કવિ: દિલીપ પટેલ

India નશીલા પીણાનું અમિત શાહનું જુઠ્ઠાણું પકડાયું દેશનો જથ્થો તો એકલા ગુજરાતનો થઈ જાય છે. અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2025 India 2004થી 2014 સુધીના 10 વર્ષની સામે 2014થી 2024ના 10 વર્ષમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે. India 10 વર્ષમાં દેશમાં રૂ. 35 હજાર કરોડની કિંમતના 5 લાખ 45 હજાર કિલોગ્રામ નશીલા દ્રવ્યો જપ્ત કર્યા છે. 2004થી 2014 સુધીના 10 વર્ષમાં જપ્ત કરવામાં આવેલા નશીલા દ્રવ્યોની રકમ કરતા 6 ગણા વધારે છે. વૈજ્ઞાનિક રીતે જપ્તી કરી છે. એવું દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પરિષદમાં કહ્યું છે. તેથી લોકો સામે સવાલ કરે છે કે, જો પછી ગૌતમ અદાણીના મુંદરા બંદર પરથી પકડાયેલું…

Read More

BJP ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 BJP અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર્કને વેચવાનો શોદો 1998માં થયો તે 35 દિવસમાં કરવાના બદલે ભાજપે 35 વર્ષનો સમય લીધો છે. ભાજપે સત્તા પર આવતાં જ કબાડી બજારની આખી જમીન વેચી મારી હતી. તેનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. બેઠકમાં બબાલ BJP કમિશનર એમ. થેન્નારાસનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ જમાલપુરની કબાડી માર્કેટની જમીનનો…

Read More

Gujarat પર્યટન સ્થળોએ 18 કરોડ પ્રવાસી ગુજરાતમાં ફર્યા Gujarat: નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક હાફેશ્વર ગામ પ્રવાસનું કેન્દ્ર બન્યું અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 Gujarat ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. નર્મદા નદીના કિનારે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલા હાફેશ્વર ગામ નર્મદા બંધમાં ડૂબી ગયું છે. હાફેશ્વર ગામ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે અને મા નર્મદા હાફેશ્વર ગામમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. પ્રવાસીઓ નાવમાં બેસીને ડૂબેલા ગામને જોવા જાય છે. ગામ જે હજારો વરસનો વારસો લઈને નર્મદાના પાણીમાં ડૂબી ગયું છે. નર્મદા બંધમાં ડૂબી ગયેલા 178 ગામ પૈકીનું એક…

Read More

India લોકો મોદીના દેશને છોડીને અમેરિકા ભાગ્યા તો ત્યાં ભરાયા અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 India જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓ છુપાવાના આશ્રય સ્થાનો શોધી રહ્યાં છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલીસ ભારતીયોને શોધી રહી છે. જે રીતે ભારતમાં બાંગ્લાદેશીઓને શોધતી હતી તેમ. હાલમાં અમેરિકામાં પેટ્રોલ પંપ કે દુકાનોમાં કામ કરનારા ગેરકાયદે લોકો ગુપ્તવાસમાં જઈ રહ્યા છે. India તો ભારતમાંથી મોદી રાજમાં પોતાની કોઈ સલામતી ન હોવાથી લોકો વિદેશ ભાગી રહ્યાં છે. 2023માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વસ્તી 5 કરોડ લોકોની હતી, જે કુલ વસ્તીના 14.3% છે. ભારતમાંથી મોદીની લોકપ્રિતાના દાવા વચ્ચે ભારતીય લોકો…

Read More

BZ scam: BZ કૌભાંડ કે ભાજપનું રાજકીય ષડ્યંત્ર? અમદાવાદ BZ scam: BZ કૌભાંડ જાહેર કરી યુવાન ભૂપેન્દ્રસિંહ ઝાલાને ફસાવી દેવા માટે ભાજપનું રાજકીય ષડયંત્ર હોવાનું હવે સાબિત થઈ ગયું છે. મહાઠગ અને કૌભાંડી સાબિત કરી ભાજપના બળવાખોર નેતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડ્યંત્ર છે. 1 ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂ. 6,000 કરોડનું BZ કૌભાંડ બતાવી દેવાયું પણ માત્ર રૂ. 172 કરોડનું કૌભાંડ હોવાનું સાબિત થયું છે. 2 જો 6 હજાર કરોડનું કૌભાંડ હોય તો રોકાણકારોએ રૂ. 422 કરોડ રોકાણ કર્યું છે. 3 જે ડીપોઝીટ લીધી તેમાંથી રૂ. 172 કરોડ પાછા આપવાના થાય છે. 4 રૂ. 422 કરોડમાંથી રૂ. 250 કરોડ એટલે કે…

Read More

Sabarmati River: સાબરમતી નદી સો ગણી પ્રદૂષિત, વિકાસ પાછળ વિનાશ પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિનો ચોંકાવનારો દાવો – સાબરમતી નદી નથી તે કેમીલક નદી 52 ગટર દ્વારા 1 કરોડ લોકો અને 10 હજાર ઉદ્યોગોનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં દિલીપ પટેલ અમદાવાદ, 21 જાન્યુઆરી 2025 Sabarmati River ગુજરાતની ‘સાબરમતી નદી’ નું પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાં સુધારાનું દ્રષ્ટાંત બનાવી શકાય તેવા પગલાં ભરવા હવે અનિવાર્ય થઈ રહેલા છે. અમદવાદ પછીની સાબરમતી નદી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે. તે ગટરમાં ફેરવાઈ ગઈ છે. એસટીપીનું કાર્ય એનજીટી નોર્મ્સ પ્રમાણે નથી. નેશનલ વોટર મોનેટરીંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 603 નદીઓના પાણીની તપાસ…

Read More

Bhavnagar ભાવનગર નાના જહાજ ભાંગવા આવી રહ્યાં છે, મોટામાં મંદી અમદાવાદ, Bhavnagar ભાવનગરના તળાજા તાલુકામાં આવેલા વિશ્વના સૌથી મોટા જહાજવાડા અલંગમાં વર્ષોથી મંદી છે. મંદી વધી રહી છે. ઓક્ટોબર 2024માં યુરોપિયન યૂનિયનના પ્રતિનિધિ મંડળ(ઈયુ)ની મુલાકાત બાદ તેજીની ધારણા હતી. ઈયુ તરફથી કોઈ પ્રત્ત્યુતર આવ્યો નથી. વર્ષ 2024ના 11 મહિનામાં 100 જહાજ ભાંગવા માટે આવ્યા હતા. ડિસેમ્બરમાં બીજા 15 જહાજ આવે તો પણ 115 જહાજ થશે. વર્ષ 2023માં 137 જહાજ આવ્યા હતા. Bhavnagar આંતરરાષ્ટ્રીય બજારની અસર જહાજ ભાંડવાના ઉદ્યોગ પર પડી રહી છે. શિપ રિસાયકલિંગ ઉદ્યોગને અસર કરી રહ્યાં છે. 1983થી 2024 સુધીના 41 વર્ષમાં 8100 જહાજો ભાંગી ચુક્યા છે. જેમાં…

Read More

Gujarat મુખ્ય પ્રધાનની સિદ્ધિ બતાવી રૂપાણીની જેમ પાણીચુ તો નહીં અપાય ને અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. Gujarat ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ન મળે એવી શક્યતા છે. જે રીતે પ્રદેશ પ્રમુખનો મામલો ઘોંચમાં પડેલો છે તે જોતા ગાંધીનગરમાં સત્તામાં ફેરફાર આવી શકે એવા સંજોગો દેખાય રહ્યા છે. તેથી હવે મુખ્યપ્રધાનની સિદ્ધિઓના ગુણગાન શરૂ થયા છે. તેમની સિદ્ધિ એ કઈ રીતે નિષ્ફળતા હોઈ શકે તે…

Read More

India ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નહીં ભારતની ઊંચી બિલ્ડીંગની યાદીમાં આવવા ગુજરાતે હજું 10 વર્ષ રાહ જોવી પડશે ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે શંકા છે દિલીપ પટેલ અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 India અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી આપી હોવાની જાહેરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી છે. તેઓ તેને પોતાની સરકારની સિદ્ધિ ગણાવી રહ્યા છે. તેઓ પોતે અમદાવાદના બિલ્ડર છે. છતાં પોતાની સરકારમાં એક પણ બિલ્ડીંગ 32 માળથી ઊંચી કે ભારતમાં 100 ઉંચી બિલ્ડીંગો ગુજરાતમાં બને એની સિદ્ધિ મેળવી શક્યા નથી. India વિશ્વની સૌથી 100 ઈમારતો 234 માળ (3284…

Read More

Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો ભાગ – 16 હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનમાં વિઝિટર મેનેજમેન્ટ પ્લાન અમલમાં મૂકવો જોઈએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની યાદીમાં 28 સ્મારકો પતન તરફ યુનેસ્કોની નોંધ – 10 Ahemdabad: અમદાવાદને વારસાના શહેર તરીકે જાહેર કરતી વખતે યુનેસ્કોએ સંક્ષિપ્ત સંશ્લેષણની નોંધ તૈયાર કરી હતી તે ઘણું કહી જાય છે. હેરિટેજ મેનેજમેન્ટ પ્લાનને પૂરક બનાવવા માટે, શહેર માટે વિઝિટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર, મંજૂર અને અમલમાં મૂકવો જોઈએ. ઐતિહાસિક લાકડાના મકાનોની જાળવણી પર વિશેષ ધ્યાન આપીને હેરિટેજ સંરક્ષણ યોજનાના ભાગરૂપે લોકલ એરિયા પ્લાન પૂર્ણ અને અમલમાં મૂકવો જોઈએ. મિલકત પરની ઐતિહાસિક ઇમારતો, ખાસ કરીને ખાનગી માલિકીના લોગ હાઉસ, સંરક્ષણ અને સંચાલન હેતુઓ…

Read More