Gujarat: ચિલ્ડ્રીન પાર્ક અને બીજા બધા કૌભાંડ સાથે જોડાયેલાં ક્લાસ બે અધિકારી લોમેશ બ્રહ્રમભટ્ટ 3 દિવસથી રજા પર ઉતરી ગયા છે. લોમેશ, હર્ષ સંઘવી અને મુકેશ પટેલ વચ્ચે બેઠક થઈ હતી. લોમેશે કોરા ચેક પર સહી કરી હોવાથી જે પોલીસ ગુનો નોંધાયો છે, તેમાં તે આરોપી બનાવી શકાય તેમ છે. તેથી તેને કેમ બચાવી શકાય તેની ચર્ચા થઈ હતી. લોમેશ જાતે ફરિયાદી બન્યો હતો. વન વિભાગમાં નોટીસ આપી શકે છે. પણ લોમેશને શોકોઝ નોટિસ ન આપવામાં આવે એવું દબાણ સંઘ તરફથી થઈ રહ્યું છે. એક નોટિસ આપીને તેનું એકાદ પગાર વધારો રોકી નજીવી સજા કરીને ફરીથી નોકરી પર લઈ લેવા…
કવિ: દિલીપ પટેલ
Gujarat: પર્યાવરણ નિયામક નિશ્ચલ જોષીની ભરતી ખોટી રીતે કરવામાં આવી હોવાની તપાસ શરૂ થઈ છે. તેઓ વિશ્વના સૌથી ઊંચા પૂતળા પાસેના ચીલ્ટ્રીન ન્યુટ્રીશન પ્રોજેક્ટમાં થયેલાં કરોડો રૂપિયાના ગોટાળામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. હવે તેમની સામે રૂ. 410 કરોડના ખર્ચ અંગે તપાસ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના સમુદ્ર કાંઠે ચેરના જંગલોનું અદાણીએ નિકંદન કાઢી નાંખતા સરકારે તે સુધરવા માટે પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપ કર્યું હતું. જેનું કામ ગુજરાત ઈકોલોજી કમિશનને આપ્યું હતું. ઈલોલોજી કમિશનમાં નિશ્ચલ જોષીને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે રૂ. 410 કરોડના ચેર પ્રોજેક્ટમાં ગોટાળા કર્યા હોવાનો આરોપ છે. 2012-2024 દરમિયાન મેન્ગ્રુવના વાવેતર માટે 4,125.92 હેક્ટર…
ઘણી ખાણો બંધ કરાવાઈ 30 વર્ષમાં અબજો રૂપિયાની લૂંટ ચલાવવામાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ જવાબદાર Illegal Mines: પોરબંદર દરિયા કાંઠે પથ્થરની ખાણોમાંથી ખાણ માફિયા પથ્થર કાઢો અને પ્રજાની માલિકીની કુદરતી સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. મિયાણીથી માધવપુરના 150 કિલોમીટરના દરિયા કાંઠે રાજનેતાઓ, તલાટી, સરપંચ, પંચાયતના કેટલાક સભ્યો, તાલુતકા પંચાલતના કેટલાક સભ્યો, પોલીસ સાથે મળીને ગેરકાયદે 300-400 ખાણો પાસેથી કેટલાક લોકો મહિનાના હપ્તા મેળવે છે. તેથી કેટલીક ખાણો બંધ કરવામાં આવી છે. એક ખાણનો હપ્તો 1 લાખ 35 હજાર બાંધેલો ભાવ છે. મહિને 3થી 5 કરોડનો હપ્તો લેવાતા હોવાનો આરોપ છે. મહેસુલ વિભાગના અગ્ર સચિવ મનોજ કુમાર દાસને પોરબંદરના કેટલાક લોકોએ…
હવાનું મોજુ મોતનું મોજુ મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર નથી ભાજપ સરકારે 30 વર્ષ પગલાં ભર્યા હોત તો, વર્ષે 1 લાખ 20 હજાર લોકોને બચાવી શક્યા હોત. હવાથી હત્યા વધતાં ભાજપ સરકાર જવાબદાર Gujarat: વિશ્વમાં દર વર્ષે 81 લાખ લોકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં 21 લાખ અને ગુજરાતમાં 2 લાખ 10 હજાર લોકોના મોત થયા છે. એટલું જ નહીં, ઝેરી હવા દર વર્ષે 7.09 લાખ બાળકોના…
Gujarat: અરૂંધતી રોય સામે દોઢ દાયકા જૂના કેસમાં દેશ દ્રોહનો ખટલો ચાલી રહ્યો છે. કાશ્મીરમાં સૈન્ય અને નાગરિકો વચ્ચેની ભીષણ લડાઈ પછી, રોયે 2010માં ‘આઝાદીઃ ધ ઓન્લી વે’ નામની કોન્ફરન્સમાં ટિપ્પણી કરી હતી કે “કાશ્મીર ભારતનો અભિન્ન અંગ નથી. તેમની વિરુદ્ધ રાજદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ પર, એલજીએ 2024માં UAPA હેઠળ તેમની અને અન્યો સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. ગુજરાતના આદિવાસી લોકો માટે લડેલા અરૂંધતી રોયને ગુજરાતના નર્મદા બંધના ગુનામાં જેલ થઈ હતી. ગુજરાતમાં અવાજ ઊભો કર્યો અરુંધતી રોય અમેરિકન સામ્રાજ્યવાદ, પરમાણુ હથિયારોની રેસ, નર્મદા પર બંધ બાંધવા વગેરેથી માંડીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સામે…
BJP: 10 લાખ પડાવી પાસ કર્યા પણ પગલાં લેવાયા માત્ર 30 સામે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયું હતું. 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 55 કર્મચારીઓ અને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. જૂન 2024માં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કર્યા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. યુવરાજસિંહે કહ્યું કે, 2020 થી 2021માં 2156 વિદ્યુત સહાયક (જુનીયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવી હતી. જેમાં પરીક્ષામાં પાસ કરાવવા માટે ટોળકી સક્રિય બની…
Gujarat : કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ યુએસ સ્થિત સેમિકન્ડક્ટર કંપનીઓને અપાતી અપ્રમાણસર સબસિડી દર્શાવીને વિવાદ ઉભો કર્યો હતો. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે અમેરિકાની માઈક્રોન ટેક્નોલોજી, જે ગુજરાતમાં તેનું 2.5 અબજ ડોલરનું યુનિટ સ્થાપવા માટે તૈયાર છે, તેને દરેક નોકરી માટે રૂ. 3.2 કરોડની સબસિડી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ બેંગલુરુ પરત ફરતા કુમારસ્વામીએ કહ્યું, નવું ઉત્પાદન એકમ લગભગ 5,000 નોકરીઓનું સર્જન કરશે. આ માટે તેમને $2 બિલિયનની સબસિડી આપી રહ્યા છીએ. કંપનીના કુલ રોકાણના 70% રોકાણ તો ગુજરાત સરકાર આપી રહી છે. પહેલા જાણીએ એચડી કુમારસ્વામીએ…
Gujarat:ગુજરાતની રાજ્યમાં 224 GIDCમાં 65 હજાર ઉદ્યોગો છે. 18 લાખ લોકો કામ કરે છે. 30 કરોડ ચોરસ મિટર જમીન ઔદ્યોગિક વસાહતોમાં છે. જેમાં જમીનના પ્લોટ આપવાના ઘણાં કૌભાંડો બહાર આવતાં રહ્યાં છે. પણ ભરૂચના દહેજમાં છેલ્લાં 30 વર્ષમાં આવા 10 કૌભાંડો થયા છે. જે ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલે એવા છે. દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. 291 પ્લાટો છે. 6 લાખ 26 હજાર ચોરસ મિટર જમીન છે. દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. દહેજ ગુજરાતના ખંભાતના અખાતના દરિયા કાંઠે ધમધમતું બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે.…
Gujarat: દિયોદર લાખણી તાલુકાના લવાણા ચાળવા અછવાડીયા મકડાલા રાટીલા વિગેરે ગામોમાં ભુગર્ભ જળ ઉંડા ગયાં છે. 1200 ફુટ નાં બોર બનાવવા છતાં પાણી નથી. સિંચાઈ માટે લવાણાથી થરાદ તાલુકાના ડેલ ગામ સુધી પાઈપ લાઈન દ્વારા નર્મદાની નહેરનું પાણી પોતાના ખર્ચે મજબુર થયાં છે. પાઈપલાઈન લાવવા નો અંદાજીત ખર્ચ લગભગ 50 લાખ થી 60 લાખ રૂપિયા જેટલો આવે છે. ગરીબ ખેડૂતો પાઈપલાઈન દ્વારા પાણી લાવી શકતાં નથી. તેમ છતાં ભૂપેન્દ્ર સરકાર ઘોર નિદ્રામાં હોય એવું લાગે છે. વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દિયોદર લાખણી ધાનેરા નાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. તેમ છતાં હજુ સુધી કામ…
Politics: શું ખરેખર કેદારનાથ દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદીએ 15,000 ગુજરાતીઓને બચાવ્યા હતા? 17 જૂન 2024 સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ ગામે 17 જૂન 2024માં હોટલમાં અને રસ્તા પર 30થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ગુજરાતના પ્રવાસીઓની સલામતી માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે. પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે. આવું જ કેદારનાથમાં થયું હતું. કેદારનાથ પૂર હોનારત અંગે મોદીએ…