કવિ: દિલીપ પટેલ

Gujarat:ગુજરાતની રાજ્યમાં 224 GIDCમાં 65 હજાર ઉદ્યોગો છે. 18 લાખ લોકો કામ કરે છે. 30 કરોડ ચોરસ મિટર જમીન ઔદ્યોગિક વસાહતોમાં છે. જેમાં જમીનના પ્લોટ આપવાના ઘણાં કૌભાંડો બહાર આવતાં રહ્યાં છે. પણ ભરૂચના દહેજમાં છેલ્લાં 30 વર્ષમાં આવા 10 કૌભાંડો થયા છે. જે ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલે એવા છે. દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. 291 પ્લાટો છે. 6 લાખ 26 હજાર ચોરસ મિટર જમીન છે. દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. દહેજ ગુજરાતના ખંભાતના અખાતના દરિયા કાંઠે ધમધમતું બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે.…

Read More

Gujarat: દિયોદર લાખણી તાલુકાના લવાણા ચાળવા અછવાડીયા મકડાલા રાટીલા વિગેરે ગામોમાં ભુગર્ભ જળ ઉંડા ગયાં છે. 1200 ફુટ નાં બોર બનાવવા છતાં પાણી નથી. સિંચાઈ માટે લવાણાથી થરાદ તાલુકાના ડેલ ગામ સુધી પાઈપ લાઈન દ્વારા નર્મદાની નહેરનું પાણી પોતાના ખર્ચે મજબુર થયાં છે. પાઈપલાઈન લાવવા નો અંદાજીત ખર્ચ લગભગ 50 લાખ થી 60 લાખ રૂપિયા જેટલો આવે છે. ગરીબ ખેડૂતો પાઈપલાઈન દ્વારા પાણી લાવી શકતાં નથી. તેમ છતાં ભૂપેન્દ્ર સરકાર ઘોર નિદ્રામાં હોય એવું લાગે છે. વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દિયોદર લાખણી ધાનેરા નાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. તેમ છતાં હજુ સુધી કામ…

Read More

Politics: શું ખરેખર કેદારનાથ દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદીએ 15,000 ગુજરાતીઓને બચાવ્યા હતા? 17 જૂન 2024 સિક્કીમ ખાતે ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ ગામે 17 જૂન 2024માં હોટલમાં અને રસ્તા પર 30થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ગુજરાતના પ્રવાસીઓની સલામતી માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે. પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે. આવું જ કેદારનાથમાં થયું હતું. કેદારનાથ પૂર હોનારત અંગે મોદીએ…

Read More

રામનું મંદિર બનાવવામાં અયોધ્યામાં કેવા અત્યાચારો થયા તેની સત્ય વિગતો Ayodhya: અયોધ્યામાં ભાજપને લોકોએ હરાવ્યા બાદ હવે ભાજપ અને સંઘ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. અંદરની લડાઈ બહાર આવી રહી છે. ચૂંટણી સમયે આ લડાઈ ન થઈ પણ ચૂંટણીમાં મોદી ફરી એક વખત વડાપ્રધાન બન્યા પછી જ સંઘે લડાઈ છેડી છે. આ લડાઈ એક માત્ર દેખાવ છે. લોકોને ધ્યાન ભટકાવવા માટે છે તેની મુંજવણ લોકોમાં છે. આ વધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાની ધમકી જૈસે અહેમદ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા ઈન્દ્રેશ કુમારે નિવેદનમાં કહ્યું કે ભગવાન રામની પ્રતિજ્ઞા લેનાર લોકો હવે સત્તામાં છે. જે…

Read More

BJP: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના બહારથી આવેલા સાંસદ જેપી નડ્ડા આરોગ્ય પ્રધાન બનતાં તેઓ હવે રાષ્ટ્રીય પ્રમુખ પદેથી 30 જૂન 2024ના દિવસે રાજીનામું આપશે. તેઓ પગારદાર પ્રમુખ હતા. ભાજપનો વૈભવ જોઈને અને 2024ની ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનું ખર્ચ અને કોંગ્રેસના આવેલાં કાર્યકરો જોઈને હવે કાર્યકર્તા પગાર માંગી રહ્યાં છે. ભાજપની કોર્પોરેટ કચેરીઓ બની ગયા બાદ હવે કાર્યકરો પણ કોર્પોરેટ પગારદાર બની રહ્યાં છે. પગાર આપવા માટે તો બે રાજ્યોમાં દેખાવો પણ થયા છે. નવા પ્રમુખ તરીકે મધ્યપ્રદેશના આદિવાસી નેતા ફગ્ગન સિંહ કુલસ્તે, હિમાચલ પ્રદેશના સાંસદ અનુરાગ ઠાકુર, વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી રહેલા સુનીલ બંસલના નામો છે. દક્ષિણ…

Read More

BJP: મોદી પોતાને ન ગમતા લોકોને ગમે તે રીતે દૂર કરી દેવા ટેવાયેલાં છે. ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ધારાસભ્ય તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી 12 જીત્યા હતા. 12માંથી 11 સાંસદોએ પણ સંસદમાંથી રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહે હજુ રાજીનામું આપ્યું નથી. 45 ટકા સાંસદો વિધઆનસભાની ચૂંટણી પણ જીતી શક્યા નથી. તેથી જેપી નડ્ડાને આધાત લાગ્યો છે. રાજીનામું આપનારા સાંસદોમાં બે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ પણ સામેલ છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીણાએ પણ રાજીનામું આપી દીધું છે. જે સાંસદોએ રાજીનામું આપ્યું છે…

Read More

ઈરેડિયેશન પ્લાન્ટ ગુજરાતમાં આરોગ્ય જાળવવામાં મોટો ફાયદો કરી શકે ઈરેડિયેશનથી 10 હજાર કરોડના કૃષિ ઉત્પાદનનો બગાડ અટકી શકે દરેક એપીએમસી અને કોલ્ડસ્ટોરેજ 20 કરોડમાં ઈરેડિયએશન પ્લાંટ સ્થાપી શકે Gujarat: ઈરેડિયેશન પ્લાંટથી ગુજરાતની નિકાસ વધી છે. ગુજરાતના 500 કોલ્ડ સ્ટોરેશમાં 5 હજાર કરોડના રોકાણથી ગુજરાતના લોકોનું આરોગ્ય સુધારીને કૃષિ પેદાશોનો વર્ષે રૂ. 10 હજાર કરોડનો બગાડ અટકાવી શકાય તેમ છે. 1994માં ભારતમાં ઇરેડિયેશનને મંજૂરી આપી હતી. ગુજરાતમાં તેના 30 વર્ષ પછી કર્યો છે. 1095માં કોલ્ડસ્ટોરેજ અને ઈરેડિયેશન પ્લાંટનો અમલ શરૂ થયો હોત તો 30 વર્ષમાં અબજો રૂપિયાના ખેત પેદાશોની નિકાસ થઈ શકી હોત. તો આરોગ્ય, કૃષિ અને કૃષિ ઉદ્યોગનું 30 વર્ષમાં…

Read More

Sikkim: સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગની પત્ની કૃષ્ણા કુમારી રાયે શપથ લીધાના એક દિવસ બાદ ગુરુવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.  જેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) છે. સત્તાવાર સૂચના અનુસાર, તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) ના ઉમેદવાર બિમલ રાયને હરાવીને નામચી-સિંઘથાંગ બેઠક જીતી હતી. વિધાનસભા સચિવ લલિત કુમાર ગુરુંગે પુષ્ટિ કરી છે કે વિધાનસભાના અધ્યક્ષ એમએન શેરપાએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. કૃષ્ણા કુમારી રાય મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગની પત્ની છે, જેમની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 32 વિધાનસભા બેઠકોમાંથી 31 અને રાજ્યની એકમાત્ર લોકસભા બેઠક જીતી હતી. તમંગ પેમા ખાંડુના…

Read More

Shankar Chaudhary: ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સહારે અને ભાજપના સંગઠન પર જ નિર્ભર હતા. ગેનીબેને કોંગ્રેસનું કદ વધાર્યું છે. શંકર ચૌધરીએ ભાજપનું કદ ઘટાડ્યું છે. ગુજરાતમાં ભાજપે આ એક બેઠક ગુમાવી તેની દેશભરમાં ચર્ચા છે. શંકર ચૌધરીના તૂટતા કિલ્લામાં ગાબડું પાડી દીધું છે. ભાજપના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ઓછો થયો છે. 2017માં તેમણે આ જ બેઠક પરથી ભાજપના ‘મોટા નેતા’ અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા. વર્ષ 2022માં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરથી તેમણે 15601 મતોથી જીત મેળવી હતી. શંકર ચૌધરી વેર ઝેર રાખનારા છે. તે ગેનીબેન સામે વેરની વસુલાત કરવા માટે જીદે ભરાયા હતા. કારણ કે, ગેનીબેન કહે…

Read More

MBBS: NEET પરિણામ 2024ની ઘોષણા પછી, NEET પેપર લીક, પરિણામમાં છેતરપિંડી, ગ્રેસ માર્ક્સ અંગે વિવાદો થતાં સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. સુપ્રીમ કોર્ટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)-UG 2024 પરીક્ષાને રદ કરવા અને “પેપર લીક” અને અન્ય “ગેરવર્તન” ના આધારે તેને ફરીથી યોજવાની માંગ કરતી અરજી પર નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી પાસેથી જવાબ માગ્યો હતો. કાઉન્સેલિંગ પ્રક્રિયા પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટે આ વાતને ફગાવી દીધી હતી. બેન્ચે ટિપ્પણી કરી, “કાઉન્સેલિંગ શરૂ થવા દો, અમે કાઉન્સેલિંગ બંધ કરવા ઈનકાર કર્યો હતો. હવે, NEET UG કેસની સુનાવણી 8 જુલાઈએ છે. NEETના 24 લાખ ઉમેદવારોએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિપક્ષના…

Read More