BJP: 294 લોકસભા બેઠકો જીતનાર એનડીએ ત્રીજી વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે, પરંતુ જનાદેશ બરાબર નથી. 543 સભ્યોના ગૃહમાં ભાજપે બહુમતી વાળી 272 બેઠકના બદલે 240 બેઠકો જીતી છે. ભાજપને 2019ની 303 બેઠક સામે 63 બેઠકો ઓછી છે. ભાજપનો વોટ 1.14 ટકા મત ઘટ્યા. 2019ના 37.7 ટકા મત 2024માં 36.56 ટકા થયા છે. ગુજરાતમાં મત ભાજપને 63.10 ટકા મત મળ્યા છે. કોંગ્રેસને માત્ર 31.24 ટકા મત મળ્યા છે. નોટામાં 1.29 ટકા મત પડ્યા છે. કોંગ્રેસને 2019 કરતાં ઓછા મત મળ્યા છે. ભાજપને કુલ 1 કરોડ 78 લાખ 40 હજાર મત મળ્યા છે, જે 2019 કરતાં ઓછા છે. જે 61.86 ટકા…
કવિ: દિલીપ પટેલ
Politics: ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સફળ હતી. આ વખતે નિષ્ફળ છે. બહુમતી મેળવવાના દાવાથી તે ઘણી પાછળ છે. 543 સભ્યોની લોકસભામાં બહુમતીના 272ના આંકડા કરતાં ઘણી ઓછી છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 300 સીટોની આસપાસ અટવાયું છે. ભાજપને સંપૂર્ણ બહુમતી નહીં મળતા NDA ગઠબંધનનું ચિત્ર બદલાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં. ભાજપ બે ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી હતી. આ વખતે ભાજપ કેન્દ્રમાં સત્તા બનાવવા માટે આ સાથી પક્ષો પર સંપૂર્ણપણે નિર્ભર છે. પોતાની સત્તા જાળવી રાખવા મનસ્વી રીતે કામ કરવાની સ્થિતિમાં નથી. પરિણામોએ એવી શક્યતાના દરવાજા ખોલી દીધા છે કે ‘ભારત’ ગઠબંધન મોદીને…
Election Results: રાજકારણ એ અમર્યાદ શક્યતાઓની રમત છે. જ્યારે કોઈને બહુમતી મળતી નથી, ત્યારે લોકશાહીમાં આ શક્યતા વધુ વધી જાય છે. એનડીએ ગઠબંધનની પૂર્ણ બહુમતી તરફ છે. ભારત ગઠબંધન આકરી લડાઈ લડી રહ્યું છે. શરદ પવારે નિવેદન આપ્યું છે કે તે કેન્દ્રમાં શક્યતાઓ તપાસશે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ગમે ત્યારે બદલી શકે છે. એનડીએ માટે આ મુશ્કેલ સમય છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવવા માટે દરેક કિંમતે પ્રયાસ કરશે. ભાજપ પાસે બેસુમાર દોલત છે. ગુજરાતમાં જે રીતે લોકસભાની ચૂંટણીમાં ખરીદી અને વેચાણ ભાજપ કરી શક્યું છે તે દિલ્હીમાં મોટા પ્રમાણમાં થઈ…
Election Results: 23 જૂન 2023માં બિહારના પટનામાં ‘ભારત’ ગઠબંધનની પ્રથમ બેઠક મળી હતી. બિહારના મુખ્ય પ્રધાન અને JDU અધ્યક્ષ નીતિશ કુમાર વિપક્ષી ગઠબંધનની આ બેઠકના મુખ્ય નેતા હતા. તેમણે રાજ્યોમાં ફરીને વિપક્ષના અનેક નેતાઓને એક કર્યા હતા. ત્યારે એવું લાગતું હતું કે નીતિશ કુમારના નેતૃત્વમાં તમામ વિપક્ષઓ નરેન્દ્ર મોદીને પડકારવા માટે એકસાથે આવશે. ભારત ગઠબંધન તેમને સંભાળી શક્યું નહીં. અચાનક નીતિશ એનડીએમાં જતાં રહ્યાં હતા. નીતિશ કુમાર રાહુલ ગાંધીના વલણથી નારાજ હતા. તો શું હવે તેઓ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. કે પછી તેમને યોગ્ય પદ આપવા માટે મોદીએ શોદાબાજી કરી લીધી હશે? કે પછી ભારત ગઠબંધન પણ નીતિશને મનાવીને…
Politics: મોદીની એક ચાલ રહી છે કે, લોકો અચંબામાં પડે એવા કાર્યો કરો. અચંબાની પાછળ લોકો ન જાણે એવા કાળા કામો કરો એવી નીતિ મોદીની રહી છે. ગુજરાતમાં તેમણે 13 વર્ષ સત્તામાં રહીને અને 17 વર્ષ પક્ષના મંત્રી અને મહામંત્રી બનીને આ નીતિ અપવાની છે. તેમના કાળા કામોની નીતિ બહું બહાર આવી નથી. પણ 2024માં દક્ષિણ ભારતમાં જે કંઈ થયું તે મોદીની કાળી નીતિના કારણે થયું છે. ઉત્તર ભારતમાં જે કંઈ થયું તે મોદીની સફેદ નીતિના કારણે થયું છે. મતોની હેરાફેરીમાં મોદી માહિર છે. એક ચાલ હારીને મોટી બાજી જીતવાની તેમની 52 પત્તાની બાજી રહી છે. અયોધ્યા હારીને દક્ષિણ ભારત…
Pinelli Ramakrishna Reddy: YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના ધારાસભ્ય પિનેલી રામકૃષ્ણ રેડ્ડીને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો. સુપ્રીમ કોર્ટે સોમવારે યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના ધારાસભ્ય પિનેલી રામકૃષ્ણ રેડ્ડીને 4 જૂનના રોજ માચેરલા વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરી કેન્દ્રમાં પ્રવેશવા પર, મતદાન મથકમાં પ્રવેશ કરીને EVM તોડવાનો આરોપ મૂક્યો હતો. 4 જૂને માશેરલા વિધાનસભા મતવિસ્તારના મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ ન કરવા અને તેની નજીક ક્યાંય ન રહેવાનો નિર્દેશ આપ્યો હતો. 13 મેના રોજ મતદાનના દિવસે મતદાન મથકમાં પ્રવેશ્યા હતા અને VVPAT અને EVM મશીનો તોડી નાખ્યા હતા. 13 મેના રોજ બનેલી ઘટનાનો વીડિયો જોયો અને રેડ્ડીને અપાયેલા આગોતરા જામીન…
Election Results: લગભગ દોઢ મહિના સુધી ચાલેલી લાંબી લોકસભા ચૂંટણી પછી હવે તેના પરિણામો આવી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામોમાં એવું કહેવામાં આવ્યું છે કે. એક્ઝિટ પોલ સર્વેમાં ભાજપને મળેલા કુલ વોટમાંથી 68 ટકા વોટ માત્ર મોદીજીના નામ અને કામ પર મળ. મોદી સરકારના કામ પર સૌથી વધુ 22% વોટ મળ્યા છે, જ્યારે 18% મત મોદીના નામે મળ્યા છે. તેનો સીધો મતલબ કે ભાજપના ઉમેદવારો પોતાના દમ પર માત્ર 2% વોટ મેળવી રહ્યા છે, તો પછી એક્ઝિટ પોલમાં 400 પાર કરવાની સફળતા કેવી રીતે દેખાઈ રહી છે? માત્ર બે ટકા લોકોએ જ ઉમેદવારોના ચહેરા પર મતદાન…
Social Media: લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર કોણ આગળ રહીને યુદ્ધ જીતી શક્યા છે ? સોશિયલ મીડિયા ભારતીય ચૂંટણીઓમાં જાતે જઈને પ્રચાર જેટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે. નેતાઓની ઓનલાઈન પ્રવૃતિઓ વધી છે. મતદારો દ્વારા મૂડ અને લાગણી બતાવે છે. ઈન્ડિયા ટુડેની ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ દ્વારા ભારતીય જનતા પાક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને તેમના ટોચના નેતાઓના મુખ્ય સોશિયલ મીડિયા ખાતાની વૃદ્ધિનું વિશ્લેષણ કર્યું છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભાજપ ભારતીય સોશિયલ મીડિયા સ્પેસ પર પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસ અને આમ આદમી પક્ષ યુટ્યુબ અને ઈન્સ્ટામાં નવા લોકો સુધી પહોંચવામાં આગળ છે. મોદીનો ભાજપ…
Gujarat: મિલિન્દ શાહ ફાયરબ્રિગેટમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ઘણાં વર્ષોથી લડી રહ્યા છે. તેમણે ફાયરના સાધનો માટેનો વેપાર શરૂ કર્યો ત્યારે તેમની પાસેથી અમદાવાદના ફાયર અધિકારીએ લાંચ માંગી હતી. તેમણે રૂ. 60 હજારની લાંચ ન આપી અને રૂ. 10 લાખની ખોટ ખાઈને ધંધો બંધ કરી દેવો પડ્યો હતો. ત્યારથી તેઓ લાંચીયા અધિકારીઓ સામે લડી રહ્યાં છે. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના અનેક ગોટાળા તેમણે બહાર પાડ્યા છે. સાંસદની લાંચ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. રાજકોટમાં ભારતીય જનતા પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય રામ મોકરિયાએ ફાયરનું ના વાંધા પ્રમાણપત્ર લેવા માટે…
Gujarat:રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે. ગુજરાતના 50 શહેરો જીવતાં બોંબ પર બેઠા છે. શહેરની વચ્ચે આવેલી કેમિકલની ફેક્ટરીઓ જોખમી બની ગઈ છે. 48 જીઆઇડીસી એવી છે કે જે શહેરની વચ્ચે આવી ગઈ છે. જે પહેલાં શહેરોથી દૂર હતી. શહેર મોટા થવાન કારણે તેની ચારેબાજુ લોકો રહેવા આવી ગયા છે. જેમને પારાવાર…