Election Results: દેશ તમને બહુમતીથી પણ નીચે લાવી દીધો છે. ગત વખતની 303 સીટોની સરખામણીમાં એકલા મોદીનો પક્ષ 240 સીટો પર આવી ગયો છે. એટલે કે ગત વખત કરતાં 63 બેઠકો ઓછી છે. માત્ર 63 સીટોનો ઘટાડો નથી પરંતુ તે તમારી પાસેથી સત્તા છીનવી રહી છે. બીજાના આધારે હવે ચાલવું પડશે. 400થી વધુ બેઠક લેવાની હતી. મોદી 370થી વધુ બેઠકનો દાવો કરતાં હતા. એનડીએ 300નો આંકડો પણ પાર નથી કરી શકતો અને ભાજપને સાદી બહુમતી પણ ન મળવી એ મોટી હાર છે. છતાં મોદીએ ભાજપના કાર્યાલયમાં ભાષણ કરીને ફરી એકવાર દેશને ગેરમાર્ગે દોર્યો છે. લોકશાહીના મંદિર એવા સંસદની દિવાલ પર…
કવિ: દિલીપ પટેલ
Lok Sabha Election Result: શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમને જે સીટો મળી છે તે ED અને CBIના કારણે છે. અમારી પાસે સરકાર બનાવવાનો આદેશ પણ છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભારત ગઠબંધન સરકારની રચના અને વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે મોટી વાત કહી છે.…
Election Results: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મનમોહન સીંગ તથા બાજપેઈની જેમ ‘આ વખતે દેશમાં ફરી એકવાર ‘ખીચડી સરકાર’ બનશે. જુલાઈ 2023માં બે ડઝનથી વધુ વિપક્ષી દળોએ એક મંચ પર ભેગા થઈને કેન્દ્રમાં મોદી સરકારને હરાવવા માટે ઈન્ડિયા મહાગઠબંધનની રચના કરી હતી. આજે તેમની સાથે 37 પક્ષો છે. INDIA જેનું પૂરું નામ ‘ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ જોડાણ’ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને સખત ટક્કર આપવા માટે બનાવાયું હતું. આ ગઠબંધનની સફળતા ઘટક પક્ષો વચ્ચેની એકતા અને બેઠકોની વહેંચણી સંબંધિત સમજૂતી પર નિર્ભર છે. આ પણ થયું. બંગાળમાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. દરેક રાજ્યમાં તમામ પક્ષોએ…
BJP: ભાજપની હારના કારણો તપાસવા જેવા છે. લોકસભામાં સ્પર્ધા થાય તમામ તક અને સમાન વ્યવસ્થા મળવી જોઈએ, તો જ સાચી-સ્પર્ધા કહેવાય. લોકશાહીની આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે કે, ચૂંટણી જાહેર થયા પછી તમામ સરખા. હોય છે પણ અહીં મોદી અને અમીત શાહ વિશેષ હતા. સત્તાનો બેફામ ઉપયોગ વડાપ્રધાન પક્ષના નેતા પણ એક સરખી લાઈનમાં આવે અને કોઈ વિશિષ્ટ સેવા ના મળે. પરંતુ નરેન્દ્ર મોદીએ અને ભાજપ પક્ષ દ્વારા સમાન રીતે લડી શકીએ લેવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કર્યુ હતું. ભાજપના મૂળભૂત સિદ્ધાંતોને અને તેની વિચારધારાને કાયમ વળગી રહ્યાં નથી. શું જરૂર હતી કોંગ્રેસમુક્ત ભારત કરવાની? ભાજપે લીટી મોટી…
BJP: 294 લોકસભા બેઠકો જીતનાર એનડીએ ત્રીજી વખત સત્તામાં આવવાની તૈયારીમાં છે, પરંતુ જનાદેશ બરાબર નથી. 543 સભ્યોના ગૃહમાં ભાજપે બહુમતી વાળી 272 બેઠકના બદલે 240 બેઠકો જીતી છે. ભાજપને 2019ની 303 બેઠક સામે 63 બેઠકો ઓછી છે. ભાજપનો વોટ 1.14 ટકા મત ઘટ્યા. 2019ના 37.7 ટકા મત 2024માં 36.56 ટકા થયા છે. ગુજરાતમાં મત ભાજપને 63.10 ટકા મત મળ્યા છે. કોંગ્રેસને માત્ર 31.24 ટકા મત મળ્યા છે. નોટામાં 1.29 ટકા મત પડ્યા છે. કોંગ્રેસને 2019 કરતાં ઓછા મત મળ્યા છે. ભાજપને કુલ 1 કરોડ 78 લાખ 40 હજાર મત મળ્યા છે, જે 2019 કરતાં ઓછા છે. જે 61.86 ટકા…
Politics: ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સફળ હતી. આ વખતે નિષ્ફળ છે. બહુમતી મેળવવાના દાવાથી તે ઘણી પાછળ છે. 543 સભ્યોની લોકસભામાં બહુમતીના 272ના આંકડા કરતાં ઘણી ઓછી છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 300 સીટોની આસપાસ અટવાયું છે. ભાજપને સંપૂર્ણ બહુમતી નહીં મળતા NDA ગઠબંધનનું ચિત્ર બદલાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં. ભાજપ બે ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવી હતી. આ વખતે ભાજપ કેન્દ્રમાં સત્તા બનાવવા માટે આ સાથી પક્ષો પર સંપૂર્ણપણે નિર્ભર છે. પોતાની સત્તા જાળવી રાખવા મનસ્વી રીતે કામ કરવાની સ્થિતિમાં નથી. પરિણામોએ એવી શક્યતાના દરવાજા ખોલી દીધા છે કે ‘ભારત’ ગઠબંધન મોદીને…
Election Results: રાજકારણ એ અમર્યાદ શક્યતાઓની રમત છે. જ્યારે કોઈને બહુમતી મળતી નથી, ત્યારે લોકશાહીમાં આ શક્યતા વધુ વધી જાય છે. એનડીએ ગઠબંધનની પૂર્ણ બહુમતી તરફ છે. ભારત ગઠબંધન આકરી લડાઈ લડી રહ્યું છે. શરદ પવારે નિવેદન આપ્યું છે કે તે કેન્દ્રમાં શક્યતાઓ તપાસશે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ગમે ત્યારે બદલી શકે છે. એનડીએ માટે આ મુશ્કેલ સમય છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવવા માટે દરેક કિંમતે પ્રયાસ કરશે. ભાજપ પાસે બેસુમાર દોલત છે. ગુજરાતમાં જે રીતે લોકસભાની ચૂંટણીમાં ખરીદી અને વેચાણ ભાજપ કરી શક્યું છે તે દિલ્હીમાં મોટા પ્રમાણમાં થઈ…
Election Results: 23 જૂન 2023માં બિહારના પટનામાં ‘ભારત’ ગઠબંધનની પ્રથમ બેઠક મળી હતી. બિહારના મુખ્ય પ્રધાન અને JDU અધ્યક્ષ નીતિશ કુમાર વિપક્ષી ગઠબંધનની આ બેઠકના મુખ્ય નેતા હતા. તેમણે રાજ્યોમાં ફરીને વિપક્ષના અનેક નેતાઓને એક કર્યા હતા. ત્યારે એવું લાગતું હતું કે નીતિશ કુમારના નેતૃત્વમાં તમામ વિપક્ષઓ નરેન્દ્ર મોદીને પડકારવા માટે એકસાથે આવશે. ભારત ગઠબંધન તેમને સંભાળી શક્યું નહીં. અચાનક નીતિશ એનડીએમાં જતાં રહ્યાં હતા. નીતિશ કુમાર રાહુલ ગાંધીના વલણથી નારાજ હતા. તો શું હવે તેઓ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. કે પછી તેમને યોગ્ય પદ આપવા માટે મોદીએ શોદાબાજી કરી લીધી હશે? કે પછી ભારત ગઠબંધન પણ નીતિશને મનાવીને…
Politics: મોદીની એક ચાલ રહી છે કે, લોકો અચંબામાં પડે એવા કાર્યો કરો. અચંબાની પાછળ લોકો ન જાણે એવા કાળા કામો કરો એવી નીતિ મોદીની રહી છે. ગુજરાતમાં તેમણે 13 વર્ષ સત્તામાં રહીને અને 17 વર્ષ પક્ષના મંત્રી અને મહામંત્રી બનીને આ નીતિ અપવાની છે. તેમના કાળા કામોની નીતિ બહું બહાર આવી નથી. પણ 2024માં દક્ષિણ ભારતમાં જે કંઈ થયું તે મોદીની કાળી નીતિના કારણે થયું છે. ઉત્તર ભારતમાં જે કંઈ થયું તે મોદીની સફેદ નીતિના કારણે થયું છે. મતોની હેરાફેરીમાં મોદી માહિર છે. એક ચાલ હારીને મોટી બાજી જીતવાની તેમની 52 પત્તાની બાજી રહી છે. અયોધ્યા હારીને દક્ષિણ ભારત…
Pinelli Ramakrishna Reddy: YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના ધારાસભ્ય પિનેલી રામકૃષ્ણ રેડ્ડીને મતગણતરી કેન્દ્રોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો. સુપ્રીમ કોર્ટે સોમવારે યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના ધારાસભ્ય પિનેલી રામકૃષ્ણ રેડ્ડીને 4 જૂનના રોજ માચેરલા વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરી કેન્દ્રમાં પ્રવેશવા પર, મતદાન મથકમાં પ્રવેશ કરીને EVM તોડવાનો આરોપ મૂક્યો હતો. 4 જૂને માશેરલા વિધાનસભા મતવિસ્તારના મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ ન કરવા અને તેની નજીક ક્યાંય ન રહેવાનો નિર્દેશ આપ્યો હતો. 13 મેના રોજ મતદાનના દિવસે મતદાન મથકમાં પ્રવેશ્યા હતા અને VVPAT અને EVM મશીનો તોડી નાખ્યા હતા. 13 મેના રોજ બનેલી ઘટનાનો વીડિયો જોયો અને રેડ્ડીને અપાયેલા આગોતરા જામીન…