Gujarat: અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતને ગંભીર લીધી છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકી અને એક સમયે હિમાલયથી પણ ઊંચી એવી અરવલ્લીની પર્વતમાળા હતી. કુદરતે 100 કરોડ વર્ષના ધોવાણથી અરવલ્લીની પર્વતમાળાને 90% અસ્તિત્વ ગુમાવ્યું છે. પણ હવે છેલ્લાં 200 વર્ષથી નુકસાન થયું છે તે 100 કરોડ વર્ષ કરતાં પણ વધારે છે. પર્વતમાળા ગુજરાતથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણના દક્ષિણ ભાગમાં પ્રવેશે છે.…
કવિ: દિલીપ પટેલ
Gujarat: ગુજરાત સરકારની ભંગાર એવી એર એમ્બુલન્સ છે. 108એ એર એમ્બુલન્સથી 26 અંગ, 15 દર્દીઓ માટે 42 વખત એરલિફ્ટ કર્યાં છે. જેમાં એક ફ્લાઈટના 2 લાખ રૂપિયા સરેરાશ આવક મેળવાય છે. 22 મે 2024માં સરકારે એરએમ્બ્યુલંસ અંગે કેટલીક જાહેરાત કરી હતી. જેમાં માર્ગ કે અન્ય અકસ્માતમાં લોકોના મોત ઘટાડવા માટે એરએમ્બ્યુલન્સ શરૂ કરવાની કોઈ વાત કરી ન હતી. પણ જ્યાં ઈમરજન્સી હોય એવા અકસ્માત, કુદરતી આફતોમાં એરએમ્યુલન્સનો ઉપયોગ કરાયો નથી. મુખ્ય પ્રધાન પોતે 200 કરોડનું પ્લેન ખરીદ કરે છે અને તેમાં ઉડે છે તો એ પ્લેન 200 દિવસ તો પડી રહે છે. આ પ્લેનનો ઉપયોગ માર્ગ અકસ્માતમાં લોકોને બચાવવા માટે…
Gujarat: ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણોમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અસલી અને નકલી બિયાણનો ગુજરાતમાં ધંધો રૂ.5 હજાર કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. પ્રત્યેર ખેડૂત સરેરાશ રૂ. 10 હજારના બિયારણનો ઉપયોગ કરે છે. જેમાં નકલી બિયાણ આવે ત્યારે તેને રૂ. 3 લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. બીટી કોટન બિયારણે વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતને જેટલો ફાયદો કરાવ્યો હતો તેનાથી વધારે નુકસાન ગુજરાતના પોતાના બીટી બિજમાફિયાઓ કરાવી રહ્યાં છે. હવે બીજમાફિયાઓ કૃષિ વિભાગ ચલાવી રહ્યાં છે. તેઓ ધારે તે કરી શકે છે. કૃષિ નિયામક અને કૃષિ પ્રધાન બિજમાફિયાઓના ઈશારે નાચ કરી રહ્યાં છે. પ્રમાણપત્રો વગરના બીજ 17…
Gandhinagar: લોમેશ બ્રહ્રમભટ્ટ કે જે, ગાંધીનગર ઈકોલોજી કમિશનમાં સીનીયર મેનેજર પ્રોજેક્ટ છે. તેઓ તેઓ વિશ્વના સૌથી ઊંચા સરદારના પુતળા નીચે આવેલાં ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના તમામ ચૂકવણાં છેલ્લા સમયમાં કરતાં હતા. કરોડ રૂપિયાનો વહીવટ તેમની પાસે હતો. ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કૌભાંડો બહાર આવતાં હવે તેની આસપાસ ગાળીયો ભરાઈ રહ્યો છે. 5 કરોડના 30 કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2019ના માર્ચમાં થીમ બેઝ્ડ આઉટડોર ઈન્ટરપ્રિટીશન ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ 7 કરોડ 66 લાખમાં ઉત્તર પ્રદેશના નોઈડાની મેરોફોર્મ કંપનીને આપવામાં આવ્યો હતો, જેનું કામ પાંચ મહિના એટલે કે, ઓક્ટોબર 2019માં પુરૂ કરવામાં આવ્યું હતું. જેનું બિલ આખરે 31 કરોડ સુધી પહોંચી ગયું,…
India: હાઉસિંગ એન્ડ લો રાઈટ્સ નેટવર્ક (HLRN) દ્વારા બળજબરીથી ખાલી કરાવેલા ઘર અંગે અહેવાલ જાહેર કર્યો છે. 2022 અને 2023 વચ્ચે 1.5 લાખથી વધુ મકાનો મનસ્વી રીતે તોડી પાડવામાં આવ્યા હતા. લોકોના ઘરોના આ ક્રૂર વિનાશને કારણે દેશમાં 7.4 લાખથી વધુ લોકોને ઘર ખાલી કરવા પડ્યા છે. 2022ની સરખામણીમાં 2023માં તોડી પાડવામાં આવેલા મકાનોની સંખ્યા અને વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા બમણી થઈ ગઈ છે. દિલ્હી (NCT) માં 2023 માં જ વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લગભગ 2.8 લાખ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જે આ જ સમયગાળા દરમિયાન દેશમાં સૌથી વધુ સંખ્યા છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશ અને ગુજરાત…
Lok Sabha Elections: લોકસભાની 2024ની ચૂંટણીના સાતમા તબક્કામાં 57 મતવિસ્તારો છે. જેમાં 904 ઉમેદવારો છે. 904 ઉમેદવારોમાંથી, 199 (22%) ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જેમાં ગંભીર કેસના ઉમેદવારો 151(17%) છે. ગંભીર ફોજદારી ગુનામાં 13 ઉમેદવારો દોષિત ઠેરવવામાં આવ્યા છે. 4 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યા સંબંધિત કેસ (IPC કલમ-302) છે. 307 હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસ ધરાવતા ઉમેદવારો 27 છે. 13 ઉમેદવારોએ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સંડોવણી છે. 13 ઉમેદવારોમાંથી, 2 ઉમેદવારો સામે 376 કલમ હેઠળ બળાત્કાર સંબંધિત આરોપો છે. તેને ઓછામાં ઓછી દસ વર્ષની સખત કેદની સજા થશે. 25 ઉમેદવારો સામે અપ્રિય ભાષણ સંબંધિત કેસ છે. ફોજદારી કેસ ધરાવતા પક્ષ મુજબના…
Gautam Adani: ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી હવે વિદેશમાં પોતાનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અદાણી ગ્રુપની નજર ત્રણ વિદેશી બંદરો પર છે અને આ માટે તેણે ત્રણ બિલિયન ડોલર એટલે કે લગભગ (25 કરોડ) રૂ. 2,49,77,49,00,000ની રોકડ બનાવી છે. આ જૂથ ભારત-યુરોપ કોરિડોર પર મજબૂત હાજરી આપવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આયર્ન ઓર અને કોલસાની આયાતની માંગ વધી રહી છે જ્યારે તૈયાર માલની નિકાસ વધી રહી છે. અદાણી ગ્રુપ આ તકને ઝડપી લેવા માંગે છે. યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના ત્રણ મોટા બંદરો પર તેની નજર છે. બ્લૂમબર્ગ…
ચૂંટણી પંચનું ષડયંત્ર Lok Sabha Election:ગુજરાતમાં લોસભાની અનેક બેઠકો પર ચૂંટણીમાં ગોલમાલ થઈ હોવાની ફરિયાદો મોટા પ્રમાણમાં ઉઠી છે. ઉમેદવારોને ધમકાવવા, તેને સવલતો ન આપવા, મતદાનમાં ગોલમાલ અને બોગસ વોટીંગની અનેક ફરિયાદો ગુજરાતમાં ઊઠી છે. ઉમેદવારનું અપહરણ અને પક્ષાંતર કરાવાયા છે. આ વખતની ચૂંટણી નિષ્પક્ષ નથી જ. મતદાનના આંકડાઓમાં ગોલમાલ કરવામાં આવી છે. ફરી એક વખત ગુજરાતની 26 બેઠકો 5 લાખની સરસાયથી જીતવાનો દાવો ભાજપે કર્યો છે. ઓછું મતદાન કરીને લોકોએ સરકારનો વિરોધ કર્યો હોવા છતાં ભાજપને તમામ 26 બેઠકો મળે તે માટેનો કારશો રચાઈ ગયો છે. અનેક વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓની વર્તણુંક શંકાસ્પદ અને ભાજપને મદદ કરનારી જોવા મળી છે.…
Gujarat: ગુજરાતની સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરુદ્ધ શપથ લેવામાં આવી રહ્યા છે. દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસના ભાગરૂપે ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ અને ખાનગી એકમોમાં કર્મચારીઓ તથા સહભાગીઓ દ્વારા આતંકવાદ વિરૂદ્ધના શપથ લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ગુજરાતમાં આતંદવાદીઓ પણ આવવા લાગે છે. આતંકવાદ વિરોધી દિવસ 21મે 1991ના દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ગયા હતા. રેલી પહેલા લોકોની શુભેચ્છા સ્વીકારતી વખતે રાજીવ ગાંધી…
Gujarat: પ્રાંતિજમાં ખેતી કરતાં ખેડૂત કલ્પેશ પટેલ રંગબેરંગી ફુલ કોબી શાક ઉગાડવા માટે વિશ્વની કંપનીઓ અને ગુજરાતના ખેડૂતોમાં જાણીતા છે. કંપનીઓ બાયો-ફોર્ટિફાઇડ જાતોની ખેતી કરીને નવીનતા રજૂ કરી છે. પોતાના ખેતરમાં વિવિધ દેશોમાં સંશોધન કરેલા બિયારણોના પ્રયોગ તેના ખેતરમાં કરે છે. તેમણે નવા જ પ્રકારની જાંબલી, આછો જાંબલી અને કેસરી રંગના ફ્લાવર કોબી ઉગાડી બતાવી હતી. તેમનું ખેતર વિશ્વની ઘણી કંપનીઓ માટે પ્રયોગશાળા છે. ગુજરાતના ખેડૂતોને નવી રીત શિખવવા માટે તેઓ પ્રેરણા પુરી પાડી રહ્યાં છે. તેમના ખેતરમાં 10 જાતની ફુલ કોબીના અખતરો એક વૈશ્વિક કંપની દ્વારા એકી સાથે થયો છે. તેઓ ગુજરાત, ભારત અને વિશ્વની 17 કંપનીઓ સાથે ફિલ્ડ…