Gujarat: મોદી મોજુ ક્યાંય નથી, હવેની ચૂંટણી બેલેટથી નહીં થાય. મોદીએ ગુજરાતમાં પ્રચાર સભાઓ કરી ત્યારે જોયું કે આ વખતે પ્રજા ભારે નારાજ છે. ક્યાંયથી ભાજપ તરફી મોઝુ નથી. પ્રજા હવે ભાજપને ઈચ્છતી નથી. આ વાત સાફ જોઈ ત્યારે તેમણે ભેંસ, રામ મંદિર, ધર્મ, કોંગ્રેસની ટીકા જેવા મુદ્દાઓ આગળ કરીને જૂઠનો સહારો લઈને પ્રચાર કરવાની કુનીતિ અપનાવવી પડી હતી. બીજા પક્ષના નેતાઓને ખરીદીને પોતાના પક્ષમાં લાવવા પડે છે. કૃત્રિમ વેવ બતાવવા જાહેરાતો આપવામાં આવી રહી છે. રામના નામે કે ધર્મના નામે મત માંગવામાં આવી રહ્યાં છે. ચારેબાજુ ચૂંટણી પંચની આચારસંહિતા અને બંધારણની જોગવાઈઓનો ભંગ મોદી કરાવી રહ્યાં છે. અંબાજીની દર્શન…
કવિ: દિલીપ પટેલ
Lok Sabha Elections: ગત વર્ષમાં વડાપ્રધાન મોદીએ દેશના અલગ-અલગ રાજ્યોની 162 મુલાકાત લીધી, પરંતુ મણિપુરની મુલાકાત લીધી ન હતી. ગુજરાતમાં 24 વખત આંટાફેરા કરી ગયા છે. પણ સળગતા મણિપુરની મુલાકાત લીધી નથી. ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 વિદેશ પ્રવાસો પણ કર્યા છે. મે 2023 થી એપ્રિલ 2024 ની વચ્ચે, તેમણે રાજસ્થાનની સૌથી વધુ બે ડઝન મુલાકાત લીધી અને 22 વખત મધ્યપ્રદેશની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં તેઓ 24 વખત આવીને ગયા છે. મોદી ગુજરાતમાં સભાઓ ગજવીને ગયા પણ તેઓએ ક્યારેય મણિપુરની હિંસા અંગે એક શબ્દ કહ્યો નથી. તેઓ પોતાના આ સૌથી…
Gujarat: ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર્ષે ક્ષય રોગ (ટીબી)ના લગભગ 25,50,000 કેસ નોંધાયા હતા, જે 60ના દાયકામાં ટીબી નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત પછી સૌથી વધુ છે. છેલ્લા નવ વર્ષમાં ટીબીના કેસોમાં 64%નો વધારો થયો છે. કોરોના રસીના કારણે લોકોના હ્રદય બંધ પડી જતાં ગુજરાતમાં 1 લાખ લોકોના મોતની આશંકા છે. ત્યારે ટીબી દિવસે એક વાત સામે આવી છે કે, કોરોના વાયરસની સાથે ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા વધી છે. ગુજરાતમાં એક વર્ષમાં 5700થી વધુ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ…
Gujarat: ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોદીએ ત્રીજી વખતની સરકારમાં તેઓ ખેડૂતો અને ખેતીને આગળ લઈ જવાની વાતો દરેક સભામાં કરી રહ્યાં છે. તો સવાલ એ આવે છે કે 10 વર્ષમાં ખેતી માટે શું કર્યું. 2014માં સ્વામિનાથનની ભલામણો ખેડૂતો માટે સ્વિકારીને તેના કલ્યણની ગેરંટી આપી હતી. પણ સત્તામાં આવતાની સાથે જ છ મહિના બાદ જ ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવી શક્ય નથી. મોદી ગુજરાતમાં છે ત્યારે ખેડૂતો તેના ઉમેદવારોને પ્રશ્નો પૂછી રહ્યાં છે. મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે. તો પછી મોદી રાજમાં 10 વર્ષમાં 1 લાખ 74 હજાર ખેડૂતોએ શા માટે…
PM Modi: નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલાં પ્રવાસ પતાવીને બંગાળ ગયા છે. તેઓ ચૂંટણીમાં મુસ્લિમોને ભારતના ઘુસણખોર કહી રહ્યાં છે. કોંગ્રેસને મુસ્લિમ લીગ કહી રહ્યાં છે. ત્યારે હમણાં ઘણાં કાયદાઓ એવા બન્યા છે જેમાં બંધારણના સર્વધર્મનો ભંગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સભામાં મુસલમાન, પાકિસ્તાન અને મુસ્લિમ લીગનો ઉલ્લેખ કરીને ટર પેદા કરી રહ્યાં છે. તેનો લાભ મત મેળવવા કરી રહ્યાં છે. તેમની વાત એટલા માટે ગંભીર છે કે તેઓ બંધારણ બદલવામાં નહીં આવે એવી ક્યાંય વાત કરતા નથી. માત્ર અનામત માટે બંધારણ નહીં બદલાય એવું કહી રહ્યાં છે. અનેક કાયદાઓ દ્વારા ભારતમાં હવે આમેય બંધારણનો હેતુ મારી નંખ્યા છો.…
Gujarat: ટ્વીટર હેંડલ પર 2019માં હું ચોકીદાર એવું સૂત્ર ભાજપના કરોડો કાર્યકરોએ મૂક્યું હતું. ચોકીદાર ચોર મટીને સેક્સી ચોકીદાર સૂત્ર બની શકે તેમ છે. હવે X પર મોદીનો પરિવાર સૂત્ર મૂકાયું છે ત્યારે મોદીના આ કહેવાતા રાજકીય પરીવાર દ્વારા 2800 મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોવાના વિડિયો બહાર આવ્યા છે. ગુજરાત ભાજપના અનેક નેતાઓના આવા કુકર્મો અને વિડિયો બહાર આવ્યા છે જે કર્ણાટકના નેતા કરતાં પણ મોટા સેક્સ કાંડ માનવામાં આવે છે. કચ્છ અને ડિસામાં તો રીતસર નેતાઓના સેક્સની વિડિયો બનાવવાના છૂપા સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા. કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષ જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાના 2800 મહિલાઓ સાથે ‘અશ્લીલ વીડિયો’ની તપાસ માટે…
Elon Musk: ટેસ્લાના CEO એલોન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક ચૂંટણી સમયે 21-22 એપ્રિલ 2024માં બે દિવસ માટે ભારત આવવાના હતા. 20 એપ્રિલે મસ્કની મુલાકાત મુલતવી રાખવાની માહિતી મળી હતી. ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની ચર્ચા કરવાની પણ યોજના હતી. પણ મોદીને છોડીને તેઓ ચીન પહોંચી ગયા હતા. જ્યાં ટેસ્લાનો વીશ્વનો સૌથી મોટો પ્લાંટ છે. ભારતના વડા પ્રધાન વિશ્વના સૌથી મોટા ધનપતિને મળવા માંગતા હતા જ્યારે ચીનમાં મસ્ક એક સામાન્ય અધિકારીની સાથે મુલાકાત કરી હતી.મોદી મસ્કને મળીને ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા હતા ટેસ્લાના CEO મસ્કએ ભારતની મુલાકાત કેમ મુલતવી રાખી છે તેનું કારણ ત્યારે બહાર આવ્યું ન હતું.…
Gujarat: બહુમતિવાદી રાષ્ટ્રવાદ માટે નફરત ફેલાવવીને લોકોને ઉશ્કેરીને ચૂંટણી ક્ષેત્ર પર પકડ જમાવવા માટે વિશ્વમાં રાજકાણ ખેલાતું રહ્યું છે. જેમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 1985થી સૌથી વધારે એક ધર્મને નફરત કરાવીને બીજા ધર્મના ઉમેદવારોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. 40 વર્ષથી નફરતના બીજ વૃક્ષ બનીને ભાજપને સત્તાના ફળ આપતાં રહ્યાં છે. પહેલાં શહેર, જિલલા, તાલુકાની સરકારો પર સત્તા મેળવી હતી. 1991થી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલ અપનાવીને મતો મેળવવા ગંદી રાજરમતમવામાં આવી રહી છે. સત્તાને ટકાવવા અને વધારવા માટે સાંપ્રદાયિક અને વિભાજનકારી પ્રચાર મુખ્ય મુદ્દો આ ચૂંટણીમાં પણ છે. હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણ પરનું ગુજરાત…
Lok Sabha Election: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મતદાન ઘટ્યું હોવાથી એનડીએની ઉંઘ ઉડી ગઈ છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દરેક રેલીમાં 400 પારના નારા લગાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાનનું વલણ ઓછું જોવા મળી રહ્યું છે. 13 રાજ્યોની 89 લોકસભા સીટો પર 60%ની નજીક મતદાન થયું હતું. જેમાં થોડો આખરી ફેરફાર થવાની શક્યતા છે. 2019માં થયેલા 70.09% મતદાન કરતાં ઘણું ઓછું હતું. ત્રિપુરા, મણિપુર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં લોકસભા માટે ઐતિહાસિક મહત્તમ 64.51 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે ભાજપની સરકાર બીજી વખત બની હતી. મતદારો ગુજરાતમાં…
Maharashtra: લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં હિંદુ વાદી બે પક્ષોની 3 સરકારે 21 ખાંડ મિલોને લોનની બાહેંધરી આપી હતી. જેમ ગુજરાતમાં અદાણી, અંબાણી, તેલ મિલો, કાપડ મિલો રાજકારણ પર પ્રભાવ ધરાવે છે તેમ મહારાષ્ટ્રમાં ખાંડની મિલો કે કારખાના ભારે પ્રભુત્વ ધરાવે છે અને હાર જિત માટે આ મિલો રાજકાણ રમે છે. મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 16 માર્ચે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ થવાના માર્ચની શરૂઆતમાં 21 સહકારી ખાંડ મિલો માટે ગેરન્ટર બનવા સંમતી આપી હતી. 21માંથી 15 મિલોની માલિકી ભાજપ અને શિવસેના નેતાઓની છે. બે એવા નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે જેઓ એકનાથ…