New research: નવા પુસ્તક ‘ધ રમ્બલિંગ અર્થ – ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન અર્થક્વેક્સ’ પર જાણીતા સિસ્મોલોજીસ્ટ ડૉ. સી.પી. રાજેન્દ્રને લખ્યું છે. જેમાં ગુજરાતનો ઉલ્લેખ હિમાલય, પ્રશાંત મહાસાગર બાદ ગુજરાત પ્રદેશ ધરતીકંપ માટે જોખમી હોવાનું સંશોધન જાહેર કર્યું છે. આ માટે તેમાં કચ્છમાં આવેલા 1819 અને 2001ના ધરતીકંપનો ઊંડો અભ્યાસ કરાયો છે. 200 વર્ષ પહેલાં કચ્છમાં આવેલા વિનાશક ધરતીકંપનું આધુનિક સાધનો દ્વારા પહેલી વખત ઊંડો અભ્યાસ કરાયો છે. 66 ફોલ્ટ લાઈન જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ દસ્તાવેજીકરણ કર્યું છે કે 66 સક્રિય ફોલ્ટ લાઈનો છે. જે તમામ ભૂકંપ પેદા કરી શકે છે. જેમાં ગુજરાત એક છે. હિમાલય, ઉત્તરપૂર્વ ભારત, ગુજરાત અને આંદામાન…
કવિ: દિલીપ પટેલ
Gujarat: નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતું તેમને વળતર આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના નેતાઓના ડ્રાઈવર, પટાવળા, અંગત મદદનીશ અને જમાઈનો સમાવેશ થાય છે. તેમના કુટુંબના લોકોનો સમાવેશ થાય છે. સાબરમતી આશ્રમ માટે 1246 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા આર્કીટેકને પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ લાગવગથી આપી દેવામાં આવ્યું છે. કૌભાંડની શરૂઆત…
Gujarat: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝાઇન અને અમલમાં મુકાયેલો 5 એકરનો થીમ પાર્ક છે. સહી પોષણ, દેશ રોશનની થીમ પર બનેલો વડા પ્રધાન નરેદ્ર મોદીનો પ્રોજેક્ટ બનાવાયો તેમાં કૌભાંડ થતાં ગુજરાત ભરમાં તેની ચર્ચા થઈ રહી છે. તે અંગે વન વિભાગ અને સચિવની બેઠક 17 મે 2024માં થઈ હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અને કેવડિયામાં સરદાર સરોવર બંધ પાસે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં કૌભાંડ થયું છે. બાળકો માટે રૂ.125 તથા વયસ્ક વ્યક્તિ માટે રૂ.200 ટિકિટનો દર રાખવામાં આવ્યો હતો. બહુ ઓછા મુલાકાતી ત્યાં જાય છે. ન્યુટ્રીશિયન પાર્ક એટલા માટે…
ગુજરાતી કોમેડિયનની કોપી કરીને સંપતિ મેળવવની શરૂઆત કરી Technology: યુટ્યુબ પર વિડિયો મૂકીને રૂ. 200 કરોડનો માલિક બનેલા બિહારના અરમાન ગુજરાતી કોમેડિ વિડિયો કોપી કરતાં પકડાયો અને તેને ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. તેને પ્રેરણા આપનારા ગુજરાતી કોમેડિયો છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે વિડિયો હાસ્ય – કોમેડીના જોવાય છે. વસતી પ્રમાણે ગુજરાતમાં હાસ્યને લગતાં વિડિયો સૌથી વધારે જોવાય છે. તેમાં રીલ વધારે જોવામાં આવી રહી છે. ગુજરાતના અનેક યુટ્યુબર લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. નોકરી માટેનું નવો વ્યવસાય ખુલ્લો થયો છે. અરમાન મલિક યુટ્યુબ ચેનલ દ્વારા રૂ. 200 કરોડની આસપાસ માલિક બની ગયો હોવાની જાહેરાત ગઈ કાલે થઈ…
Gujarat: રાજકીય પક્ષોની આઈટી ગેંગ દ્વારા નેટનો વ્યવસ્થિત રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમકીઓ આપવામાં આવી રહી છે અને જો લોકો તેમની મરજી મુજબ ન લખે તો રાજકીય સમર્થકો વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર બદનક્ષીનો ખેલ શરૂ કરી દે છે. આવું ગુજરાતની ચૂંટણીમાં થયું હતું. ભગવાં પક્ષની સોશિયલ મિડિયા માટે ભાડે રાખેલી ગેંગો દ્વારા લોકોને ટ્રોલ કરાય છે અને તેના અંગે ખરાબ ભાષા લખાય છે. ગંદી ગાળોની તેઓ સંસકૃત્તિ ઊભી કરી દીધી છે. ભગવા ગેગને ટ્વિટર અથવા એકસ સહકાર આપતું નથી. તેમના વિરોધની પોસ્ટ તે દવાબી દેતું નથી કે વાયરલ ન થાય તેવી ટેકનોલોજી વાપરતું નથી. તેથી પોતાને ગમતી…
Gujarat: ગુજરાત સરકારને વિભાગે ઈન્ટરનેટ અંગે આજે વિગતો જાહેર કરી છે. ભારતમાં 82 કરોડ અને ગુજરાતમાં 5.18 કરોડ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે ઈન્ટરનેટ બંધ થવાના કેસ વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં વધુ છે. ભારતમાં 3 રાજ્યો પૈકી એક ગુજરાત છે, જ્યાં ઈન્ટરનેટ બંધ કરાવવામાં સરકાર આગળ છે. 2024માં મોદી સરકારે લદાખમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને કલમ 144 લાગુ કરી હતી. મોદીના ગુજરાતમાં વારંવાર ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. એ જ રીતે 144મી કલમ દ્વારા લોકોના વિચારો પણ બંધ કરી દેવામાં આવે છે. મોદી સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ. 25 ફેબ્રુઆરી 2024માં ખેડૂત આંદોલનમાં હરિયાણાના 7 જિલ્લામાં…
Gujarat: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે પાંચ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ચારથી અનેક વખત ચીનની મુલાકાત લીધી હતી. તેઓ વડાપ્રધાન બન્યા પછી 20 સૈનિકો ડોકલામામાં સહિદ થયા. ચીને 4 હજાર ચોરસ કિલો મીટરનો ભારતનો પ્રદેશ પડાવી લીધો છે. છતાં મોદી ચીન સાથે વેપારી સંબંધો વધારી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના પરિણામે ચીનનો સસ્તો માલ ભારતમાં ડમ્પ થશે. જેમાં ગુજરાતને સૌથી મોટું નુકસાન થવાનું છે. છતાં કેન્દ્રની ડરપોક મોદી સરકાર ચીન સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી. ચીન સાથે ભારતનું વધતું વેપાર અસંતુલન ઊભું થયું છે. ચીન દેશમાંથી વધુ માલ ખરીદીએ છીએ જ્યારે તેને…
BJP: ચૂંટણી લડવા માટે પક્ષ બદલીને નેતાઓને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો 25 ટકા પક્ષપલટુ છે. ગુજરાતમાં પણ ભાજપે પક્ષપલટુઓને ઉમેદવારો બનાવી દીધા છે. ભારતીય રાજકારણમાં તે અસામાન્ય છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે ચોથા ભાગ અર્થાત 25 ટકા ટીકીટ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને આપી છે. ભાજપના 435 માંથી 106 ઉમેદવારો એવા છે કે જે છેલ્લા 10 વર્ષ દરમ્યાન અન્ય રાજકીય પક્ષમાંથી ભાજપમાં જોડાયા હતા તેનાથી પણ મહત્વની વાત એ છે કે 106 પૈકીનાં 90 ઉમેદવારો તો છેલ્લા પાંચ વર્ષમાં જ ભાજપમાં સામેલ થયા હતા. જેમાં ગુજરાતના 3 ઉમેદવારો છે. વિધાનસભાના ગુજરાતના 5 ઉમેદવારો છે. જામનગરના ભાજપના ઉમેદવાર પુનમ માડમ મૂળ કોંગ્રેસ કુળના…
Gujarat: ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. જેમાં 20 લાખ લોકો જોડાય તેમ છે. 20 લાખમાંથી ગુજરાતના 1.80થી 2 લાખ યાત્રાળુ હશે. તે સમયે અહીં પુજારીઓ સરકારની નીતિ સામે હડતાલ પર ઉતર્યા છે તેથી યાત્રા જોખમમાં મૂકાઈ છે. અહીં પૂરમાં હજારો લોકોના મોત બાદ મંદિર પર ધાર્મિક વિવાદો ઊભા થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વીઆઈપી મુલાકાત લીધી બાદ વિવાદો વધ્યા છે. જેમાં VIP લોકોની ઘુસણખોરી સામે ભાજપ સરકાર સામે વિરોધ થયો છે. ગુજરાત સરકારને પણ એક પત્ર ઉત્તરાખંડ સરકારે લખ્યો છે કે ગુજરાતથી વીઆઈપી મોકલવામાં ન આવે. મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ…
Gujarat: દિલીપ સંઘાણી સામે ઈફકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકતો પત્ર જાહેર થયો છે. આ અગાઉ તેઓ મોદીની સરકારમાં પ્રધાન હતા ત્યારે તેમની સામે માછલા પકડવા માટે કૌભાંડના આરોપો હતા. ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કર્યા હતા. તે કોઈ નહીં પણ દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી સામે હતા. સંઘાણી કૃષિ પ્રધાન હતા તેના નાયબ પ્રધાન સોલંકી હતા. 2019ની લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલતે ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું. અગાઉ ગુનાની સુનાવણી દરમિયાન…