રાજ્યમાં દક્ષિણ ગુજરાત, જૂનાગઢ અને હવે કચ્છ વિસ્તારમાં સેંકડો પક્ષીઓ મોત ને ભેટી રહયા છે. જોકે, કાગડાઓ ના વધુ મોત થયા છે. બર્ડફ્લૂ માત્ર ની અસર પક્ષીઓ માં જોવા મળી રહી છે તો અમુક કકડતી ઠંડી માં પણ મરતા હોવાની જાણકારો શકયતા વ્યક્ત કરી રહ્યા છે માત્ર ગતરોજ રાજ્યમાં કુલ 130 પક્ષીના મોત થયાં છે, માંગરોળ હાઈવે પરથી 70 કાગડા, જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં મોત થયાં હતાં. તેવી જ રીતે રાજપીપળામાં 6 કાગડા અને અંજાર તાલુકાના ભીમાસર ગામમાં એક કૂવામાંથી 45 જેટલા રણકાગડા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. અહીં ઊડતા કાગડા નીચે પડી…
કવિ: Halima shaikh
એક અત્યંત વાસનામય અને સેક્સ માણવા માં ધરાય નહિ તેવી મહિલાએ સંતાનો હોવાછતાં બહાર ના યુવાન સાથે લફડુ કરી અને તેને ખુરશી સાથે બાંધીને સેક્સ માણવાનો આંનદ ભારે પડ્યો હતો. મહારાષ્ટ્રમાં નાગપુરમાં વાસનાભુખી એક મહિલા એ પોતાની વાસના સંતોસવા એક 30 વર્ષના યુવક ને હોટલ માં બોલાવી તેની સાથે સેક્સ માણતા પહેલા યુવક મેં દોરી વડે ખુરસીએ બાંધી દઇ વિકૃત સેક્સ માણ્યો હતો પણ સેક્સ નો આવેગ પત્યા પછી તે બાથરૂમ માં જઈ પાછી ફરી તો જોયું તો ખુરશી આડી પડી ગઇ હતી અને યુવક ના ગળા માં દોરી ફસાઈ જતા શ્વાસ રુંધાઇ જવાથી યુવકનું મોત થઈ ગયું હતું. મૃતક…
વલસાડ માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે,રાજ્યમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ને ઉભા રાખી ચૂંટણી જંગ માં જંપલાવશે અને તે માટે ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં ધરમપુર તાલુકા માં ઢોલ ડુંગરી ના દિવ્યેશ ઝવેરભાઈ પટેલ,જિલ્લા પંચાયત માં વાંકલ ના ધીરુભાઇ ગુલાબ ભાઈ પટેલ,ધરમપુર તાલુકા ના બામટી ના છાયાબેન સુરેશભાઇ પટેલ,જિલ્લા પંચાયત કરચોણ જ્યેન્દ્ર લક્ષ્મણ ભાઈ ગાવીત,જિલ્લા પંચાયત નાનાપોન્ડા માટે રાજેશ લક્ષ્મણ ભાઈ રાઉત જિલ્લા પંચાયત લવાછા ના પ્રેમીલા બેન દિલીપ ભાઈ પટેલ અને…
કોંગી અગ્રણી અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું અવસાન થતાં તેઓ એ ઠેરઠેર થી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકામાં હોઈ તેઓ આવતીકાલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફર્યા બાદ રવિવારે બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતાઓ પણ આવતીકાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે તેવી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર…
વડોદરા માં પારુલ યુનિવર્સિટીની પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લાં એક વર્ષથી આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર પારૂલ યુનિવર્સિટીના ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજોત ત્રિવેદી એ કારમાં અને દિલ્હીમાં સેમિનાર વખતે જવાનું થતા બેભાન બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. વાઘોડિયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ માં જણાવ્યા પ્રમાણે ફરજ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને સંપર્ક માં આવતા ડો. નવજ્યોત ત્રિવેદી મહિલા આસિ. પ્રોફેસર પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. આ સાથે નોકરીમાંથી છૂટી કરી દેવાની ધમકીઓ આપી હતી. નવજોત ત્રિવેદીએ કારમાં તેમજ ગત વર્ષે યુનિ.માંથી વિદ્યાર્થીઓ…
રાજ્ય માં સ્વ.માધવસિંહ સોલંકી ના રાજકીય શોક ના સન્માન માં ભાજપ દ્વારા તમામ કાર્યક્રમો રદ ની જાહેરાત વચ્ચે રાજકોટમાં ભાજપ નો કાર્યક્રમ યોજાતા લોકો માં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા ભાજપ ની રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક તો જાહેર કરી દીધો અને કાર્યક્રમો રદ કરવાની વાતો તો થઇ પણ રાજકોટમાં ભાજપ નો કિસાન સૂર્યોદય યોજના હેઠળ કાર્યક્રમ યોજાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. વિગતો મુજબ કિસાન સૂર્યોદય યોજના હેઠળ આજે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આજથી રાજકોટના 32 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો…
હાલ માં ચાલી રહેલા લવ જેહાદ ના કાયદા ની વાતો વચ્ચે વડોદરા શહેરના વિધર્મી યુવાને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ પોતે હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો, વિધર્મી યુવાને જિલ્લા મેજીસ્ટ્રેટ-કલેક્ટર પાસે હિન્દુ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. જે અરજી જિલ્લા મેજિસ્ટ્રેટે માન્ય રાખી હિન્દુ ધર્મ અપનાવવા મંજૂરી આપી હતી.વિગતો મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સોહેલ મલેક(નામ બદલ્યું છે)ને વડોદરાના ન્યાયમંદિર વિસ્તારમાં રહેતી હર્ષા (નામ બદલ્યું છે) નામની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ચાર-પાંચ વર્ષ સુધી ચાલેલા પ્રેમ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 2016માં પરિવારજનોની મરજીથી હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યાં હતા. ચાર વર્ષના…
રાજકોટ ના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિના થી જોવા મળતા સિંહો રાજકોટ શહેર હદ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા અને ગત મોડી રાતે આજી ડેમ પાસે ગાયનું મારણ કરતા લોકો ધ્રૂજી ગયા છે.છેલ્લા એક મહિના થી સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. હવે રાજકોટ શહેર હદ વિસ્તારમાં સિંહો જોવા મળતા દહેશત ઉભી થઇ છે. ગત રાત્રીના રાજકોટ શહેરની હદ સુધી આવી સિંહોએ આજી ડેમ પાસે કાળુભાઈ બીજલભાઈ મુંધવાની માલિકી ની ગાયનું મારણ કર્યું હતું. મારણ કરી સિંહો વીડી વિસ્તારમાં પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ તેના…
દક્ષિણ ગુજરાત ના બારડોલી-વાલોડમાંથી વધુ 40 કાગડા અને 2 બગલા ના ભેદી મોત થતા તંત્ર માં દોડધામ મચી ગઇ છે,રાજ્યમાં બર્ડફ્લુની શકયતા વચ્ચે સુરત અને તાપી જિલ્લામાં કાગડાના ટપોટપ મોતનો સિલસિલો યથાવત રહેતા તંત્ર માં દોડધામ મચી છે. સુરત જિલ્લાના બારડોલીમાં પઠાણ કબ્રસ્તાન માંથી 17 મૃત કાગડા, તાપી જિલ્લાના વાલોડમાં 23 કાગડા અને 2 બગલા મૃત હાલતમાં મળી આવ્યા છે. નોંધનીય છે કે બુધવારે પણ મઢી ખાતેથી ચાર મૃત કાગડા મળી આવ્યા હતા.તમામ કાગડાઓ પૈકીના 6 મૃત કાગડાને પરિક્ષણ માટે ભોપાલ મોકલી અપાયા છે. તંત્ર દ્વારા અહીં ના પોલ્ટ્રી ફાર્મનો સરવે ની કામગીરી હાથ ધરાઈ છે. પલસાણામાં 8 માંગરોળમાં 15…
દમણ માં મિત્રો સાથે ફરવા ગયેલા વલસાડ ના યુવાન ની એક્ટિવા ને અકસ્માત નડતા કરૂણ મોત થયું હતું દમણ માં મિત્રો સાથે ગયેલા વલસાડ ના યુવક ના મોપેડ ને કલસર ગામ નજીક કોસ્ટલ હાઇવે પર વિજપોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત નડતા ગંભીર ઈજાગ્રસ્ત બનેલા વલસાડના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વલસાડ દાડિયા ફળિયા ખાતે રહેતો કેન્વિટ દલસુખભાઈ ટંડેલ પોતાના મિત્રો સાથે દમણ ફરવા માટે ગયો હતો અને જ્યાંથી લગભગ રાત્રીના અગિયારેક વાગ્યે વલસાડ પરત ફરતા સમયે એક્ટિવા મોપેડ નંબર GJ15BR2102 કલસરગામની હદમાં કોસ્ટલ હાઇવે ઉમરસાડી રોડ પર એક્ટિવા રોંગ સાઈડે ધસી જઈ વિજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જે…