કવિ: Halima shaikh

ગુજરાત માં બળાત્કાર ની ઘટનાઓ જાણે રોજ ની થઈ પડી હોય તેમ હવસખોરો ખુલ્લેઆમ બળાત્કાર ની ઘટના ને અંજામ આપી રહ્યા છે અને કડક કાયદા ના અભાવે બિન્દાસ બની ગયા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા ઇસમે સગીરના જન્મદિને ગિફ્ટ આપવા બોલાવી એકાંત જગ્યા એ ભગાડી જઈ ગોંધી રાખી વારંવાર સાત વખત શેતાન ની જેમ તૂટી પડી પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બનતા ભારે હાહાકાર મચ્યો છે અને પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ સગીરાના જન્મદિવસે ગીફ્ટ આપવના બહાને સગીરાને બોલાવી હતી અને ત્યાંથી સગીરાને ભગાડી જઈ 7 વખત રેપ કરી માસૂમ…

Read More

અમેરિકામાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. જેઓ ને ભારત ના વડાપ્રધાન મોદીએ બાઈડનને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે અભિનંદન પાઠવ્યા છે. બાઈડનને અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ વોટ મળી ગયા છે. આજથી પહેલાં કોઈ પણ રાષ્ટ્રપતિને આટલા વધુ વોટ નથી મળ્યા. એરિઝોનામાં બાઈડનની પાસે 20,000થી વધુ વોટની સરસાઈ છે. જ્યોર્જિયામાં તેઓ 7 હજારથી વધુ વોટથી આગળ છે. જો કે હજુ 4 રાજ્યોમાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. તો નોર્થ કેરોલિના અને અલાસ્કામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે. બાઈડનની પાસે 279 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જરૂરી છે, અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં…

Read More

અમેરિકા માં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી હવે બાઈડન રાષ્ટ્રપતિ અને કમાલ હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે જેમાં કમલા હેરિસ ભારતવંશીય નાતો ધરાવે છે. આ ચૂંટણી જીત્યાં બાદ તેઓએ એક નહીં પરંતુ 3 નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે દરમ્યાન આ વાત ની નોંધ લઈ ભારત ના વડાપ્રધાન મોદીએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહયું કે મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ અને સહયોગથી ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે. આમ અમેરિકા ના મહત્વ ના હોદ્દા ઉપર ભારતીય…

Read More

સુરત માં આવેલી જર્જરિત ઇમારતો ભયજનક બની રહી છે અને સામાન્ય ભૂકંપ આવે તો પણ તે તૂટી જાય તેવી સ્થિતી છે ગતરોજ આવેલા ભુકંપ માં ઘોડદોડ રોડ વિસ્તારમાં રામચોક સ્થિત જર્જરીત એપાર્ટમેન્ટના છજ્જાનો ભાગ તૂટી પડ્યા ની ઘટના પ્રકાશ માં આવી છે. ભૂકંપના આંચકા બાદ છજ્જાનો ભાગ તૂટી પડતાં લોકો ફ્લેટમાંથી નીચે ઉતરી આવ્યા હતાં . જો કે છજ્જાનો ભાગ તૂટ્યાની દુર્ઘટનામાં કોઈ ઈજા જાન હાનિ થઈ ન હતી પણ ભવિષ્યમાં ખતરો ઉભો થયો છે. રામચોક સ્થિત અમૃતધારા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી પાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોય છે. આ એપાર્ટમેન્ટને રિપેર કરવાની નોટિસ આપવામાં આવી…

Read More

કોરોના માં લદાયેલા પ્રતિબંધ હવે હળવા થઈ રહ્યા છે અને હાલ માં લગ્નો ની મોસમ આવી રહી છે ત્યારે સરકારે લગ્નમાં 200 લોકોની પરમિશન આપ્યા બાદ હવે લગ્નમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો કરવા છૂટ આપી છે. સરકારની એસઓપીમાં જણાવવામાં આવ્યું છે કે, ‘કોરોના ગાઈડ લાઈનનો અમલ કરીને આ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે ‘લગ્નગીત, સંગીત સંધ્યા અને ઓરકેસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી છે.’ લગ્નમાં આ નિયમોનું કરવું પડશે પાલન લગ્નમાં 200 લોકોની પરમિશન માટે રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 6 ફૂટ ના સોસિયલ ડિસ્ટનિંગ સાથે ફિઝિકલ ડિસ્ટન્ટ અને…

Read More

આખરે સુરત ને મેટ્રો માટે ની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે અને આ માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ફાયનાન્સિયલ બીડ ખુલ્યા બાદ ઝડપથી કામ શરૂ થનાર હોવાનું સબંધિત સૂત્રો એ જણાવ્યું હતું. વિગતો મુજબ મેટ્રો માટે ટેન્ડર સ્ક્રૂટિની શરૂ, મેટ્રો રેલની એસએમસી સાથે મીટિંગ મળી હતી. ડિસેમ્બરના બીજા વિકમાં મેટ્રોનું ખાતમુહૂર્ત કર્યા બાદ કામગીરી શરૂ કરી દેવાશે. મેટ્રોનું કામ વહેલી તકે શરૂ થાય તે માટેની ચર્ચા કરવા મેટ્રો રેલ કોર્પેરેશનના અધિકારી અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં નક્કી થયા મુજબ સુરત ના ડ્રિમસિટીથી લઈને કાદરશાની નાળ સુધી પ્રથમ કોરીડોર બનશે અને તેની કામગીરી શરૂ કરવામાં…

Read More

દક્ષિણ ગુજરાત ના સુરત થી વલસાડ વિસ્તારમાં ભુકંપ ના આંચકા આવતા લોકો ઘર ની બહાર નીકળી આવ્યા હોવાના અહેવાલ છે. હાલ દિવાળી ની ખરીદી કરવા માટે લોકો ની ભીડ બજારો માં જામી છે ત્યારે ભૂકંપ ના આચકા આવતા ગભરાટ ફેલાયો હતો દક્ષિણ ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકા બપોરે 3.40ના સુમારે અનુભવાયા હતા. ભુકંપ ની તીવ્રતા 4.3 રિક્ટર સ્કેલની હોવાનું જાણવા મળ્યું છે.દક્ષિણ ગુજરાતમાં આવેલા આ ભુકંપ ને લઈ લોકો માં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે અને ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચથી ભૂકંપનું કેન્દ્ર…

Read More

દેશભરમાં કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે હાલ માં દિવાળીમાં ફટાકડા ફોડવા પર દિલ્હી સહિત કેટલાક રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGT એ નોટીસ પાઠવી ગુજરાત ને પોતાનો અભિપ્રાય આપવા જણાવતા હવે ગુજરાતમાં ફટાકડા ફોડવા મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશનું કરાશે પાલન જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરને નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય…

Read More

સુરત ના હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ લોકાર્પણ કરનાર છે ત્યારે દિવાળી પર્વ હોવાથી રો-પેક્સ ફેરી ના ઓનલાઈન બુકિંગ માં શરૂઆતના 24 કલાકમાં જ 3800 યાત્રી અને 1700 વાહનનું બુકિંગ થયું હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. જેમાં 3800 પેસેન્જર ટિકિટ સહિત 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થયુ છે. જોકે, ઉદઘાટન અગાઉ ગતરોજ રો-પેક્સ ફેરીની યોજાયેલી ટ્રાયલ નિષ્ફળ રહેતા સવાલો ઉઠ્યા હતા. મુસાફરી ચાર કલાકની જગ્યાએ નવ કલાકમાં પૂર્ણ થઇ હતી તેમજ મધદરિયે જહાજના ઇલેક્ટ્રિક સર્કિટમાં ખામી આવવાની સાથે એન્જિનની ઓરિંગમાં પણ લીકેજ થતાં રો-પેક્સ ધીમી પડી ગઈ હતી. રો-પેક્સ ભાવનગરના ઘોઘાથી…

Read More

રાજ્ય માં ભારે ચકચાર જગાવનાર વડોદરા શહેરમાં કિશોરી દુષ્કર્મ કેસના આરોપી પાખંડી સંત પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ પહેલાં તેને માઉથ ફ્રેશનર તરીકે ટેબ્લેટ આપી હતી અને ત્યાર બાદ કિશોરી બેભાન થઈ હતી તેમજ પ્રશાંતે પણ દવાનું સેવન કર્યું હતું. પોલીસ આરોપી પ્રશાંતના રિમાન્ડ મેળવ્યા બાદ તેણે કઈ દવાનું સેવન કર્યું હતું એ અંગે તેની પૂછપરછ કરશે. પ્રશાંત ઉપાધ્યાય પોતે ડોક્ટર હોવાનો દાવો કરતો હતો. ખરેખર તે ડોક્ટર છે કે પછી બીજા કોઈ પાસેથી દવા લાવતો હતો એની પોલીસ તપાસ કરશે. વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે તેની શુક્રવારે ધરપકડ કરી હતી અને આજે…

Read More