દુનિયા હાઈટેક યુગ માં પહોંચી હોવાછતાં હજુપણ ભોળા લોકો ઢોંગી બાવા,ફકીર,ભૂવા,તાંત્રિક વગેરે હવસખોરો ના હાથ માં પોતાના ઘર ની બેન,દીકરીઓ ને સોંપી દઈ ઈજ્જત લૂંટાવી રહ્યા ના કિસ્સાઓ વધી ગયા છે ત્યારે આ માટે સમાજ માં જાગૃતિ આવે તે જરૂરી છે. આવા જ એક બનાવ માં એક મજબુર ભોળા પિતા ની બે માસૂમ પુત્રીઓ ની વિધિ કરવાના બહાને બે ઠગ ભગતો એ 50 હજાર લઈ બન્ને પુત્રીઓ ઉપર વારંવાર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોકવનારો બનાવ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાત ના ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતી અને તેની સગીર ઉંમરની બેનને તાંત્રિક વિધિ કરવાના બહાને નંદુરબારના…
કવિ: Halima shaikh
દેશ માં બિહાર વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અહીં મતદાન ના અંતિમ તબક્કામાં 15 જિલ્લામાં 78 વિધાનસભા ક્ષેત્રો માં મતદાતાઓ મતદાન કરી રહ્યાં છે. 78 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1204 ઉમેદવાર જંગ માં છે.જેમાં ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષ સહિત 12 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. બધા મતદારોને મારી અપીલ છે કે તેઓ વધુમાં વધુ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ…
ઇસરો દ્વારા આજે પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-01 શ્રીહરિકોટાના સતીશધવન સ્પેશ સેન્ટરથી બપોરે 3.02 કલાકે PSLV-C49થી લોન્ચિંગ થનાર છે સાથેજ 9 આંતરરાષ્ટ્રિય કસ્ટમ સેટેલાઈટ પણ લોન્ચ થશે અગાઉ લોન્ચ પેડથી રોકેટ લોન્ચ માટે 26 કલાકની ગણતરી શરૂ કરાઈ હતી. શ્રીહરિકોટા રોકેટ પોર્ટથી આજે 7 નવેમ્બરે આજે શનિવારે બપોરે 3 વાગે 10 ઉપગ્રહના રોકેટને પ્રક્ષેપિત કરાશે. શનિવારે સાંજે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ PSLV-C49ની ઉડાનની સાથે જ ભારતીય અંતરિક્ષ એજન્સી અત્યાર સુધીમાં કુલ 328 વિદેશી ઉપગ્રહને સશુલ્ક અંતરિક્ષમાં સ્થાપિત કરી લેશે ઈસરો આ વર્ષે આ પહેલું સેટેલાઈટ આજે લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવાની જવાબદારી લેશે. આ…
આજે પુષ્પ નક્ષત્ર હોય બજારોમાં ભીડ ઉમટી પડશે ,શસ્ત્રો માં આ નક્ષત્ર નું મહત્વ હોય ખરીદી માટે ઉત્તમ મનાય છે અને લગ્નસરા તેમજ દિવાળી માટે ખરીદી થશે. પુષ્પ જે તમામ કાર્યોમાં સંકલ્પસિદ્ધ કરનાર છે, પુષ્ય નક્ષત્ર આજે શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરુ થશે અને બીજા દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે ત્રણ શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને…
દેશ અને રાજ્ય માં અગાઉ થી જ બેરોજગારી નો પ્રશ્ન વિકટ હતો એમાંય કોરોના અને લોકડાઉન માં બેકારી વધતા હવે યુવાનો માં નિરાશા ફરી વળી છે અને આવા સમયે બેરોજગારીએ એક યુવકનાવ જીવનનો ભોગ લીધો હોવાની હકીકત સામે આવી છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી ચિરાગ વાઘેલા નામના એન્જિનિયર યુવકે આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળતા તે હતાશ રહેતો હતો અને હતાશામાં ચિરાગે આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા મૃતક ના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. હાલ ની સ્થિતિ એવી છેકે શિક્ષણ એક વેપાર બની ગયું છે અને શાળાઓ માં મોંઘી ફી…
અમદાવાદના પિરાણા ની ફેક્ટરી માં થયેલા બ્લાસ્ટ નો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે આ બધા વચ્ચે પાંચ પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તેઓ હવે વધુ સહાય ની માંગણી કરી રહ્યા છે તેઓ ની માગ છે કે મૃતક પરિવાર ને 20 લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે. અમદાવાદ ની વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો એ આ માંગ ચાલુ કરી એકત્ર થઇ રહ્યા છે. નોંધનીય છે કે 7 પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી લીધો છે આ અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા છે. અમદાવાદના પીરાણામાં બોઈલર બ્લાસ્ટથી લાગેલી આગ મામલે પાંચ પરિવારે હજી સુધી મૃતદેહ સ્વીકાર્યા નથી. તો બીજી…
કોરોના એ મોટી સંખ્યા માં લોકો ને બેકાર બનાવી દીધા છે અને પ્રાઇવેટ સેકટર માં પગાર ઓછા થઈ ગયા છે અને બેરોજગાર નો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે યુવાનો માટે ખુશી ના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક…
આજે CM, ગૃહમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેઆમ રાજ્યમાં ફટાકડા ફોડવા મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે મોટો નિર્ણય લે તેવી શક્યતા છે જોકે વાત એમ પણ છે કે સરકાર ફટાકડા ફોડવાના મૂડ માં જણાઈ રહી છે છતાં પણ બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. વિગતો મુજબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જો કે સૂત્રો નું માનીએ તો ગુજરાત સરકાર ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર…
સમાજ માં ભોળા ભક્તો ની શ્રદ્ધા નો ફાયદો ઉઠાવી પોતાની જાત ને સંત કહેડાવતા હવસખોર ઈસમો પોતાના જ ભક્તો ની જ નાની ઉંમર ની નાદાન પુત્રીઓ બાળાઓ અને યુવતીઓ ને શિકાર બનાવી સેક્સ માણતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે કઈક આવાજ પ્રકરણમાં ગાજેલા વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 5 વર્ષ સુધી કિશોરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત બહાર આવ્યા બાદ પ્રશાંત ની સેવિકા દિશા એ પણ ચોંકાવનારી કબૂલાત કરી છે અને પોતે પણ સંત નો શિકાર બની હોવાનું જણાવતા હાહાકાર મચ્યો છે. પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશા અનેક ખુલાસાઓ કરી રહી છે. જેમાં ધો.10 ની માસૂમ પીડિતાને…
આપણા દેશ ની ખાસિયત છે કે જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે જ ખબર પડે કે આતો ગેરકાયદે ચાલતું હતું તે પહેલાં કોઈ ને ખબર જ ન પડે કે જે ધંધો ચાલી રહ્યો છે તેં કાયદેસર છે કે ગેરકાયદેસર ? અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ થયો અને 12 ના મોત થયા ત્યારે ખબર પડી કે ભાઈ આતો ગેરકાયદે ફેક્ટરી ચાલતી હતી અને તે પણ કેમિકલ ની…..આ પહેલા જીપીસીબી સહિત ના સબંધિત વિભાગ ના ખાતાઓ ના સાહેબો શુ ઊંઘતા હતા ? હવે દુર્ઘટના થઈ એટલે આ મામલે આજે FSLની ટીમ દ્વારા…