છેલ્લા કેટલાય સમય થી દેશ માં બળાત્કારી સંતો ઝડપાઇ રહ્યા છે અને આવા સંતો પોતાના જ ભક્તો ની નાની કુમળી વય ની છોકરીઓ ને ટાર્ગેટ કરી સેક્સ માણતા હોવાના કિસ્સા પ્રકાશ માં આવી રહ્યા છે જે ખુબજ ચિંતા જનક છે.જે સ્થળે ઈશ્વર પામવા જતા ભોળા ભક્તો સાથે જતી બાળાઓ અને યુવતીઓ આવા સેક્સી સંતો ના મન માં આગ લગાવી દે છે અને આ સંતો શિકાર ને તાબે કરવા ખાસ મહિલાઓ એટલે કે શિષ્યાઓ રાખતા હોવાની વાત સામે આવી રહી છે. વડોદરાના બગલામુખી મંદિરના સંત પ્રશાંત ઉપાધ્યાયે તેની સેવામાં રહેલી ધો.10 ની કિશોરી પર વેકેશન વખતે ઘેન ની ગોળીઓ આપી બળાત્કાર…
કવિ: Halima shaikh
આ વખત ની દિવાળી ખાસ રહેવાની છે અને 499 વર્ષ બાદ અતિ દુર્લભ યોગ બની રહેવાનો છે. જ્યોતિષ ની દ્રષ્ટિએ આ યોગ ઉત્તમ મનાય છે. આગામી 14 નવેમ્બરે શનિવારે દિવાળી નો તહેવાર હોવાથી તે તંત્રપૂજા માટે ખાસ બની રહેશે. આ દિવાળીએ ગુરુ ગ્રહ પોતાની જ રાશિ ધન અને શનિ પોતાની રાશિ મકરમાં રહેશે. શુક્ર ગ્રહ કન્યા રાશિમાં નીચનો રહેશે. શાસ્ત્રી દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, દિવાળીએ ત્રણ મોટા ગ્રહોનો આ દુર્લભ યોગ 499 વર્ષ પછી બની રહ્યો છે. 2020 પહેલાં 1521માં ગુરુ, શુક્ર અને શનિનો આ યોગ બન્યો હતો. ત્યારે 9 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ અને શનિ…
ભાજપે 10 કરોડ આપી ધારાસભ્યો ખરીદ્યા હોવા મુદ્દે ભારે ઘમાસાણ મચ્યું છે અને કોંગ્રેસે જાહેર કરેલા કહેવાતા સ્ટિંગ ઓપરેશન મુદ્દે સોમાભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા માં સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી અને વીડિયો માં દેખાતી વ્યક્તિ પોતે નહિ હોવાની વાત કરી આ વીડિયો ની ખરાઈ કરવા માંગ કરી છે ,સોમા પટેલે કહ્યું કે, આ મારુ નહી પરંતુ કોળી સમાજનુ અપમાન છે. મારા નામે જુઠ્ઠાણુ ફેલાવવાનુ કોંગ્રેસ બંધ કરે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો માંડીશ. તો બીજી તરફમોઢવાડીયાએ કહ્યું કે, કોળી સમાજનું અપમાન કોંગ્રેસે નહિ ભાજપે કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વિડિયો…
વલસાડ નજીક ખાનગી બસ ને અકસ્માત વહેલી સવારે અકસ્માત નડતા અફરાતફરી મચી હતી આ ઘટના માં 20 ને ઇજા થઇ છે જેમાં બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ નજીક હાઇવે અમદાવાદથી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ટ્રક અને બસ અને ટ્રક ના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિગતો મુજબ વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા…
રાજ્ય માં અચાનક જ જાણે રાતોરાત કોરોના ગાયબ કરી દેવાનો કારસો ચાલુ કરી દેવામાં આવ્યો હોવાની હકીકતમાં નો અગ્રીમ મીડિયા રિપોર્ટ્સ માં દાવો થતા ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનું શરૂ થયું છે. જનતા ને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે આ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે આ વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો છે. રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે એ વાત જગજાહેર છે અને મોતના આંકડામાં…
ભારત માં કોરોનાને કારણે લોકો ની આર્થિક સ્થિતિ સારી નથી અને બીજી તરફ સરકારની ટેક્સની આવક નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 મહિનામાં 7 લાખ કરોડ રહેવા પામી છે ગયા જે નાણાકીય વર્ષના પહેલા 6 મહિનાની આવક કરતા 21% ઓછી છે. સરકારની કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને GST કલેક્શન એમ તમામ મોરચે આવકમાં મોટો ઘટાડો થતા માર્ચમાં અને મે મહિનામાં પેટ્રોલ ડિઝલની એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરાયા બાદ ફરી એકવાર વધારો કરવા સરકાર વિચારણા કરી રહી છે. માર્ચમાં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર 20 રૂપિયાની એકસાઇઝ ડ્યુટીને વધારીને હાલ 33 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે. આ જ પ્રમાણે માર્ચમાં ડિઝલ…
દેશમાં દિનપ્રતિદિન બળાત્કાર ની ઘટનાઓ વધી છે વિકૃતી વધતી જઇ રહી છે. હાલ માં નાની બાળાઓ,બાળકો,યુવતીઓ ,વૃદ્ધાઓ પણ સલામત નથી રહી ત્યારે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે તે જાણી વાસનામય બનેલા ઈસમો કેટલી નીચ હરકત કરી શકે છે તે ખ્યાલ આવી શકે છે ગુજરાત ના પવિત્ર ધામ ગણાતા દેવભૂમિ દ્વારકા માં જ એક ઇસમે માતા તરીકે પૂજાતી એવી ગાય સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા ઝડપાયો હતો. રાત્રિના અંધકારમાં અહીંના જૂની નગરપાલિકા નજીક આવેલી આદિત્ય હોસ્પિટલની સામે ભરત અશવારે નામનો રિક્ષાચાલક ઈસમ અંધારામાં બેસેલી ગાયને અડપલાં કર્યા હતા. ત્યારબાદ ગાય ઊભી થઈ જતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની…
સુરત થી ભાવનગર જવા માટે ફરી એકવાર તંત્ર સાબધું બન્યું છે અને જોરશોરથી જાહેરાત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરી એકવાર તા.8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો ઓનલાઈન શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. સુરતમાં ધંધાર્થે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થઇ શકશે કારણ કે દિવાળી ઉપર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે જેમાં ભાવનગર તરફ જતા લોકો ને લાંબા ફેરા માંથી મુક્તિ મળી શકે છે. હાલ માં સુરતથી સૌરાષ્ટ્ર…
કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે લોકડાઉન બાદ દેશ માં અનલોક ની ગાઈડલાઈન વચ્ચે ધીરેધીરે ધંધા,રોજગાર શરૂ કરવા તબક્કાવાર છૂટછાટ અપાઈ રહી છે ત્યારે હવે આજથી અનલોક -6 લાગુ થતા વધુ છુટછાટ અપાઈ છે જેમાં દેશ ની રાજધાની દિલ્હી માં પુરી ક્ષમતા સાથે બસો દોડશે,જ્યારે મુંબઈમાં વધુ 610 લોકલ ટ્રેન શરૂ થશે ઉપરાંત વૈષ્ણોદેવી માં 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એટલુંજ નહિ હવે ગોવા માં કેસીનો માણી શકાશે, પર્યટકો માટે નેશનલ પાર્ક ખુલવા મંજૂરી મળી છે જેમાં કાજીરંગા નેશનલ પાર્ક ની એલિફ્રન્ટ સવારી ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ નો ટાઇગર રિઝર્વ પર્યટકો માટે ખોલવા સાથે 314 અને 296 વેસ્ટર્ન…
ગુજરાત માં તા. ત્રીજી એ પેટા ચુંટણીઓ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે આખરી દાવ ખેલી ભાજપે 10 કરોડ આપી કોંગ્રેસ ના ધારાસભ્યો ની સોદાબાજી કરી હોવાનો સીધો આક્ષેપ કરી અમિત ચાવડા અને સી આર પાટીલ સામે પગલાં ભરવાની માંગ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે અને મુખ્યંમંત્રી સહિત સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવા માગ કરી છે. રાજ્ય માં 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના…