કવિ: Halima shaikh

અમદાવાદ થી કેવડિયા સી પ્લેન માંજવા માટે જ્યારે કામ ચાલતું હતું ત્યારે નાના અને મધ્યમ માણસો એવું વિચારતા હતા કે ટિકિટ ઓછી હશે તો બચત કરીને એકવાર વિમાન માં બેસવાની મજા લઈશું પણ હવે ટિકિટ ના દર નક્કી થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ ની રૂ. 4800 ટિકિટ નક્કી થતા સામાન્ય માણસ ને માત્ર નજારો જ જોવાનો વારો આવશે. નોંધનીય છે કે કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રિજનલ કનેક્ટવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની…

Read More

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને માજી સાંસદ મહેશ કુમારનું આજે 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું હતું. તેઓ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. છેલ્લા ઘણાજ સમય થી તેઓ બીમાર હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. બીજી તરફ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ થતાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…

Read More

દાહોદ પંથક માં ગોઝારી ઘટના ઘટી છે અને ખુબજ મોટી સંખ્યા માં લોકો પહોંચી રહ્યા છે અહીં તાજા જન્મેલા બાળક સાથે હોસ્પિટલ થી રીક્ષા માં આવી રહેલ પ્રસૂતા ની રીક્ષા તળાવ માં ખાબકતા ત્રણ માસૂમ બાળકો ના મોત થઈ ચૂક્યા છે પરિણામે સામા તહેવારો માં ગામલોકો માં અરેરાટી ફેલાઈ ગઇ છે. વિગતો મુજબ દાહોદ નજીક આવેલા ચોસાલા ગામની 25 વર્ષીય મહિલાને પ્રસવ પરીડા ઉપડતાં તે ગામની બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે નજીકના PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા માટે ગઈ હતી. જ્યાં તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ આજે રીક્ષા મારફતે ત્રણેય મહિલાઓ નવજાત અને અન્ય બે નાનાં…

Read More

કોરોના ની મહામારી ફાટી નીકળતાં સંક્રમણ અટકાવવા સરકારે લીધેલા નિર્ણય બાદ મોટા મંદિરો અને જાહેર ફરવા લાયક સ્થળો બંધ કરાયા બાદ હવે થોડી છૂટછાટ અપાઈ રહી છે ત્યારે સતત 7 મહિના બાદ ગાંધીનગર સ્થિત શ્રી અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આજથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે, જેમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે તેમ મંદિર ના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે સાથેજ ભક્તોને કોરોના ની ગાઈડલાઈન ના નિયમો પાળવા પણ અપીલ કરાઈ છે.

Read More

રાજ્ય માં વિધાનસભા ચૂંટણીઓ ના ધમધમાટ વચ્ચે બેઠકો અને પ્રચાર નો દૌર ચાલુ છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ મનસુખ માંડવીયાની લીંબડી ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક મળનાર છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા લીંબડી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 3 વાગ્યે સાર્વજનિક સરકારી હાઈસ્કૂલ, સાયલા ખાતે જાહેરસભાને સંબોધશે, ત્યારબાદ સાંજે 5 વાગ્યે પટેલ સમાજની વાડી, સાયલા ખાતે લીંબડી વિધાનસભા ક્ષેત્રના પાટીદાર અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે આ માટે આગલા દિવસ થી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મિશન 2026 હેઠળ સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો આજે વડોદરામાં શુભારંભ કરાવશે. સરદાર…

Read More

હાલ કોરોના ની મહામારી માં પરિવહન વ્યવસ્થા ને અસર પહોંચતા ધંધા ને અસર થતા રાજકોટ થી અરજન્ટ મુંબઈ જવા રસ્તો આસન થઈ ગયો છે અને આજે દશેરા થી હવાઈ સેવા માં વધુ એક સેવા નો ઉમેરો થયો છે. રાજકોટથી ઉડાન ભરતી ફ્લાઈટ પણ હવે અનલોક થઇ ગઈ હોય એમ મોટાભાગે મુંબઈની ફ્લાઈટ હાઉસફુલ ઉડાન ભરી રહી છે. અનલોકના અમલીકરણ બાદ વેપાર-ધંધા અને ઉદ્યોગો સહિત બધું અનલોક થઇ જતા ફ્લાઈટ પણ હાઉસફુલ થવા લાગી છે. એર ટ્રાફિક વધતા હવે સ્પાઈસ જેટે પણ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ આજથી દરરોજ ઉડાવવાનો નિર્ણય કર્યો છે. આમ એરપોર્ટ ઉપર ઇન્કવાયરી અને બુકીંગ ચાલુ થયું હોવાનું સૂત્રો…

Read More

આજે દેશભરમાં દશેરા પર્વ મનાવાઈ રહ્યું છે અને શસ્ત્ર પૂજન સહિત ના પારંપારિક આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુર ખાતે પણ શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે ચીન ની દાદાગીરી સામે ભારતે જે આક્રમક વલણ ચાલુ રાખ્યું તે બદલ પીએમ મોદી ની સરાહના કરી હતી પણ સાથેસાથે ચીનના બેવડા વલણથી સાવચેત રહેવા પણ ટકોર કરી હતી. ચીન પર નિશાન સાંધતા મોહન ભાગવતે કહ્યું કે આપણે શાંત રહીએ છીએ તેનો મતલબ એ નથી કે આપણે દુર્બળ છીએ. એ વાતનો અહેસાસ તો હવે ચીનને પણ થઇ ગયો છે. પરંતુ એવું નથી…

Read More

સુરત માં કોરોના ને લઈ આ વર્ષે રાવણ દહન કરાશે નહીં પરંતુ આ વખતે ખરીદીને લઇને સુરતીઓનો ઉત્સાહ ઓછો થયો નથી જે આજે સાબિત થઈ ગયું, સુરત માં દશેરાના શુભ મૂહૂર્તમાં 400 કાર અને 800 બાઇકની ડિલિવરી લેવા સૂરતીઓ ડીલર ના ત્યાં પહોંચી ગયા હોવાના વાવડ છે, જ્યારે ગોલ્ડ અને જ્વેલરીમાં પણ 30 ટકા બુકિંગ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે,આ સાથે ફૂલ બજારોમાં પણ તેજી જોવા મળી છે.સુરત માં આમતો શનિવારે દુર્ગાઆઠમે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડ જોવા મળી હતી અને ફૂલ, ફાફડા જલેબી સહિત જ્વેલરી અને ઓટો બજારમાં ભીડ હતી. સુરત માં ઘીમાં બનેલી જલેબી રૂ. 440 કિલો…

Read More

આજકાલ નાની બાળાઓ ઘર માંજ સુરક્ષિત નથી અને ઘરના સભ્યો અને ઓળખીતા જ આવી બાળાઓ ને પોતાની હવસ નો શિકાર બનાવે છે. આવોજ એક કિસ્સો સુરત માં પ્રકાશ માં આવ્યો છે. સચિન GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય સગીરાને પારિવારિક સબંધ ધરાવતા પુખરાજસિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલ નામના હવસખોર ઇસમે માસૂમ ને પીંખી નાખી હતી, આ ઈસમ નાની ફૂલ જેવી નાદાન બાળા ને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને પરિવારના સભ્યો જ્યારે ઘરમાં હાજર ન હોય ત્યારે પુખરાજ ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો. આ બાબતથી પરિવારના સભ્યો અજાણ હતા.…

Read More

કોરોના માં બંધ પડેલું તંત્ર હવે તબક્કા વાર ચાલુ થઈ રહ્યું છે અને આજે દશેરા ના પાવન દિવસ થી અમદાવાદ એસટી નિગમ દ્વારા વધારાની 40 બસો દોડાવવામાં આવશે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે, જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. આમ એસટી બસ માં કોરોના ની ગાઈડલાઈન મુજબ પેસેન્જર બેસાડવા માટે તંત્ર કામ કરશે, આગામી દિવાળી પર્વ ને જોતા લોકો ને આવવા જવા કોઈ તકલીફ ન પડે તે માટે…

Read More