કવિ: Halima shaikh

બિહાર માં ચુંટણીઓ નો પ્રચાર કાર્ય પુરજોશ માં શરૂ થયું છે અને પીએમ મોદીએ આજથી પ્રચાર શરૂ કરતા રાહુલ ગાંધી એ વળતો પ્રહાર ચાલુ કર્યો છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પ્રથમ રેલીને સંબોધન કરતા પહેલા ટ્વીટ કર્યું હતું. રાહુલે પોતાની ટ્વિટમાં લખ્યું, “તમારા દાવામાં બિહારનું મોસમ ગુલાબી છે.” કોરોના હોય કે બેકારી, ખોટા આંકડાઓથી આખું રાષ્ટ્ર પરેશાન છે. આજે હું બિહારમાં તમારી વચ્ચે રહીશ. આવો, આ જૂઠાણા અને કુશાસનથી છૂટકારો મેળવીએ. આમ હવે મોદીજી અને રાહુલ હવે બિહાર માં સામસામે આવી જતા અહીં નો રાજકીય માહોલ ગરમાયો છે.

Read More

બિહાર માં પીએમ મોદીએ આજથી ચૂંટણી પ્રચાર નો પ્રારંભ કરી દીધો છે અને સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધન કર્યું હતું તેઓ એ જણાવ્યુ કે ગમેતેવી મહામારી માં પણબિહારના લોકો ક્યારેય મુંઝાતા નથી ,બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. મોદીજી એ સ્વ. રામવિલાસ પાસવાન ને શ્રદ્ધાંજલિ આપી હતી , રઘુવંશ પ્રસાદ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કહ્યું કે હું બિહારના લોકોને અભિનંદન આપવા માગું છું કે અહીંના લોકો આટલી મોટી બીમારી સામે લડ્યા છે. કોરોનાથી બચવા માટે જે ઝડપી નિર્ણયો લેવામાં આવ્યા, જે રીતે સરકારે કામ કર્યું, તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે. દેશની સુરક્ષામાં…

Read More

રાજ્ય સહિત અમદાવાદ માં નાની બાળકીઓ હવે સલામત રહી નથી અને નાની બાળાઓ ની છેડતી તથા દુષ્કર્મના બનાવો વધી ગયા છે ત્યારે અમદાવાદ ના જૂના બાપુનગર વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે રહેતી 8 વર્ષની બાળકી દુકાને ચોકલેટ લેવા ગઈ ત્યારે દુકાનદાર એવા વડીલ કુમળી બાળકી ને જોઈ પોતાની વાસના ઉપર કાબુ રાખી શક્યા ન હતા અને બાળકી ને પોતાની બાહુપાશ માં લઇ ગાલે કિસ કરતી વખતે જોરથી બચકું ભરી લેતા બાળકી ના કુમળા ગાલે ઇજા થતાં માતા એ પૂછતાં મામલો બહાર આવ્યો હતો. આ અંગે બાળકીના દાદાએ દુકાનદારને ઠપકો આપતા તેણે માફી માંગી હતી જોકે આ બનાવ ની ગંભીરતા જોતા બાળકી…

Read More

કોરોના ની હાડમારી મા લોકો થાક્યા છે કોઈ પાસે ધંધો નથી,નોકરી ગઈ છે વરસાદે ખેડૂતો નું ઘણી જગ્યા એ નુકસાન કર્યું છે માત્ર જે લોકો પાસે જરૂર કરતાં વધારે રૂપિયા છે તેવા બે નંબરીયાઓ ને બાદ કરતાં મોટાભાગ ના લોકો આર્થિક રીતે કંગાળ થઈ ગયા હોય કોરોના અને મોંઘવારી સહિતની સમસ્યાઓને લીધે લોકોને ગુજરાતની પેટાચૂંટણીમાં ખાસ રસ જ નહી હોવાનું સર્વે માં જાણી શકાયું છે. તો બીજી તરફ બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં વ્યસ્ત છે, તેથી તેમને ગુજરાતની પેટાચૂંટણીમાં ઝાઝો રસ નથી. આ કારણે ભાજપ માટે પ્રચાર જમાવવો મુશ્કેલ છે. મોદી-શાહની…

Read More

કોરોના માં ધંધા બંધ થઈ જતા લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે તેવે સમયે સુરત ના કતારગામ વિસ્તાર માં ટ્યુશન ક્લાસ ના સંચાલકે કલાસ બંધ થઈ જતા ક્લાસમાં જ જુગાર નો અડ્ડો શરૂ કરી દીધો હતો જેથી જ્યાં બાળકો ભણવા આવતા હતા ત્યાં જુગારીઓ આવવા મંડ્યા હતા પણ આ ધંધો લાંબો ચાલે તે પહેલાજ કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64500નો મુદ્દામાલ કબજે કરતા ચકચાર મચી ગઇ છે. બાતમી ના આધારે પોલીસે કતરગામ વિસ્તારમાં આવેલ વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં છાપો મારતા આ મામલો…

Read More

કોરોના માં ઠપ્પ થઈ ગયેલા શૈક્ષણિક કાર્ય અને ઓનલાઈન શિક્ષણ વચ્ચે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા 27થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાશે. કોરોનાનો ફેલાવો નહીં થાય તે માટે શિક્ષણ બોર્ડે ઓનલાઇન એજ્ યુકેશન આપવા આદેશ ખાનગી શાળાઓએ કર્યો છે. ઓક્ટોબરમાં ફરી શિક્ષણ બોર્ડ ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની એકસ કસોટી લેવા જઈ રહી છે. જે પરીક્ષા આગામી 27થી 29 ઓક્ટોબરે યોજાશે. ધોરણ-3 અને 4માં પર્યાવરણ વિષયની, ધોરણ-5માં પર્યાવરણ અને ગણિત વિષયની તથા ધોરણ-6થી 8માં ગણિત, વિજ્ઞાન અને સમાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે. શાળાએ વિદ્યાર્થીઓના વાલીઓને પ્રશ્નપત્ર 26 ઓક્ટોબર સુધીમાં પહોંચાડવાના રહેશે. વાલીઓએ ઉત્તરવહી 5 નવેમ્બર સુધીમાં શાળાને પહોંચાડવા…

Read More

એક વર્ષ થઈ જવા છતાં કોરોના જવાનું નામ લેતો નથી અને ફરી પાછો ઉથલો માર્યો હોય તેમ સુરત મહાનગર પાલિકા ની આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વિવિધ બેંકોમાં કર્મચારીઓના કરેલા રેપિડ ટેસ્ટ દરમિયાન 33 કર્મચારીઓ પોઝિટિવ આવતાં તંત્ર ચોંકી ઉઠ્યું છે અને બેંકો હવે સુપર સ્પ્રેડર બની રહી હોવાનું સામે આવ્યું છે અને દિવાળી દરમિયાન ભીડ ને લઈ બેંકોમાં સંક્રમણ થવાની શક્યતા વધુ હોય બેંક કર્મચારી તથા બેંક ખાતેદાર મુલાકાતીઓએ વધુ સાવચેત રહેવાં પાલિકાએ તાકીદ કરી છે. હાલ બેંકોમાં છેલ્લા અઠવાડિયાથી કર્મચારીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં સેન્ટ્રલ ઝોનમાં સહારા દરવાજા વિસ્તારની આઈસીઆઈસીઆઈ બેંકમાં 6 કર્મચારી, પારસી શેરીની…

Read More

મુંબઇ માં નાગપાડા વિસ્તારમાં આવેલ સીટી સેન્ટરના મોલમાં ભયાનક આગ લાગતા ભારે ભાગદોડ મચી છે અને આગ લાગ્યા ના 10 કલાક બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાયો નથી. આ ઘટના બાદ આગ બુઝાવવા ની કામગીરી દરમ્યાન ફાયર ટીમના 2 જવાન પણ દાઝી ગયા હોવાના અહેવાલ છે. અહીં 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ની ટીમ કાર્યરત છે. મોડી રાત્રે એક દુકાનમાં લાગેલી આગે આખા સેન્ટર મોલ માં ફેલાઈ ગઈ હતી. અહીં પોલીસ અને ફાયર ટીમે સંયુક્ત રેસ્ક્યુ હાથ ધરી મોલમાંથી 300 લોકો ને બહાર કાઢ્યા હતા. આગ લાગી તે સમયે મોલમાં 200થી 300 લોકો હાજર હતા. મુંબઈ પોલીસ અને…

Read More

સુરત માં ભારે ચર્ચાસ્પદ બનેલા અને ITના સમન્સ મળ્યાં બાદ ટ્વિટર પર જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આરોપ મુકનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા ને આવકવેરા વિભાગે અજગર ભરડો લેતા હવે તેઓ સામી દિવાળી એ બરાબર ના ભેરવાઈ પડ્યા છે અહીં તેમની કોઈ લાગવગ કામ લાગી નથી. નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવા મુદ્દે ભારે હોબાળો મચાવનાર શર્મા હવે પોતેજ જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ચક્કર માં ફસાઈ ગયા છે. તપાસ દરમ્યાન પ્રથમ દિવેસ જ તેઓની દસ જેટલી મિલકતો નો મામલો બહાર આવ્યો છે ,જેની બજાર કિંમત રૂ 40થી 50 કરોડની હોવાનું મનાય છે તે સિવાય…

Read More

મહિલાઓ જે જગ્યા એ નોકરી કરે તે જગ્યા એ તેને કેવી કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તેતો નોકરી કરતી દરેક મહિલા ને ખબર છે કારણ કે પુરુસ ઘરડો થઈ જાય તોય તેને મજબુર સ્ત્રી વિલાસ નું સાધન સમજે છે અને તેનો ઉપભોગ કરતો રહે છે આવોજ એક ચોકવનારો કિસ્સો નવસારી માં બન્યો છે જ્યાં એક યુવાન નર્સ ને સિવિલ માં નોકરી કરવા મજબૂરીવશ ઘરડા સિનિયરો સાથે સૂવું પડતું હોય તેણે આ બુઢીયા હવસખોરો થી ત્રાસી જઇ આત્મહત્યા કરી લીધી હોવાની હકીકત પ્રકાશ માં આવતા આ ફિલ્ડ માં યુવતીઓ નું શોષણ થતું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. નવસારી…

Read More