કવિ: Halima shaikh

કોરના ની હાડમારી વચ્ચે દેશ ના પીએમનરેન્દ્ર મોદીએ દેશ ના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા વિચારણા થઇ હતી. કોન્ફરન્સ દરમ્યાન લોકડાઉન વધારવા અંગે તમામ નો એકસૂર જોવા મળ્યો હતો મ કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કઅરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીનેકહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યારે ભારત માં કોરોના ની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે કારણ કે લોકડાઉન સમયસર લેવાનો નિર્ણય યોગ્ય સમયે લેવાયો છે. અને હાલ માં સ્થિતિ એટલી સારી પણ નથી તેથી જો અત્યારે લોકડાઉન ખોલવામાં આવશે તો તેના પરિણામ સારા નહિ હોય કેમકે સંક્રમણ…

Read More

કોરોના ના વધતા જતા પ્રભાવ વચ્ચે વડોદરા માં હાલ ની સ્થિતિ જોતાં કોરોના નો આંક માત્ર 15 દિવસ માં જ 1000 સુધી પહોંચી જવાની શક્યતા આઈ એએસ અધિકારી ડો.વિનોદરાવ એ વ્યક્ત કરી છે તેઓએ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીત માં મીડિયા ને જણાવ્યું હતું કે વડોદરા ના નાગરવાડા માંથી મળી આવેલા કેસો ખુબજ ચિંતાજનક છે અને ત્યાંથી પહેલો કેસ ડિટેકટ થતાંજ લોકલ ટ્રાન્સમિશન આગળ ન ફેલાય તે માટે રેડઝોન કરી તાંદળજા સુધી મળેલા સંપર્કો ને ધ્યાને લઇ તે વિસ્તાર પણ રેડઝોન જાહેર કરાયો છે.પરિણામે પ્રાથમિક તબક્કા માં સ્થિતિ ઉપર કંટ્રોલ કરી શહેર ના અન્ય હિસ્સાઓ સુધી ચેપ ન ફેલાય તેવા પગલાં…

Read More

અમદાવાદ ના જુહાપુરા સ્થિત ગુલાબનગર વિસ્તારમાં પોલીસ ની ગાડી ઉપર પથ્થરમારો થયો હતો પરિણામે વેજલપુર અને સરખેજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ નો કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કરી 15 જેટલા લોકોની અટકાયત કરી હોવાનુ જાણવા મળ્યું છે.લોકડાઉન વચ્ચે હજુ પણ લોકો ટોળા વળીને લોકોભેગા થઇ રહ્યા છે જેને લઈ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેવામાં જુહાપુરાના ગુલાબનગરમાં ટોળાને હટાવવા માટે વેજલપુર પોલીસ ગઈ હતી. ત્યારે અહીં લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હતો. પોલીની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. ટોળાંએ કરેલાં આ પથ્થરમારાથી એક પોલીસ કર્મીને ઈજા પહોંચતી હતી.…

Read More

કોરોના એ સમગ્ર વિશ્વ ને હચમચાવી નાખ્યું છે અને કેટલીય જીન્દગીઓ બરબાદ થઈ ગઈ છે ત્યારે ભારત માં પણ કોરોના એ લોકો ને ભયભીત કરી મુક્યા છે કેટલાય લોકો ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય સારવાર હેઠળ છે આંકડાઓ બદલાતા રહે છે હાલ લોકડાઉન ની સ્થિતિ છે આ બધા વચ્ચે બિહાર માં એવી ઘટના સામે આવી કે લોકો માં આક્રોશ છે વાત છે બિહારના ગયા જિલ્લા ની કે અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં એક યુવા પરણીતા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવે છે અને બાદ માં તેને કોરોના વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં લઈ જવાય છે અને બહાર આવ્યા…

Read More

(નિલેશસિંહ ઝાલા) ચાઇના ની ધરતી ઉપર દેખાયેલા અને ભારત સહિત સમગ્ર વિશ્વ માં ફેલાઈ ગયેલા ભયંકર ચેપીરોગ કોરોના વાયરસ ને લઈ ભારત માં જ્યારે PM મોદીજી એ લોક ડાઉન જાહેર કર્યું ત્યારે સંક્રમણ ખુબજ ઓછું હતું પરંતુ લોકડાઉન બાદ પણ જ્યારે કોરોના નો જે વ્યાપ વધ્યો તે જોતા એવું લાગે કે જો લોકડાઉન ન હોત તો અત્યાર ની સ્થિતિ શુ હોત ? હાલ જે કેસો જોવા મળે છે તેમાં પણ લોકલ ટ્રાન્સમિશન ના હોવાની વાત સામે આવી છે ત્યારે લોકો જો ખુલ્લેઆમ ફરતા હોય તો આંક ક્યાં પહોંચે તેની કલ્પના કરવી જ રહી, ખૈર અહીં વાત કરવી છે કોરોના યુદ્ધ…

Read More

ગુજરાત માં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે અને વડોદરા માં બપોર બાદ કોરોના એ ઉથલો મારતા સ્થિતિ ગંભીર બની છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરમાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93નવા પોઝિટિવ કેસો સાથે જ કોરોનાના કુલ 279દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં અમદાવાદ સહિત 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોર બાદ પાટણમાં 7, અમદાવાદમાં વધુ 8, વડોદરામાં 21અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સવારે 50 બાદ વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142કોરોનાના દર્દી થઈ ગયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં…

Read More

હાલ કોરોના ની હાડમારી વચ્ચે જાણે યુઘ્ધ ની માહોલ છે બધું લોકડાઉન છે લોકો માં એક અજીબ પ્રકાર નો ડર છે ક્યાંક વાયરસ નહિ લાગે ને એવી ઉપાધિ છે આ બધા માં જે લોકો રોજ નું કમાઈ ને રોજ ખાતા પરિવારો અને મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલી માં છે ત્યારે કેટલીય એનજીઓ અને સેવાભાવી કાર્યકરો અનાજ કીટ , ભોજન ની મદદે આગળ આવ્યા છે તેઓ ની કામગીરી ખુબજ સરસ છે પરંતુ આપણે વાત કરવી છે થોડી અલગ સેવા ભાવના ધરાવતા સુરત ના હેલપિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની કે આ સંસ્થા એક એવી સંસ્થા છે જરૂરિયાતમંદ લોકોને લોકડાઉંન પછીના ૨૧ દિવસ પૂરું…

Read More

સુરતમાં કતારગામમાંથી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને યુવકે બાળકી ઉપર બળાત્કાર કરનાર ઈસમ ને પોલીસે ઝડપી લીધો હતો અને આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપી એ ખુબજ ક્રૂર રીતે બાળકી સાથે હેવાનિયત આચરી સુસ્ટ્રી વિરુદ્ધ નું કૃત્ય અને બળાત્કાર કરતા બન્ને ભાગ એક થઇ ગયા નું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે , બાળકીની હાલત ખૂબજ ખરાબ છે. સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીના બંને પ્રાઈવેટ પાર્ટ એક થઈ જવા સાથે પગમાં પણ ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે આ હકીકત બહાર આવતા લોકો માં ભારે ગુસ્સો અને રોષ જોવા મળી રહયો છે. કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર કતારગામમાં…

Read More

ગુજરાત માં કોરોના નો પંજો વિકરાળ રૂપ ધરી સતત આગળ વધતો જઇ રહ્યો છે અને વડોદરામાં વધુ 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ આંક કુલ 247 સુધી પહોંચી ગયો છે.જે પૈકી 17ના મોત થઈ ગયા છે. અમદાવાદમાં આજે 50 નવા કેસ ઉમેરાતા રાજ્યના આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે સાથેજ અમદાવાદ શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો…

Read More

વડોદરા માં પોઝીટીવ કેસો વધ્યા છે અને લોકલ ટ્રાન્સમિશન હોવાનું માલુમ પડયું છે એટલે જ ટેંશન પણ વધ્યું છે સોસિયલ ડિસ્ટનિંગ સહિત ના નિયમો નહિ જળવાતા હવે કોરોના એ ઉથલો માર્યો છે. તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો એ જણાવ્યું છે અહીંના કોરોના પ્રભાવિત નાગરવાડા 3 પોઝિટિવદર્દીઓઅગાઉ જે પોઝિટિવ દર્દી નોંધાયો હતો. તેના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલ્યું છે. જ્યારે એક કોરોના પોઝિટિવ ડોક્ટર સાદ શેખ વાઘોડિયા રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને આ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા પ્રભાવિત થયા હતા આમ તમામ 4 કેસ…

Read More