વિદેશો માં કોરોના ના દર્દીઓ ને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર કરવા અગાઉ થી પૂરતો જથ્થો હાજર સ્ટોક માં હતો અને ચાઇના તો પોતાના ઘર આંગણે જ બનાવે છે તેથી ત્યાં તો કોઈજ પ્રોબ્લેમ નથી પણ ઇન્ડિયા માં વેન્ટીલેટર નો જથ્થો ખુબજ ઓછો હોવાથી મુશ્કેલીઓ ઉભી થઇ છે એમાંય ગુજરાત માં તો અછત ઉભી થતા આવનારા સમય માં જો કેસો ની સંખ્યા વધે તો શું કરવું તે સ્થિતિ જોતા આખરે ચીન જેવાજ વેન્ટિલેટર ગુજરાત ના રાજકોટ માંજ તૈયાર કરવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. કોરોના ના દર્દી ને પહેલાજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી સૌથી પહેલા વેન્ટીલેટર પર રાખવો પડતો હોય…
કવિ: Halima shaikh
કોરોના ના સેંકડો લોકો ચેપગ્રસ્ત બનતા આગામી સમય માં સ્થિતિ બગડે તેવા અહેવાલો વચ્ચે ગુજરાત ની સ્થિતિ વધુ વણસે તેવું વાતાવરણ ઉભું થયું છે ત્રણ દિવસ વરસાદી માહોલ જામતા કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર વચ્ચે ભાવનગર , ધારી પંથક માં વરસાદ પડ્યા ના અહેવાલો બાદ હાલમાં અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં સવાર થી જવાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને બરોડા ના કેટલાક વિસ્તાર અને આજુબાજુ માં વરસાદ ના છાંટા પડી ચુક્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની…
સમગ્ર દેશ સહિત દુનિયા માં હાલ કોરોના નું ટેંશન છે તે વાત નો ફાયદો ઉઠાવી તેમાં પણ કમાઈ લેવાની ગુનાહિત માનસિકતા ધરાવતા સાયબર માફિયા સક્રિય થયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે હાલ દુનિયા ના 100થી વધુ દેશમાં લૉકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે અને તેઓ સતત ઈન્ટરનેટ પર કોરોનાની માહિતી સર્ચ કરી રહ્યા છે. આ સાથે અનેક લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે, જેથી નેટ પર વધુ સક્રિય રહે છે. આ વાતનો ફાયદો ઉઠાવવા માટે દુનિયાભરમાં હજારો સાઈબર માફિયા સક્રિય થઈ ગયા છે. ઈન્ટરનેટ પર સક્રિય આ ઠગોએ કોવિડ-19 અને કોરોના નામથી અનેક વેબ ડોમેઈન નોંધાવી દીધા છે.…
ચાઇના ની વુહાન ની વિવાદિત લેબ માંથી લીકેજ થયેલો મનાતો કોરોના વાયરસ હજુ કાબુ માં આવ્યો નથી અને અનેક લોકો ને પોતાના ખપ્પર માં લઇ લીધા છે ત્યારે ચીન માં દેખાયેલા વધુ એક નવા વાયરસ ને લઈ દુનિયા માં ટેંશન ઉભું થયું છે. ચીનમાં કોરોનાવાયરસ પછી જોવા મળેલા (hantavirus) આ વાયરસ હંતા વાયરસ તરીકે ઓળખાય છે. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક હોઈ શકે છે, આ વાયરસે એક વ્યકિત નો ભોગ પણ લઇ લીધો છે. ચીનનાં યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિ નું મોત હંતા વાયરસથી થયુ હોવાની વાત સામે આવી છે આ વ્યક્તિ બસ માં શાંડોગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તે…
અમદાવાદઃ આખરે રાજકારણ પણ કોરોનાગ્રસ્ત બન્યું છે અને તેની સીધી અસર ચૂંટણી પર પડી છે, હાલ માં કોરોના નો વાવર ને અટકાવવા માટે સરકાર યુદ્ધ ના ધોરણે કામ પર લાગી છે ત્યારે બીજી તરફ હાલ ની સ્થિતિ ને ધ્યાને લઇ ગુજરાત રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલ છે આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારના અભિપ્રાય અને રિકવેસ્ટ ને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો હોવાનું સૂત્રો એ ઉમેર્યું છે,બીજી તરફ ગુજરાત કોંગ્રેસે દ્વારા જયપુર માં ખસેડાયેલા ધારાસભ્યો ને પરત લાવવા કવાયત હાથ ધરી છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમજ લોકડાઉન વચ્ચે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજ સાંજ(24 માર્ચ)…
કોરોના વાયરસ ની ભયાનકતા જોતા અન્ય દેશો ની જેમ ભારત માં પણ મોટા પાયે સંહાર રોકવા ભારતે કોરોના સામે યુદ્ધ છેડી દીધું છે અને સારી વાત તો એ છે કે આ નિર્ણય માં કોઈ રાજનીતિ નથી થઈ નહીતો વિરોધ પક્ષો જો કાનૂની આચારસંહિતા નો ભંગ કરવા બજારો માં ઉતરે તો મહાવીનાશ થઈ શકે તેવી સ્થિતિ છે.સરકારે લીધેલા પગલાં માં કોરોનાવાઈરસના કારણે બુધવારે રાતે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં કોઇ ટ્રાવેલ કરી શકસે નહિ. 19 રાજ્યોમાં સંપૂર્ણ રીતે અને 5 રાજ્યોમાં આંશિક લોકડાઉન છે. પંજાબ અને પુડ્ડુચેરીમાંકર્ફ્યુ છે. એટલે કે આ રાજ્યોમાં સીમાઓ સીલ છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે બંધ કરેલ…
દુનિયા ની સરહદો ઓળંગી ને ભારત માં ઘુસી ચૂકેલા કોરોના વાયરસને લઇ હજારો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ખુબજ નિકટ ના લોકો ને તેની ભયાનકતા ને અંદેશો આવી ચુક્યો હતો કે કોરોના વાયરસ કેટલો ખતરનાક અને સંક્રામક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં શરૂઆતનાં આકલન પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિથી સરેરાશ 1.4થી 2.5 લોકોમાં સંક્રમણ ફેલાય છે. અન્ય અભ્યાસોમાં કોરોના સંક્રમણનાં દરને 3.6થી 5.8 સુધી બતાવવામાં આવ્યો છે. જો એકથી સરેરાશ 3 સંક્રમણને લઇએ તો ચેન બન્યા બાદ ફક્ત એક વ્યક્તિથી હજારોમાં સંક્રમણ ફેલાશે. યૂનિવર્સિટી કૉલેજ લંડનમાં યૂસીએલ ઇન્સિટ્યૂટ ફોર હ્યૂમન એન્ડ પરફોર્મન્સનાં ડાયરેક્ટર પ્રોફેસર હુગ એડવર્ડ મોંટગોમરીએ કોરોના વાયરસનાં…
ચાઇના ના વુહાન ની વિવાદી લેબ માંથી પ્રસરેલો ખતરનાક જીવાણુ બોમ્બ કોરોના વાઈરસ ના જંતુઓ જોતજોતામાં ચીન માં પ્રસરી જતા અત્યાર સુધી માં 20 લાખ ચીની નાગરિકો મોત ના ખપ્પર માં હોમાઈ ગયા હોવાની વાસ્તવિકતા ધીરેધીરે બહાર આવી રહી છે અને ચાઇના બધી વાતો છુપાવી રહ્યા નું સપાટી ઉપર આવી રહ્યું છે , ચીનમાં જે સત્તાવર મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો છે તેના કરતા મૃત્યુઆંક વધારે ઊંચો હોવાની ચોકાવનારી વાત ચીનના જ બ્લોગરે કરી છે. ચીનના બ્લોગરે કરેલા ડેટા એનાલિસિસ પ્રમાણે તેણે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ હોય શકે છે. ચીનની સરકાર દ્વારા તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન…
કોરોના વાયરસ નો પંજો હવે ઇન્ડિયા તરફ ફેલાયો છે અને ખુબજ ઝડપથી આગળ વધી રહ્યા નું પ્રતીત થઈ જતા પીએમ મોદી એ જનતા ફરફ્યુ નો અમલ કરાવતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયા એ નોંધ લીધી છે મોદીજી ને અહેસાસ થઈ ચૂક્યો હતો કે દેશ માટે આગામી ૧૫ દિવસ ખૂબજ મહત્વનાં છે અને કોરોના વાઇરસ સતત સ્ટેજ-૨ ને પાર કરી આગળ વધી રહ્યો છે જે ઝડપથી દર્દીઓ વધી રહ્યાં છે તેનો આંકડો ચોંકાવનારો છે. ભારતમાં શનિવારે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૦ દર્દીઓ મળી આવતાં સરકાર ની ઊંઘ હરામ થઈ ગઈ હતી ,દેશ કોરોનાના સ્ટેજ-૩ તરફ આગળ વધી રહ્યો હોવાની વાત ચિંતા ઉત્પન્ન કરનારી…
ગુજરાત માં કોરોના વાઈરસ થી સુરત માં એક ના થયેલા મોત બાદ રાજ્ય માં કોરોના ની ફેલાવો રોકવા સમગ્ર ડિપાર્ટમેન્ટ સજ્જ બન્યું છે જનતા કરફ્યુ માં જનતા ના સહકાર થી તંત્ર માં હાશકારો થયો છે અને કોરોના ને હરાવવા માટે ભીડ માં લોકો એકત્ર ન થાય તેજ મોટી દવા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હવે 25 માર્ચ સુધી ગુજરાત લોક ડાઉન રહેશે. સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની…