અમદાવાદ માં ટ્રમ્પ આવવાના છે જે અંગે ખાસ કરીને ગુજરાત માં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત ની જી.ડી ગોએન્કા શાળા ખાતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની રંગોળી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ દર્શાવી છે અને ટ્રમ્પના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 20 બાય 20 ફૂટમાં બનાવવામાં આવી છે. 18 કલાકમાં 25 કિલો કલરનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરાઈ છે. જે અંજલી શાલુંકે, સોમનાથ પારેખ, હીના નાયક, બ્રિજેશ પટેલ અને સંયમી કોઠારી દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવવાના છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો…
કવિ: Halima shaikh
અમદાવાદ માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે જેઓ ટ્રમ્પ આવે તે અગાઉ એક કલાક પહેલા અમદાવાદ પહોંચી જશે અગાઉ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે અમદાવાદ પહોંચી જશે તેવું નજીક ના સૂત્રો કહેતા હતા. પરંતુ છેલ્લી ઘડીએ પીએમ મોદીના સિડયૂઅલ માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભારતના મહેમાન બનવાના છે અને પ્રથમ દિવસે આવતી કાલે ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેમના સ્વાગતને લઈને એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.…
સુરત નજીક સોનગઢ તાલુકાના મૈયાલી ગામે દારૂની તપાસ કરવા ગયેલ ત્રણ પોલીસકર્મીઓ પર બુટલેગરે હુમલો કરી એક પોલીસ જવાનને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દઇ પોતે પણ ભડભડ સળગતા ગંભીર રીતે દાઝેલા પોલીસ જમાદાર અને બૂટલેગર ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ને દારૂના ધંધા અંગે બાતમી મળતા મુળજી ગામીત નામના બુટલેગરને ત્યાં ખાનગી કાર લઈ રેડ કરવા ગયા હતા. દરમિયાન દારૂ ક્યાં સંતાડયો છે એમ પૂછતાં બુટલેગર પોતાના હાથમાં એક કેરબો લઈ પોલીસ પાસે આવ્યો અને પેટ્રોલ પોલીસકર્મી પર નાખી અને પોતાના પર પણ છાટી દીવાસળી ચાંપી દીધી હતી. બનાવમાં જમાદાર પ્રભાતસિંહ બારૈયા અને આરોપી…
વલસાડમાં ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખનાર અને સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે વિજય રહેનાર એવાં દોલતભાઈ દેસાઇ ગઈકાલે સુરત ખાતે લાંબી સારવાર બાદ નિધન થયું છે જેને પગલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સભ્યોમાં શોકની લાગણી પ્રવર્તી હતી આજે વહેલી સવારે વલસાડ વાઘલધરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના અનેક નેતાઓ સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા તેમને અંતિમ દર્શન માટે તેમના ઘરની બહાર મુકવામાં આવેલા તેમના પાર્થિવ દેહને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં વલસાડના ધારાસભ્ય પારડીના ધારાસભ્ય સાંસદ કે.સી પટેલ તેમજ રાજ્ય…
વડોદરા: કહેવાય છે કે જ્યારે માણસ ના જીવન માં અફતો શરૂ થાય છે ત્યારે કરુણતા જોઈ અજાણ્યા ની આખો પણ ભરાઈ આવે છે દિલ દ્રવી ઉઠે છે એક માસૂમ ની જિંદગી હજુ તો આ મતલબી દુનિયા માં કઈ સમજે તે પહેલાં પોતાનો માળો ગુમાવી ચુકી છે વાત છે એક નાનકડી ફૂલ જેવી બાળા ની કે જેણે નાનપણ માં જ માતાપિતા નો સહારો ગુમાવી અનાથ બની છે જેના કલ્પાંત જોઈ હોસ્પિટલ ની દીવાલો પણ રડી ઉઠી હતી ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી…
વલસાડ ના માજી ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા લોક લાડીલા નેતા દોલત ભાઈ દેશાઇ નું લાંબી માંદગી બાદ સુરત ખાતે દુઃખદ અવસાન થયું છે , વલસાડ પંથક માં દોલત કાકા ના હુલામણા નામ થી જાણીતા કાકા ના નિધન ને પગલે ચાહક વર્ગ માં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી દરમ્યાન દોલત કાકા ના અંતિમ દર્શન તેમના વાઘલધરા સ્થિત નિવાસસ્થાને સવારે 9.00થી 10.00 કલાકે રાખવામાં આવેલ છે.
વડોદરા નજીક પાદરા પાસે ના મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 12લોકોના કમકમાટીભર્યા કરૂણ મોત થયા છે. વિગતો મુજબ મહુવડથી રણુ જવાના રસ્તે બેફામ ગતિ થી ધસી આવેલા ડમ્પર ચાલકે આઈશર ને અડફેટે લેતા આયશર નો ભુક્કો બોલી ગયો હતો. જેને કારણે લગ્નમાંથી આઈશરમાં બેસી પરત આવી રહેલા છ લોકોના ઘટના સ્થળે જ અને છ ના લોકોના હોસ્પિટલ લઈ જતા મોત થયા હતા જ્યારે 20 લોકો ને ઈજાઓ પહોંચી છે અને જેઓ ને પાદરાની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, પાદરા પાસે આ અઠવાડિયામાં ડમ્પર ના કુલ 3 અકસ્માતો સર્જાયા છે આ ઘટના માં…