ભારત ને બરબાદ કરવા માટે ચીન અને પાકિસ્તાન એક થઇ ગયા છે અને જૈવિક હથિયાર નો ઉપયોગ કરવા હાથ મિલાવ્યા હોવાની વાત નો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયાની સિક્યોરિટી એક્સપર્ટ એન્થોની ક્લાનના રિપોર્ટ માં ઈન્ટેલિજન્સ સોર્સના આધારે આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અને ચીન મળી એન્થ્રેક્સ જેવા વાઈરસનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સંભાવના છે અને તેની જવાબદારી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીને સોંપાઈ છે. રિસર્ચ એન્થોની ક્લાનના રિપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે વુહાનના વૈજ્ઞાનિક આ ખતરનાક વાઈરસ પર રિસર્ચ કરી રહ્યા છે. ક્લાનના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, પાકિસ્તાન અને ચીને 3…
કવિ: Halima shaikh
દેશ માં ભ્રષ્ટાચારે જાણે માઝા મૂકી છે અને પોલિટિકલ ફિલ્ડ જાણે બાપા ની પેઢી હોય તેમ તેમાં આવનારા નાના થી મોટા જાણે પૈસા બનાવવામાં પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને દેશ આઝાદ થયા બાદ અંગ્રેજો ના જુલમ માંથી માંડ મુક્તિ મળી ત્યાંજ જાણે કાળા અંગ્રેજો એ કબ્જો જમાવ્યો હોય તેવું જનતા ને ફીલિંગ આવી રહ્યું છે બધા ની વાત બાજુએ રાખી માત્ર રસ્તાઓ ના ભ્રષ્ટાચાર ની વાત કરવામાં આવે તો રોડ બનાવવામાં રૂ. 10 હજાર કરોડથી વધારેનું બજેટ હોવા છતાં પણ રસ્તા કેમ ખખડધજ બની જાય છે અને તૂટી જાય છે આ બધા પૈસા ખાવામાં કઈ ટોળકી કામ…
કોરોના માં જનતા ની કમર તૂટી ચુકી છે અને લોક ડાઉન બાદ ઘર માં પુરાઈ રહેલા લોકો ને આશા હતી કે સરકાર દેશની જનતા ને મુંઝાવા નહિ દે અને કંઈક રસ્તો જરૂર કાઢશે પણ તે સમયે ટીવી માં માત્ર વાયદા થયા વાસ્તવિક રીતે કઈ હાથ માં નહિ આવતા લોકો પડી ભાંગ્યા છે, હજ્જારો લોકો ચાલતા વતન જતા દ્રશ્યો અને રાજકારણીઓ ભાજપ -કોંગ્રેસ ની રમત રમી રહી છે અને સરકારે નિર્દય રીતે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારી ટ્રાફિક અને માસ્ક ના નામે લૂંટવાનું ચાલુ કરતા હવે જનતા માં નેતા નામથી જ સુગ જોવા મળી રહી છે હાલ માં બેરોજગાર, બંધ ધંધા…
કોરોના ની હાડમારી ને લીધે ધંધા રોજગાર ને વ્યાપક અસર થઈ છે લોકો પાસે પૂરતા પૈસા પણ નથી અને સરકારે એવી કોઈ રાહતો પણ નથી આપી કે લોકો મહામારી માંથી બહાર આવી શકે આ બધા વચ્ચે સ્કૂલો પણ બંધ છે ત્યારે સ્કૂલ સંચાલકો ફી ઉઘરાવવા માટે વાલીઓ ઉપર દબાણ લાવી રહ્યા છે આ સંજોગો માં વાલીઓ પણ સ્કૂલ બંધ છે તો ફી કેમ માંગો છો તે વાત ઉપર ભારે ગડમથલ ચાલી રહી છે ત્યારે હવે સરકારે હાઇકોર્ટમાં નવી અરજી કરીને રજૂઆત કરી છે કે,‘ખાનગી સ્કૂલ સંચાલકો સાથે સરકારે બે વખત બેઠક યોજી છે. બેઠકમાં હાઇકોર્ટના આદેશ મુજબ સરકારે ખુલ્લા મન…
રાજ્ય માં મોટા ટોલ ઉઘરાવાની પેરવી વચ્ચે રજય ના મોટાભાગ ના રોડ હવે રોડ નથી રહ્યા અને વરસાદ માં ધોવાઇ જઇ ખાડા પડી ગયા છે.એક તરફ ટ્રાફિક અને વાહનો ને લગતા કાયદા માં પોલીસ હિટલર જેવું વર્તન કરી લોકો ને કાયદા નો રુવાબ બતાવી પુરે પૂરો દંડ વસૂલી રહી છે ત્યારે સામે લોકો ના વાહનો ને થઇ રહેલા નુકશાન માટે સરકાર જવાબદારી લેતી નથી ત્યારે એક તરફી કાયદા જનતા ને અંગ્રેજશાહી ની યાદ અપાવી રહી છે મુંબઈ , સુરત તરફ થી સૌરાષ્ટ્રમાં રાજકોટ તરફ કે ભાવનગર તરફ કે કોઈપણ જગ્યા એ જાવ તો કાર ના રેડીયટર તૂટવાના અને ટાયરો ફાટવાના…
દેશ માં આઝાદી બાદ થી લઈ સતત 70 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ હવે લગભગ પતન ના આરે છે અને હવે પાર્ટી ઉપર એકજ પરિવાર ના શાસન સામે સવાલો ઉઠી રહયા છે અને હવે આ સિંહાસન બહાર ની ટેલેન્ટેડ વ્યક્તિ ને સોંપવા માંગ મજબૂત બની રહી છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં વસમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી સતત પીછેહટ કરતી જણાઈ રહી છે અને નેતૃત્વ બદલવાની વાતો વચ્ચે સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં સોનિયા ગાંધી ફરી એક વાર વચગાળાના પ્રમુખ તરીકે ચૂંટાતા પીઢ કોંગીજનો નારાજ થયા છે હકીકતમાં સોનિયા ગાંધીને પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓના સંગઠનમાં ફેરફારવાળા પત્ર બાદ જ રાજીનામાંની…
રાજકારણ માં નેતાઓ માત્ર કમાવા આવતા હોવાની વાતો હવે સામાન્ય થઈ પડી છે અને તેમાંય કોરોના માં પ્રજા ને આકરા દંડ અને નેતાઓ ને કોઈ નિયમો નડતાજ નહિ હોવાની વાતો સીઆર પાટીલ ની રેલીઓ બાદ સામે આવતા ભાજપ સામે લોકો માં અનેક કોમેન્ટ થઈ રહી છે ત્યારે ભાજપના નાના નેતાઓ પણ જાણે કમાવા ની કળા કેળવી લીધી છે. કોરોના માં ભલે બધે બેકારી નો માહોલ હોય પણ અમદાવાદ ના રાજકીય નેતાઓ હાલતો કચરા માંથી પણ રૂપિયા કેમ બનાવવા તે જાણવુ હોય તો આ નેતાઓ પાસે ટ્યૂશન લેવું પડે. અમદાવાદના પિરાણા ખાતેના કચરાનાં ડુંગરને સાફ કરવા માટે એક ટેન્ડર બહાર પડાયું…
વલસાડ જિલ્લા માં વલસાડ ,પારડી અને ધરમપુર નગર પાલિકા માં પ્રમુખ , ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા હવે આગામી ઉમેદવાર ની ચૂંટણી થનાર છે ત્યારે આ ચૂંટણી માટે 24 મી ઓગસ્ટ ના રોજ સામાન્ય સભા મળનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે પરંતુ આ અગાઉ ભાજપના નિરીક્ષકો દ્વારા લેવાયેલા સેન્સ દરમ્યાન વલસાડ પાલિકા ની વાત કરવામાં આવે તો કિન્નરી બેન અને હેતલબેન ના નામો ચર્ચામાં હતા સાથેજ કારોબારી અધ્યક્ષ પદ માટે સોનલબેન સોલંકી કન્ફ્રોર્મ હોવાની વાત સૂત્રો જણાવી રહયા છે જોકે, કાલે સોમવારે મળનાર સામાન્ય સભા દરમ્યાન ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પારડી પાલિકા માં…
હાલમાં કોરોના ની મહામારી વચ્ચે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની ઠેરઠેર રેલીઓ નીકળી રહી છે અને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને જાણે ભાજપ માં દિવાળી જેવો માહોલ છે અને તંત્ર દ્વારા કોરોના માં જનતા માટે બહાર પડાયેલા જાહેરનામા નો આડકતરી રીતે ભંગ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે મીડિયા માં પણ ભારે ટીકા ટીપ્પણી થઇ રહી છે તેવે સમયે જ શંકરસિંહ વાઘેલા હવે મેદાન માં આવ્યા છે અને ટ્વીટ કર્યું છે કે કોરોના માં રેલી થઈ શકે તો ભરતી કેમ નહિ તેઓએ ઉમેર્યું કે અરજીઓ અને વિનંતીઓ તો ઘણી કરી પણ સરકાર ના પેટ નું પાણી હલતું…
દેશ માં મોદી સરકાર સામે લોકો ની નારાજગી છતાં કોંગ્રેસ ને લોકો પસંદ નથી કરી રહ્યા તે વાત થી કોંગ્રેસ ના અધ્યક્ષ સોનિયા ગાંધી ચિંતિત બન્યા છે અને લોકો માં કોંગ્રેસ ઉપર ભરોસો ઉભો કરવા મોટા ફેરફાર લાવવા કમર કસી છે તો બીજી તરફ કોંગ્રેસના 23 જેટલા નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની માંગ કરી છે. આ પત્ર લખનારાઓમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ અને ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. આ અંગે સોમવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ રાખવામાં આવી છે જેની ઉપર સૌની મીટ મંડાઈ છે. પત્રમાં…