રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને રાતભર વરસાદ ચાલુ રહ્યો છે,અને આજે રવિવાર રાજ્યમાં ધોધમાર વરસાદ ની આગાહી ને પગલે એલર્ટ અપાયું છે. આજે સન્ડે ના રોજ વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ મહેસાણાના સતલાસણા તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યા ના વાવડ છે આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં શનિવારે મોડી રાતથી સતત વરસાદ ચાલુ છે અને વરસાદ ની ઝડપ વધી છે અહીં ના…
કવિ: Halima shaikh
દુનિયા માં જેની હવે કોઈ કિંમત નથી તેવા પાકિસ્તાને ભારત નો ગુનેગાર દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન માં હોવા અંગે નો દુનિયા સમક્ષ એકરાર કર્યા બાદ માત્ર 24 કલાક માં જ હવે ફેરવી તોળ્યું છે અને પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમની પોતાના દેશમાં હાજરી હોવાની વાત ને સત્તાવાર રીતે નકારી દીધી છે. પાકિસ્તાન દ્વારા જણાવવા માં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેની ધરતી પર નથી. મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને દાઉદની પાકિસ્તાનમાં હાજરીને નકારી કાઢી છે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન નવા પ્રતિબંધો લાદી રહ્યું છે. આ અહેવાલ…
મોદીજી એ કહ્યું હતું કે હું ચોકીદાર છું અને સરકાર તિજોરી માંથી કોઈને ખાવા દઈશ નહિ અને ખાઇશ પણ નહિ પણ હવે સરકારી તિજોરી માંથી પૈસા ચોરવાનો મોદી સરકાર ઉપર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર આક્ષેપ કરી કેન્દ્રની ભાજપ સરકાર ને ઘેરી છે,તેમણે ટ્વિટ કર્યું હતું કે, રાફેલ ખરીદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સરકારની તિજોરીમાંથી પૈસા ચોરવામાં આવ્યા છે. તેઓએ મહાત્મા ગાંધીનું વાક્ય પણ ટાંકયું હતું કે, સચ એક હૈ રાસ્તે કંઈ હૈ !! નોંધનીય છે કે અગાઉ રાફેલનાં સોદાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગણી સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસેમ્બર ૨૦૧૮માં ફગાવાઈ હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે…
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જામનગરના સંચાણામાં શિપ બ્રેકીંગ યાર્ડની મંજૂરી આપતા અહીં ચાલી રહેલા વિવાદ નો અંત આવ્યો છે સાથેજ ભાવનગર ના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું આ બીજું યાર્ડ હશે.આ શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની આશા બંધાઈ છે. વિગતો મુજબ સચાણાની જમીનની હદ અંગે નો વિવાદ ચાલતો હતો જે મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાય હતી અને તેનો આ રીતે અંત લાવવામાં આવ્યો છે અને 2012થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ યાર્ડ પુનઃ ચાલુ થશે,વિશ્વના મેરી ટાઇમ અને શિપ…
સરકારી ખાતા માં લાલીયાવાડી નો ઉત્તમ નમૂનો ગીરના જંગલ માં જોવા મળી રહ્યો છે અને અહીં ટપોટપ મરી રહેલા સિંહોનાં મોતના સાચાં કારણો જાહેર ન કરાતા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાતા ભારે ચકચાર મચી છે, અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ રહસ્યમય રીતે વધ્યું છે, મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટા ભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઈ અથવા કોઈક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવાય છે જે ખોટા હોવાની પૂરેપૂરી શંકા છે કે, વન અધિકારીઓ સિંહના મૃત્યુનાં સાચાં કારણો છૂપાવી રહ્યાં હોવાનું જણાય રહ્યું છે. બીજી મોટી ચોંકાવનારી વાત એ છે…
ચીન નો લુચ્ચો જીનપિંગ એક તરફ ભારત સાથે શાંતી સ્થાપવાની ડીંગ હાંકી રહ્યો છે અને બીજી તરફ ભારત ના સરહદી વિસ્તારોમાં હુમલો કરવા મોકા ની રાહ જોઈ રહ્યો હોય તેવું સેટલાઈટ ઇમેજ પર થી જણાઈ રહ્યુ છે. ચીને સરહદ ઉપર લગભગ તમામ મોરચે પોતાની સૈન્ય ગતિવિધિઓ ઝડપી બનાવી દીધી છે,અહીંના લિપુલેખમાં ટ્રાઈજંક્શન એરિયા અને સિક્કીમમાં ડોકલામમાં ચીની સૈન્યએ બાંધકામ ઝડપી બનાવી દીધું હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. હવે સેટેલાઈટ તસવીરોમાં હેલિપોર્ટ અને નિર્માણાધીન મિલિટરી સાઈટ, બેરેક અને ટેંટ નજરે પડી રહ્યા છે. પોતાના ઈંટેલિજેંસ સોર્સ ડેટ્રાસ્ફાએ GEOINTના પેમિંગની મદદથી તિબ્બેટની ગાર કાઉંટીની સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. જેમાં સ્પષ્ટરૂપે નજરે…
ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ને પત્ર લખી પીએમ મોદીએ તેમના યોગદાન બદલ વખાણ કરી દેશનાં કરોડો લોકો ધોનીના સંન્યાસથી નિરાશ થયા છે તેમ જણાવી તેમના સંઘર્ષ થી યુવાઓ ને પ્રેરણા મળી છે તેમ લખી ધીની ના ભરપૂર વખાણ કર્યા બાદ હવે પીએમ મોદીએ હાલમાં જ સંન્યાસ લેનાર સુરેશ રૈનાને પત્ર લખીને જીવનની બીજી પારી માટે શુભકામનાઓ પાઠવી છે. સાથેજ ભાજપ દ્વારા ક્રિકેટરો ને રાજકારણ માં લાવવાના પ્રયાસો થઈ રહ્યા ની વાતો પણ માર્કેટ માં ચર્ચાનું કેન્દ્ર બની છે. અને કહેવાય છે કે ધોની હવે રાજકારણ પ્રવેશ ની જાહેરાત કરે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે અગાઉ અમિત શાહે પણ ધોની ની…
કોરોના એ સામાન્ય નાગરિકો ની પથારી ફેરવી નાખી છે અને હાલ લોકો પાસે આવક બંધ થતાં પૈસા ની તંગી છે અને બીજી તરફ સ્કૂલો બંધ હોવાછતાં પાર્ટ ટાઈમ ઓન લાઇન શિક્ષણ આપી ફૂલટાઈમ ની ફી ભરવા સંચાલકો વાલીઓ ને દબાણ કરી રહ્યા છે ત્યારે મામલો ગુંચવાયો છે, હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાનગી સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક કરીને ફી માફી અંગે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવા જણાવતા ગતરોજ ગુરુવારે યોજાયેલ ખાનગી સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચેની બેઠક અનિર્ણિત રહી હતી. શિક્ષણ વિભાગે તમામ વાલીઓને ફી માફીનો લાભ આપવા જણાવ્યું હતું, જ્યારે કે સ્કૂલ સંચાલકોએ જરૂરીયામંદ વાલીઓને ફી માફીનો લાભ…
મિત્ર માટે કહેવાય છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખ માં પાછળ પડી રહે અને દુઃખ માં આગળ હોય’ મિત્રો માટે અનેક ઉદાહરણો છે પરંતુ આજકાલ બનાવટી દુનિયા માં બધુજ નકલી થઈ જતા સારા નરસા નો ભેદ પારખવો અઘરો થઇ પડ્યો છે ત્યારે કોઈપણ બહાર ની વ્યક્તિ ને ઘર થી દુર રાખી સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. અવાજ એક કિસ્સા માં જેની ઉપર આંખ બંધ કરીને ભરોસો કર્યો તેજ મિત્ર એ બીજા મિત્ર ના સંસાર નો માળો વિખી નાંખ્યો હતો. મિત્રની પત્નીને નશાયુક્ત ચોકલેટ ખવડાવી યુવકે બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં…
ભાજપ માં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આર. પાટીલ દક્ષિણ ગુજરાત બાદ હવે કોરોના ની ઐસીતૈસી કરી ને સૌરાષ્ટ્ર ઘમરોળી રહ્યા છે ત્યારે તેઓ ના કોરોના ની ગાઈડ લાઇન ના ભંગ અંગે મિડીયા માં અહેવાલો આવી રહ્યા હોવા છતાં તેની પરવા કર્યા વગર તેઓ પોતાના અભિયાન માં મસ્ત છે ત્યારે સીઆર પાટીલ એટલા બધા ફોર્મ માં આવી ગયા કે તેઓએ સૌરાષ્ટ્રવાસી કાર્યકર્તાઓ ને કહી દીધું કે CM રૂપાણી અહીંના છે ટિકિટ મળી જશે તે વહેમ કાઢી નાંખજો. આ માટે કામ કરવું પડશે સીઆર પાટીલ રાજકોટ પહોંચ્યા ત્યારે તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને સાંસદ મોહન…