કવિ: Halima shaikh

હાલ માં ચાઈના એ નેપાળ ને પોતાના ખોળા માં બેસાડી દીધું છે અને ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યું છે ત્યારે નેપાળના ગામ ઉપર ચીને કબજો કર્યો હોવા અંગે ના ન્યૂઝ છાપનાર પત્રકાર બલરામ બનિયાનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ જતા આ પત્રકાર ની હત્યા થઈ હોવાની વાત બાદ હજુપણ સત્ય સામે નહિ આવતા સ્થાનિક પત્રકારો માં રોષ જોવા મળી રહ્યો છે. આ પત્રકાર 11 ઓગસ્ટના રોજ લાપતા થયા હતા અને તે અંગે તેઓના પરિવારે પોલીસને જાણ કરી હતી ત્યારબાદ 13 ઓગસ્ટ ના રોજ પત્રકાર ની લાશ મળી હતી જેઓનાં ચહેરા ઉપર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ગુરુવારે છેલ્લીવાર બાનિયાને બાલ્ખુ નદી…

Read More

આજકાલ ઈન્ટરનેટ ના માધ્યમ થીજ કામો થઈ રહ્યા છે અને ઓફીસ ના કામો થી લઈ સામાજિક સંદેશાઓ માં પણ હવે ઈન્ટરનેટ અનિવાર્ય બની ગયુ છે ત્યારે લોકો જે કંપની સસ્તા પ્લાન આપે તે તરફ ઢળી રહ્યા છે હાલ માં જ સૌથી સસ્તો પ્લાન સરકારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની BSNL પોતાના ગ્રાહકો માટે લઈને આવી રહ્યું છે BSNL આમતો સમય-સમય પર શાનદાર સ્કીમ લોન્ચ કરતું રહે છે અને શહેર થી લઇ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગ્રાહકોને ધ્યાનમાં રાખી પ્લાન આપતું રહે છે ત્યારે કંપનીએ હાલમાં જ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે તે સૌથી શાનદાર પ્લાન માનવામાં આવે છે આ પ્લાન્સમાં ઓછા…

Read More

સામાન્ય નાગરિકો કોરોના માં બરબાદ થઈ ગયા છે અને રોજગાર છીનવાઇ ગયા છે ધંધા ભાંગી પડ્યા છે અને યુવાનો માં બેરોજગારી નો સળગતો સવાલ છે ત્યારે પડ્યા ઉપર પાટુ મારવા સરકાર નાગરિકો ને પેટ્રોલ-ડીઝલ માં ભાવ વધારી કોરોના ના નામે માસ્ક અને નિયમો ના નામે લાખ્ખો રૂપિયા વસૂલી રહી છે ત્યારે ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી ગરબે ઘૂમતા હોવાના દ્રશ્યો લોકો ને દુઃખી કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો માટે સરકાર દ્વારા બહાર પડાયેલી અનલોક-3ની ગાઈડલાઈન મુજબ રેલી અને મેળાવડા યોજવાએ મનાઈ હોવા છતાં ભાજપના પ્રમુખ હાલમાં સૌરાષ્ટ્રમાં મેળાવડા યોજી રહ્યાં છે અને ગરબા ઘૂમી રહ્યાં છે. સરકારના નિયમો…

Read More

ગુજરાતમાં વિધાન સભા ની ચૂંટણીઓ ની તૈયારીઓ વચ્ચે જાણે કે શકીલ સક્રિય થયો હોય તેમ ભાજપ ના નેતા ની હત્યા માટે નું અંડરવર્લ્ડ કનેક્શન બહાર આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને અમદાવાદ ATSની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યા બાદ ખુલાસો થયો છે,આ શાર્પશૂટર છોટા શકીલ નો માણસ હોવાની વાત બહાર આવી હતી અને 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓ અન્ડરવર્લ્ડ ડોન છોટા શકીલના નિશાન ઉપર હોવાની વાત ખુલતા ભારે ચકચાર મચી છે તેના શૂટરો અમદાવાદમાં છુપાયા અંગે ફોન ઇન્ટરસેપ્શન બાદ બહાર આવતા ATS અને ક્રાઈમબ્રાન્ચની ટીમે…

Read More

ગુજરાત ભાજપ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યો છે એકતો ભાજપ ના અગ્રણી ની હત્યા ના કાવતરા નો પર્દાફાશ થયો ત્યાંજ બીજી ઘટના એવી બની કે ભાજપ માં દોડધામ મચી છે. ભાજપ ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે તેમના સ્વાગત કાર્યક્રમ દરમ્યાન થયેલા ધડાકા થી તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. પાટીલના મોઢા પાસે ફટાકડો ફૂટ્યો હોવાનું કહેવાય છે અને ફૂલની પાંદડી ઉડાડવા જે વ્યવસ્થા કરાઈ હતી, તે દરમ્યાન દુર્ઘટના બની હતી. સીઆર પાટીલ આ દુર્ઘટનામાં ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વાગતમાં ફટાકડા ફોડતા આંખમાં ઇજા થઇ છે. સી.આર.પાટીલને આંખના સર્જન પાસે…

Read More

ગુજરાતમાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજય ના સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબી વિસ્તારો માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે પૈકી રાજ્યના ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ના સુત્રો એ જણાવ્યુ કે આજે તા. 19થી તા.22 ઓગસ્ટ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને લઈ તંત્ર ને એલર્ટ રહેવા માટે અને જરૂરી આગોતરા પગલાં કરવા માટે રાહત કમિશ્નર દ્વારા તાકીદ…

Read More

વલસાડ માં બહાર થી આવેલા બિલ્ડરો ને બખ્ખા થઈ પડ્યા છે અને પાલિકા ની મિલી ભગત માં અનેક કરોડપતિ બની ગયા ના અનેક કિસ્સા માર્કેટ માં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે વલસાડમાં પાલિકા ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયા ના આક્ષેપો અવારનવાર થઈ રહ્યા છે અને ગેરકાયદે બાંધકામો ની પણ જબ્બર બૂમ ઉઠી છે અને આ બધા વચ્ચે સત્યડે ને ચોંકાવનારી માહિતી મળી છે અને તે છે ધરમપુર ચોકડી નજીક ઉભું થયેલું ગેરકાયદે બાંધકામ એટલે KBC નું કોમર્શિયલ બાંધકામ આ બાંધકામ હવે વિવાદ માં આવ્યું છે અને જેતે સમયે જ્યારે જિલ્લા કલેકટર અરોરા દ્વારા આ જગ્યા ઉપર રેસિડન્સ માટે એને કરી…

Read More

મુંબઇ સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મોત બાદ લોકો ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં ચાલતા રાજકારણ સામે નારાજ થયા છે અને બહાર ના યુવાનો અને યુવતીઓ ને સહકાર નહિ મળતો હોવાની વાત જાહેર થઈ જતા લોકો હવે ફિલ્મીદુનિયા માં ઘર કરી ગયેલા જૂના લોકો ને ધિક્કારી રહ્યા છે બીજી તરફ મૃતક સુશાંત ના પિતા કે.કે.સિંઘ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર બાદથી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી ગઈ છે અને ‘ચિકન બિરયાની’ અને ‘યે હૈ ઇન્ડિયા’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા ફિલ્મ નિર્માતા લોમ હર્ષે હાલમાં જ પત્રકારો ને જણાવ્યું કે તેણે રિયાને તેની આગામી ફિલ્મમાં નહીં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ચાલી રહેલા…

Read More

હાલ માં કોરોના કાળ માં રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે નેતાઓ માં ભારે ઉતાવળ અને અટકળો છે ત્યારે લગભગ તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવા માટેની વાતો વચ્ચે કોરોના સંક્રમણ માં પણ ચૂંટણીઓનું આયોજન કેવી રીતે કરવું તે અંગે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી કોમ્પ્રીહેન્સીવ પ્લાન મંગાવવામાં આવ્યો છે અને અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ માં અંદરખાને તૈયારીઓ પણ થઈ રહી છે. રાજ્યનું ચૂંટણી તંત્ર આ માટે આગળ ની કામગીરી કરી રહ્યું છે અને પ્લાન બનાવી કેન્દ્ર ચૂંટણી પંચને મોકલશે.ચૂંટણીના કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તેવું આયોજન કેવીરીતે કરવું…

Read More

અભિનેતા સલમાન ખાનની હત્યા નો પ્લાન બનાવી રહેલા એક રીઢા ગુનેગાર ને ફરીદાબાદ પોલીસે ઝડપી લઈ પિસ્તોલ કબ્જે લીધી હતી. પોલીસે માહિતી આપી હતી કે ફરીદાબાદના એસજીએમ નગરમાં સરકારી રાશનનો ડેપો ચલાવતા પ્રવીણ નામની વ્યક્તિ નું મર્ડર કરનાર ઉત્તરાખંડથી પકડાયેલા ગેંગસ્ટર રાહુલે સલમાન ની હત્યા માટે પ્લાન બનાવ્યો હતો અને તેણે બાંદ્રા મુંબઈમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન ઉપર નજર રાખી હતી અને રેકી કરી તમામ ગતિવિધિઓ ચકાસી હતી. રેકી કરવા માટે તે બે દિવસ બાંદ્રામાં રોકાયો હતો. આ સમય દરમિયાન તેણે સલમાનના બંગલા પર નજર રાખી હતી અને જોયું હતું કે સલમાન ખાન કયા સમયે ઘરની બહાર નીકળે છે, તે…

Read More