વલસાડ માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે વલસાડપાલિકાના સીઓના ડ્રાઇવર અને ફાયર શાખાના કર્મચારી ને કોરોના સંક્રમણ જણાતાં તેઓને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું છે. જોકે બીજી તરફ પાલિકાના આરોગ્ય શાખાના 5 થી 6 કર્મી સંક્રમિત થવાની વાત બહાર આવતા પાલિકા કચેરી ના અન્ય કર્મચારીઓ માં દહેશત ફેલાઇ ગઇ છે. ડ્રાઇવર હોમ કોરન્ટાઇન થતાં તેઓ ના સંપર્ક માં આવનાર સીઓ જે.યુ.વસાવા પણ સેલ્ફ કોરોન્ટાઇન થઇ ગયા છે. આમ કોરોના હવે ધીમા પગલે પાલિકા કચેરી તરફ આગળ વધતા અહીં આવતા જતા મુલાકાતીઓ અને કર્મચારીઓ માં કોરોના નો ખૌફ ઉભો થયો છે.
કવિ: Halima shaikh
ભારતીય સમાજ માં જ્યાં સુધી કુટુંબ ભાવના અને સયુંકત પરિવાર હતો ત્યાં સુધી સામાજિક જીવન નિર્દોષ હતું પણ કમાવા ના ચકકર માં પરિવારો તૂટતા હવે એકલા રહેતા દંપતીઓ ના ઘર ભાંગી પડ્યા હોવાના કિસ્સા નોંધાઇ રહ્યા છે આવો જ પતિ પત્ની અને વો..ના કિસ્સા માં યુવક ની જિંદગી નર્ક બની ગઈ હતી અને મજા કરવા જતાં સજા મળી જતા કંટાળી ને યુવકે આખરે આત્મહત્યા કરી લેતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સુરત નો આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે , જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી…
સરકાર હવે 80% અખબારી જાહેરખબરો ભારતીય ભાષાઓના અખબારોને અને બાકીની 20% અંગ્રેજી સમાચારપત્રોને આપશે. સરકારની પ્રિન્ટ મીડિયા જાહેરખબર નીતિમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, હવે મંત્રાલય/વિભાગોએ નવી નીતિ હેઠળ 15% જાહેરખબર નાના અખબારો, 35% મધ્યમ કક્ષાના અખબારો અને 50% જાહેરખબરો મોટા અખબારો ને અપાશે. 25 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો નાના, 25,001થી હજારથી 75 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો મધ્યમ તેમજ 75 હજારથી વધુ ફેલાવો ધરાવતા અખબારો મોટા ગણવામાં આવશે. સરકારનું માનવું છે કે, આ નવા નિયમથી બોડો, ડોગરી, ગઢવાલી જેવી ભારતીય ભાષાઓને પણ સમાન તક મળશે. નવા નિયમોનો લાભ એ જ અખબારોને મળશે,…
છેલ્લા કેટલાક સમય થી કહેવાતા સંતો ની સેક્સ લીલાઓ જે રીતે બહાર આવી રહી છે તે જોતા હવે લોકો નો વિશ્વાસ આવા સંતો ઉપર થી ધીરેધીરે ઉઠી રહ્યો છે અને લગભગ કોઈને પણ ગુરુ બનાવવા નું માંડી વાળ્યું છે આ બધા વચ્ચે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય ના કહેવાતા સંતે પોતાના જ ચેલા નું ધોતિયું ઉંચુ કરી કેટલીય વાર સેક્સ માણ્યું હોવાની વાત બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે, ખેડા- વડતાલ સંપ્રદાયના સ્વામીની સેક્સ લીલાનો ભોગ બનેલ શિષ્ય એ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભારે ખળભળાટ મચાવ્યો છે. કંડારી ગુરુકુળના સ્વામી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીનો હાલ…
ઉમરગામ માં ભારે ચર્ચાસ્પદ બનેલા તોડ પ્રકરણ ના આરોપી પત્રકાર નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉમરગામ ના ગાંધીવાડી ખાતે અંબે કોમ્પ્લેક્ષમાં ઓમહોસ્પિટલના મહિલા તબીબને રાજકુમાર પાઠક નામક ઈસમે પોતાની હિન્દી ન્યુઝ પેપરના પત્રકાર તરીકેની ઓળખ આપી ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.પાંચ લાખની ની માંગણી કરતા જાગૃત તબીબે આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી જે સંધર્ભે ઉમરગામ પોલીસે ગુનો નોંધી ઇન્ચાર્જ પી.આઇ. વી.કે. દેસાઇએ તપાસ હાથ ધરી પત્રકાર રાજકુમાર પાઠકની ધરપકડ કરી આરોપીઓનો કોરોનો ટેસ્ટ કરવતા રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ આરોપી પત્રકાર ને તાત્કાલીક વાપીની કોવિડ હોસ્પિટલમાં દાખલ…
ફિલ્મ જગત માં ખુબજ ચકચાર જગાવનાર અભિંનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસ માત્ર સુસાઇડ નો બનાવ હોવાની તપાસ કરીને પોલીસ તેની ફાઇલ બંધ જ કરવા ઉપર હતી ત્યાંજ આ સ્ટોરી ની જે શરૂઆત થાય છે તે અનેક એવી વાતો જે પોલીસ મેળવી નહોતી તે અચાનક જ સુશાંત ના પિતાએ પોલીસ સમક્ષ કરતા પોલીસ તપાસ ની અધૂરી કડીઓ ફટાફ્ટ મળવા લાગી હતી ભલે આ કેસ ટેકનિકલી એક આત્મહત્યા લાગતો હોય પણ તેની પાછળ પૈસા નો ખેલ કામ કરી ગયો હોવાની વાત સામે અવતાજ સનસનાટી મચી ગઇ છે અને આ રહસ્યમય કેસ માં અભિનેત્રી અને સુશાંતની ખાસ ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર…
ગુજરાત માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કેસો ની સંખ્યા દિનપ્રતિદિન વધી ગઈ છે અને હજુસુધી કોરોના ની કોઈ દવા શોધાઈ પણ નથી ત્યારે અંધારામાં તીર મારી જે બચી ગયો તેનું નશીબ એવું ચાલી રહ્યું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં લેવાતા ચાર્જ હવે સરકારે નક્કી કર્યા છે,કોરોનાની સારવારના જે ભાવ નક્કી થયા છે તેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે HDU(હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ નક્કી કર્યો છે. જ્યારે ICU સાથે વોર્ડના પ્રતિદિન 6000 હજાર રૂપિયા અને HDU માટે 8500 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. આ ઉપરાંત આઈસોલેશન+ICUના 14,500 રૂપિયા, વેન્ટીલેટર+આઈસોલેશન+ICUના…
નામદાર કોર્ટ ના ચુકાદા બાદ ભગવાન શ્રી રામ મંદિર બનવવા નો માર્ગ મોકળો થયો છે અને આગામી તા.5 મી ના રોજ ભગવાન શ્રી રામ મંદિર નું ભૂમિ પૂજન છે ત્યારે સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી તરીકે અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં તેઓનું સામેલ થવું વડાપ્રધાનના સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન હશે. ઓવૈસીએ કહ્યું કે ધર્મનિરપેક્ષતાએ બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે એમ કહી ઓવેસી એ વિવાદ ઉભો કર્યો છે જોકે, કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ હાલ તા. 5 મી ઓગસ્ટ ના રોજ યોજાનારા કાર્યક્રમમાં અયોધ્યામાં મહેમાનોની સંખ્યા 200 સુધી જ સીમિત રાખવામાં…
ગુજરાત માં હવે ભાજપ માં કોગ્રેસીઓ એ અડીંગો જમાવી દેતા તેઓની બહુમતી થઈ ગઈ છે અને મૂળ ભાજપીઓ ને ભલે આ નેતાઓ દીઠા ગમતા ન હોય પણ તેઓનું કાઈ ચાલે તેમ નથી અને તેનું તાજું ઉદાહરણ એ છે કે હવે પક્ષપલટુઓને જ ટિકીટ આપી રાજકીય પ્રોત્સાહન આપવાનું લગભગ નક્કી છે. અત્યંત વિશ્વસનીય સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મળી રહેલી વિગતો મુજબ જે હાલ માં ચર્ચા છે તેમાં મોરબીની બેઠક પર બ્રિજેશ મેરઝાને નક્કી છે એટલુંજ નહિબ્રિજેશ મેરઝાને તો મંત્રી પદ ના દાવેદાર હોવાનું ચર્ચામાં છે જયારે અમરેલીની બેઠક પર જે.વી.કાકડિયા , અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા,કરજણની બેઠક માટે અક્ષય પટેલ નક્કી છે, જયારે…
વલસાડ માં સવાર થી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ શહેર ના છીપવાડ વિસ્તારમાં આવેલા દાણા બજાર સહિત એમ જી રોડ, નાની ખત્રીવાડ વિસ્તારમાં માં પણ પાણી ભરાયા હતા જોકે શરૂઆત ના તબક્કામાં સવારે પાણી નો ભરાવો થયેલો જણાયો હતો આ સિવાય ના જાહેરમાર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા વલસાડ માં ચાલુ વરસાદે કેટલીક જગ્યા એ વીજ પોલ માં ધડાકા-ભડાકા થતા એમ જી રોડ સહિત શાક ભાજી માં માર્કેટ માં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સબંધીતો સ્થળ ઉપર દોડી ગયા હતા.…