કવિ: Halima shaikh

ચાઈના એ શાંતિ માટે વાટાઘાટો ની જાળ બિછાવ્યા બાદ થોડા 2 કિમી પીછેહટ કરી ભારતીય સૈનિકો ને વિશ્વાસ માં લઇ આપણા નીશસ્ત્ર 50 સૈનિકો ઉપર 300 ચાઈના ના સૈનિકો એ લોખંડ ના કાંટા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરતા ભારતીય સૈનિકો શહીદ થવાની ઘટના બાબતે ફરીએકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા? ચીને હુમલો કરવાની હિંમત પણ કેમ કરી તે વાત ને લઈ રાહુલ ગાંધી એ ગૂસ્સો વ્યક્ત કર્યો છે. રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પુછ્યું હતું…

Read More

કહેવાય છે ને જે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમીઓ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે વલસાડ પંથક માં આવા જ પ્રકાર ની ત્રિકોણ પ્રણય ની સ્ટોરી એ બે મિત્રો નો જીવ લીધો છે. વિગતો મુજબ વલસાડ ના ઉંટડી ગામમાં એક જગ્યા એ કામ કરતા બે મિત્રો એક જ યુવતીનાં પ્રેમમાં પડ્યા હતા જેઓ ને જ્યારે આ વાત ની ખબર પડી ત્યારે બન્ને એ એકસાથે જ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. વલસાડ તાલુકાનાં ડુંગરી પંથકમાં આવેલા ઉંટડી ગામમાં રહેતા કિશોરભાઈ જોગીબાઈ આહિરનો ભેંસનો તબેલો છે. જેમાં 27 વર્ષનાં પ્રવિણ કાનજીભાઈ રાવત (રહે.પાલપુરા, તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા) અને 27 વર્ષનાં ગોપાળ…

Read More

ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી. ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દીધો હતો તેઓ પાસે મોટા ખિલા વાળા ડંડા હતા અને ક્રૂરતા થી ઘા કરતા રહ્યા હતા. શહીદોના શરીર પરના ઘા તેના પુરાવા છે. 20 શહીદમાંથી 16ના શરીર પર દંડા-પથ્થરથી હુમલાના બહુ ઊંડા ઘા જોવા મળ્યા છે. 4 સૈનિક ના મોત તો…

Read More

ચીન દ્વારા છેતરી ને ભારતીય જવાનો ઉપર હુમલો કરતા 20 જવાનો શહીદ થયા છે આ ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને ઠેરઠેર દેખાવો યોજી ચીન ની ચીજ વસ્તુઓ ની હોળી કરી હતી. ભારતીય વેપારીઓએ પણ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરાયેલા હુમલાની ટીકા કરી ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો નિર્ણય લીધો છે. ગુજરાત ના અમદાવાદ શહેરના વેપારી એસોસિએશને ગ્રાહકોને ચીનનો બહિષ્કાર કરવા અને ભારતીય વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખવા નિર્ણય કર્યો છે. વેપારી એસો.ના અગ્રણી આશિષ ઝવેરીએ કહ્યું કે,હવે થી ચીનથી 13 અબજ ડોલરની આયાત ઘટાડવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ચેરમેન મહેન્દ્ર…

Read More

ચાઈના એ ભારતીય જવાનો ઉપર છેતરીને હુમલો કરતા 20 જવાનો શહીદ થવાની ઘટના સામે આવતા દેશ માં ભારે આક્રોસ ફેલાયો છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ લદ્દાખમાં સર્જાયેલી સ્થિતિ અંગે દેશ સમક્ષ સ્પષ્ટતા કરવા માંગ કરી છે. આટલી મોટી ઘટના ઘટ્યા બાદ છેક બીજા દિવસે કલાકો બાદ દેશ ને ખબર પડી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ચીની સેનાએ ભારતીય પ્રદેશ પર કેવી રીતે કબજો જમાવ્યો છે હજુ કેટલાક જવાનો લાપતા છે તેનું શું થયું ? સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારની પડખે છે અને દેશ માટે બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવે છે. ૨૦ જવાનોની શહાદતે આખા…

Read More

ચાઈના એ છેતરી ને ભારતીય જવાનો ને નિશાન બનાવવવાની ઘટના બાદ હવે તેમની વાતો માં આવી ને વધુ સૈનિકો ના જાન ગુમાવવા ન પડે તે માટે નો વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે અને ચીન ને તેની જ ભાષા માં જવાબ આપવા ઇન્ડિયન ફોજે પોતાની પોઝીશન સાંભળી લીધી છે અને લેહ અને અન્ય સરહદો પર લશ્કરે તેની મૂવમેન્ટ વધારી દઈ ને લદ્દાખથી જે પણ યુનિટ્સ પીસ સ્ટેશન પરત ફરવાની હતી તેને પણ ત્યાં જ રોકાવા આદેશ આપી દેવાયા છે. ભારતીય સેનાએ લદ્દાખની આજુબાજુના વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી પોતાની યુનિટ્સને લેહમાં એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કાશ્મીર અને જમ્મુમાં રહેલા…

Read More

દેશ માં કોરોના ની સ્થિતિ ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બીજા તબબકા માં 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ત્યારે શરૂઆત માં જ ભારત -ચીન સરહદ ઉપર થયેલા લોહિયાણ જંગ મામલે પીએમ મોદી એ ભારતીય જવાનોની શહાદતને સલામ સાથે નમન કર્યું હતું આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય. તેમણે કહ્યું કે, આપણા દેશ ના વીર જવાનો પર ગર્વ છે. તેઓ શહીદ થયા પણ મારતા-મારતા મર્યા છે. બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાનાનાં મુખ્યમંત્રી સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો.…

Read More

હાલ માં ભારત અને ચાઈના વચ્ચે વોર નો માહોલ છે ત્યારે લોકો ચાઈના ની વસ્તુઓ નો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે ત્યારે ચીન ની મોટર્સ કંપની ગ્રેટ વોલ મોટર્સ ભારત માં પોતાનું પ્રોડક્શન શરૂ કરવા મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે. ચીન ની આ કંપની મહારાષ્ટ્ર ના તેલગાવ માં એક અદ્યતન પ્રોજેકટ ઉભો કરશે, હાલ માં મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ચીન ના રાજદૂત સન લિડોંગ ની હાજરી માં સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર થયા હતા. કંપની તેલગાવ પ્લાન્ટ માં એક અબજ ડોલર નું રોકાણ કરશે. જેમાં નવા રોજગાર માટે આશા બંધાઈ છે અહીં અદ્યતન વિશાળ પ્લાન્ટ બનાવાશે તેમ…

Read More

લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ચાલેલા ધમાસાણ માં 20 થી વધુ ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી ચુપકીદી તોડવામાં આવી છે અને સતાવર નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે તા.19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે. લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ માં ચીનને પણ નુકસાન થયું છે, ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે ગાલવનમાં સૈનિકો શહીદ થયા તે ખૂબજ દુ:ખદ બાબત છે પરંતુ સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું…

Read More

ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત સિંહ આત્મહત્યા કેસ મામલે સુશાંત ને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર લોકો ની તપાસ ચાલુ છે ત્યારે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહનીઆત્મહત્યાના મામલે કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCનીસેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી હાંકી…

Read More