લોકડાઉન માં ફસાયેલા શ્રમિકો દેશભરમાં આમતેમ ભટકી રહ્યા છે ત્યારે પહેલા રેલવે ભાડું અને હવે બસ ભાડું નક્કી કરી શ્રમિકો ને વતન ભેગા કરવા ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી સક્રિય બન્યા છે ત્યારે આ મુદ્દે રાજ્ય ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેઓની ચકમક ઝર્યા કરે છે.ઉત્તર પ્રદેશમાં શ્રમિકો ને વતન મોકલવા કોંગ્રેસ દ્વારા 1000 બસો ફાળવવા કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ મુકાયો છે ત્યારે આ મુદ્દે રાજકીય ગરમા ગરમી જોવા મળી હતી. પ્રિયંકા ગાંધી એ ટ્વીટ કર્યું કે આ મહામારી માં રાજકારણ ભૂલી ગરીબો ને મદદ કરવી જોઈએ પણ સરકાર દુનિયાભર ની અડચણ ઉભી કરી રહી છે તે લોકો ઈચ્છે તો અમારા દ્વારા…
કવિ: Halima shaikh
હાલ ગુજરાતમાં દારૂબંધી નું નાટક ચાલી રહ્યું છે અને કાળા બજાર માં લોકો વધુ પૈસા આપીને દારૂ પીવા મજબૂર બન્યા છે અને દારૂ પીવા છેક દમણ અને દિવ ,ગોવા,આબુ, એમપી સુધી લાંબા થવું પડે છે ત્યારે જો મારી સરકાર આવશે તો ગુજરાત માં માત્ર 100 દિવસ માંજ સારી ઉત્તમ ક્વોલિટી નો દારૂ બનાવવા માં આવશે અને NCPના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, ગુજરાતમાં દારુબંધી એ એક નાટક છે. ગુજરાતની સાડા છ કરોડ પ્રજામાંથી કદાચ ચાર કરોડ લોકો એવું ઇચ્છતા હશે કે આવી દારુબંધીની ખોટી નીતિ બદલાવી જોઇએ એવું હું માનુ છું. જો મારી સરકાર આવશે…
વલસાડ જીલ્લા માં કોરોના નો આતંક વધતો જઇ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે પણ વધુ બે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે જ જિલ્લા માં કોરોના ના કુલ 17 દર્દીઓ નોંધાયા છે જે પૈકી સાજા થઈ ગયેલાઓ ને રજા આપી દેવાયા બાદ હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે દિવસે આગળ વધી રહેલા કોરોના ના કહેર ને લઈ વાપી હવે રેડ ઝોન બનવા તરફ ઝડપ થી ગતિ કરી રહ્યો છે મુખ્યત્વે આ વિસ્તાર ઇન્ડરસ્ટ્રીયલ હોવાથી માંડ કરીને હજુતો કારખાના ચાલુ થયા છે ત્યારે વધતા જતા કોરોના દર્દીઓ ને લઈ ફરીએક વાર આ વિસ્તાર માં…
કોરોના ની મહામારી માં રાતદિવસ ડ્યુટી કરી રહેલા પોલીસકર્મીઓ ની હાલત પણ દયનીય બની છે અને ગતરોજ અમદાવાદ માં એક પોલીસકર્મી નું કોરોના નો ચેપ લાવતા મોત થઈ ગયા બાદ સુરત માં પગની તકલીફ વચ્ચે બીમારી માં સતત ડ્યુટી કરનાર 52 વર્ષ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ રામચંદ્ર પવાર ઢળી પડ્યા બાદ તેઓ નું સારવાર દરમ્યાન કરુંણ મોત થઈ ગયું છે. સુરત ના ડીંડોલી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા 52 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રામચંદ્ર પવાર છેલ્લા દોઢ માસ થી ડીંડોલી ના મધુરમ સર્કલ થી સાઈ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા હતા જેઓ છેલ્લા સાત માસ થી પગમાં ખંજવાળ ની…
છેલ્લા બે મહિના થી કામધંધા વગર ઘરમાં કેદ થઈ ગયેલા લોકો ની સમસ્યા એ છે કે રોકડ રકમ હાથ વગી નથી એટલે ખરીદી કરવી મુશ્કેલ છે, મિડલ કલાસ ની વાત કરવામાં આવે તો એક તો નોકરી કરતા હોય અને તે પગાર માં પણ માંડ પૂરું થતું હોય ત્યાં હવે પગાર જ નથી તો પૈસા ક્યાંથી લાવવા તે સમસ્યા છે ,સગા વ્હાલા માં તો મંગાય પણ નહીં કેમકે તે લોકો પાસે સગવડ હોય તો પણ નહીં આપે અને સમાજ માં વાતો કરી બદનામ કરશે તેથી સગાઓ પાસે પણ આ જમાના માં પૈસા મંગાય તેવી સ્થિતિ નથી બીજું જે લોકો ભાડે રહે…
મિત્રતા અંગે કેટલાય પુસ્તકો લખાયા છે, ધર્મગ્રંથોમાં પણ કૃષ્ણ-સુદામા ની દોસ્તી નું વર્ણન છે,ટૂંકમાં સાચા મિત્ર ની સેંકડો કહાનીઓ આ દુનિયા માં ખૂણેખૂણે સાંભળવા મળશે,પણ વાત કરવી છે હાલ કોરોના અને લોકડાઉન જેવી મહામારી વચ્ચે ના સમય ની કે જેમાં સાથેજ સુરત માં નોકરી કરતા બે પરપ્રાંતિય મિત્રો પણ સુરત માં ફસાઈ જાય છે અને માંડ કરીને જ્યારે એક ટ્રક માં વતન કાનપુર જવાનો મેળ પાડે છે ત્યાં રસ્તામાં જ એક મિત્ર બીમાર પડે છે અને પછી જે થાય છે તે વાત માં મિત્ર ની કસોટી થાય છે. કોરોના ની ધીમા પગલે શરૂઆત થઈ ચૂકી હતી ભારત માં લોકડાઉન જાહેર…
રાજ્યમાં કોરોના ના જંગ માં લડી રહેલા પોલીસકર્મીઓ પૈકી અમદાવાદ માં સૌ પ્રથમ કોરોના થી પ્રભાવિત એક પોલીસકર્મી નું મોત થયું હોવાનો પ્રથમ બનાવ બનતા પોલીસ બેડા માં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વિગતો મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ફરજ દરમિયાન કોરોના થી સંક્રમિત થયા હતા, જેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા અને આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના આકસ્મિક અવસાન ને પગલે પોલીસ વર્તુળો માં ડીપી ઉપર તેમનો ફોટો મૂકી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ…
કોરોના એ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે અને મોટાપાયે જાનહાની સર્જી છે ત્યારે આ વાયરસ ચાઈના એ પોતાની લેબ માં તૈયાર કર્યા ની વાતો હવે ખુલ્લી પડી રહી છે, અગાઉ જાસૂસો,તેમજ મીડિયા એ આ વાત જાહેર કર્યા બાદ હવે જાપાન ના ખુબજ જાણીતા વૈજ્ઞાનિક અને નોબલ પુરુસ્કાર મેળવી ચૂકેલા ડો.તાસૂકું એ કોરોના વાયરસ ચાઈના એ બનાવેલો આર્ટિફિશયલ વાયરસ હોવાનું જાહેર કરી સનસની ફેલાવી દીધી છે અને તેઓએ એટલે સુધી ચેલેન્જ કરી છે કે જો પોતે ખોટા સાબિત થાય તો સરકાર પોતાને મળેલો નોબેલ પુરસ્કાર પરત લઈ શકે છે.તેઓ એ ઉમેર્યું મેં પોતે અનેક જીવ જંતુ અને વાઇટ્સ ઉપર છેલ્લા 40 વર્ષ…
વલસાડ જીલ્લા માં એકજ દિવસ માં ચાર કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા તંત્ર માં ભારે ચિંતા પ્રસરી છે. સાથે જ જિલ્લા માં કોરોના ના 15 દર્દીઓ નોંધાયા છે જે પૈકી સાજા થઈ ગયેલાઓ ને રજા આપી દેવાયા બાદ હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યાંજ ધરમપુર ના રાજપુરી તલાટ , વણઝારા ફળીયા ખાતે રહેતા 30 વર્ષીય અરુણાબેન ઇલેશભાઈ પટેલ , 7 વર્ષીય તનીષા ઇલેશભાઈ અને 40 વર્ષીય ઈલેશભાઈ પટેલ નો રીપોર્ટ પોઝીટીવ આવતાછેલ્લા બે દિવસ માં કોરોના પોઝીટીવ ના દર્દીઓ નો કુલ આંક 8 ઉપર પહોંચ્યો છે, ધરમપુર ના આ પરિવાર ની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇ ની છે. આ અગાઉ સવારે વાપી…
વલસાડ ની મુગ્ધ કિશોરી હજુતો યુવાની માં ડગ માંડે તે પહેલાં જ મોટી ઉંમરે શેતાન બનેલા સગા ફુવા કુમળી વય ની મુગ્ધા ને પોતાની વાસના નો શિકાર બનાવી ગર્ભવતી બનાવતા આવા ફૂવા ઉપર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. ભાવનગર ના તળાજા નજીક આવેલા પીથલપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોપાલ ઉર્ફે મનુભાઇ ગત દિવાળીના દિવસોમાં વલસાડ રહેતા પોતાના સાળાને ત્યા ગયા હતા ત્યારે સાળાની સગીર વયની દિકરીને જે મોટી ઉંમર ના ફુવા ને ખુબજ આદર કરતી હતી તે ફુવા ને જોઈ રાજી થઈ ગઈ હતી પરંતુ ફુવા ને યુવાની માં ડગ માંડી રહેલી મુગ્ધા ખુબજ ગમી ગઈ હતી અને મનોમન…