વલસાડ જિલ્લા ના વાપી માં ફરી એકવાર કોરોના એ ઉથલો માર્યો છે અને છેલ્લા બે દિવસ માં 3 કોરોના પોઝીટીવ દર્દી ઉમેરાયા બાદ વધુ 2 દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા હાલ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. વલસાડ જિલ્લા ની વાત કરવામાં આવે તો અગાઉ ડુંગરી, ધરમ પુર, દહેલી વગેરે થી મળી કુલ 11 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે જે પૈકી સાજા થઈ ગયેલા તમામ ને રજા આપી દેવામાં આવી છે અને હાલ નવા 5 દર્દી સારવાર હેઠળ છે. વાપી ના ગોદાલ નગર માં રહેતા મોહમ્મદ કેફ સીદીકી નો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગતરોજ તેની 12 વર્ષ ની બહેન…
કવિ: Halima shaikh
વલસાડ જિલ્લામાં અત્યાર સુધી માં કુલ 9 લોકો ને પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અગાઉ ના દર્દીઓ સારવાર બાદ સાજા થતા તેઓ ને રજા અપાઈ ચુકી છે અને વલસાડ ગ્રીનઝોન તરફ આગળ વધતો હતો પરંતુ ગતરોજ 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ તે પૈકી વાપી ના ગોદાલ નગર ના રહીશ મોહમ્મદ કેફ સિદ્દીકિ ને પણ કોરોના પોઝીટીવ હોય તેની 12 વર્ષ ની બહેન ને પણ કોરોના પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે જેથી મોહમ્મદ કેફ ના સંપર્ક માં આવેલ 123 ને કોરેન્ટાઈન કરાયા હતા જ્યારે ઉમરસાડી ના યુવક તેજસ નાયક ના સમ્પર્ક માં આવેલ 90 લોકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા…
લોકડાઉન માં રાજકોટ માં ફસાયેલા શ્રમિકો એ વતન જવાની જીદ સાથે તોફાન મચાવ્યું હતું. રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકો ના ઘાડેધાડા નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર ચાલતા વાહનો રોકી તોડફોડ કરી હતી. શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પરના વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને લાકડીઓ લઇ ટ્રક, બસ કારના કાચ ફોડ્યા હતા. શ્રમિકોએ પથ્થરમારો કરતા એક ચેનલના પત્રકાર ને માથા માં વાગતાં લોહીલૂહાણ બન્યા હતા. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પત્રકારના માથમાં ચાર ટાંકા આવ્યા છે. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ટોળાને સમજાવી રહેલા રાજકોટ જિલ્લા પોલીસ વડાબલરામ મીણા પર પણ પથ્થરનો ઘા થયો…
હાલ લોકડાઉન માં તારાપુર નાની ચોકડી સહિત આસપાસ માં ઉભા રહેતા ત્રણ પોલીસવાળા જનતા ને હેરાન કરી પૈસા માંગતા હોવાની લેખિત માં રજૂઆતો થઈ છે. તારાપુર ગ્રામજનો ના જણાવ્યા મુજબ અહીં મોટર સાયકલ ઉપર ફર્યા કરતા પ્રવીણ ડાભી,તુષારગીરી અને કેતન ભાઈ નામના ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેઓ તારાપુર પોલીસ મથક માં ફરજ બજાવે છે તેઓ ફેરિયા , વેપારીઓ અને લોકો ને હેરાન કરી રહ્યા છે અને આ અંગે ખંભાત ના ધારાસભ્ય સહિત આણંદ ના સાંસદ ને પણ રજુઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે ગામ ના સરપંચ અને જનતા એ આ અંગે પ્રાંત અધિકારી ને પણ…
રાજ્યમાં કોરોના અને લોકડાઉન ની સ્થિતિ વચ્ચે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી મુજબ રાજ્યભરમાં ધોરણ-12 સાયન્સનું 71.34 ટકા પરિણામ નોંધાયું છે. આજે રવિવાર સવારે 8 વાગ્યા થી પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org પર મુકાયું છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ વેબસાઇટ પરથી પરિણામની માહિતી મેળવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓનલાઈન પરિણામ ડિકલેર કરાયું છે.જોકે માર્કશીટ અને પ્રમાણપત્ર હાલ ના સંજોગો જોતા નહિ મળી શકે. ગુણ ચકાસણીની વિગતો નવેસરથી જાહેર થનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના અને લોકડાઉન ને લઈ…
રાજકોટ માંબનેલા એક અજીબોગરીબ કિસ્સા માં બ્લડ બેન્ક માં નોકરી કરતો એક યુવાન બ્લડ સેમ્પલ લેવાની ઉતાવળ માં હોય છે અને ત્યાંજ ટ્રાફિક વોર્ડન તેને ઉભો રહેવા ઈશારો કરે છે પણ યુવાન બ્લડ સેમ્પલ ને પ્રથમ પ્રાધન્ય આપી પેશન્ટ નું બ્લડ સેમ્પલ લીધા બાદ તેને એમ થયું કે હવે ચાલ ટ્રાફિક વોર્ડન ને ઇમરજન્સી માં નહિ ઉભા રહેવાનું કારણ બતાવું તેમ વિચારી તે પરત ટ્રાફિક વોર્ડન પાસે આવ્યો હતો અને કહ્યું કે હું બ્લડ સેમ્પલ લેવા જતો હતો તેથી ઇમરજન્સી માં ઉભો રહ્યો ન હતો અને પોતાની પાસે કલેકટર નોપાસ વગરે બતાવી ઇમરજન્સી માં કામ કરતો હોવાની વાત કરી હતી…
કોરોના ના લોકડાઉન માં લોકો ભલે પોલીસ ને જોઈ ફફડતા હોય પણ વલસાડ માં તો માથા ફરેલા કોઈ ચોરે પોલીસ સ્ટેશન માં જ મુકેલી પોલીસ ની જ કાર લઈને છૂમંતર થઈ ગયો હોવાની વાત બહાર આવતા પોલીસ બેડા માં આ વાતે ભારે ચર્ચા જગાવી છે. વિગતો મુજબ વલસાડ CCTV કંટ્રોલરુમ માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ ની કાર કોઈ અજાણ્યો ઈસમ પોલીસ મથક બહાર થીજ ઉઠાવી ભાગી છૂટ્યો હતો અને તસ્કર એટલો ચાલાક હતો કે ક્યાંય સીસીટીવી માં પણ દેખાતો નથી. આ ઘટના બે દિવસ અગાઉ બની હતી પરંતું પોલીસે પહેલા તો ખાનગી રાહે તપાસ કરી હતી પણ કઈ પરિણામ…
વલસાડ જિલ્લા માં કોરોના ની એન્ટ્રી અને 5 દર્દીઓ નોંધાયા બાદ રિકવરી બાદ ખુબજ ઝડપ થી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહેલા વલસાડ જિલ્લા માં ફરી કોરોના એ દેખા દીધી છે અને વાપી તાલુકા માં એક સાથે વધુ 2 પોઝીટિવ દર્દી નોંધાતા તંત્ર માં ટેંશન વધી ગયું છે. વિગતો મુજબ જે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે તેમાં વાપી ના હુસેલ ગોંડલ નગર માં રહેતા 18 વર્ષ નો મહંમદ કૈફ સીદીક અને ઉમરસાડી ખાતે ના સાગિયા ફળીયા માં રહેતા 25 વર્ષીય તેજસ નાયક નો સમાવેશ થાય છે અને તેઓ જનસેવા હોસ્પિટલમાં માં લેબ ટેક્નિશયન તરીકે ફરજ બજાવતા હતા અને વાપી ની…
ડોકટર જેવી મોભાદાર પદવી હોવાછતાં આતંકી પ્રવૃત્તિ કરવા જતાં 28 વર્ષ ના પાકિસ્તાની તબીબ ની અમેરિકા માં ધરપકડ કરવામાં આવી છે.વિગતો મુજબ ડો.મોહમ્મદ મસૂદ નામના 28 વર્ષ નો આ ઈસમ આતંકવાદી સંગઠન ISISના સંપર્કમાં હોવાનું અને અમેરિકામાં હુમલો વકરવાની યોજના ધરાવતો હોવાનું ખુલ્યું છે. મિનિયાપોલિસ સેન્ટ પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 માર્ચના રોજ મસૂરની ધરપકડ કરવામાં આવીહતી. તેH-1B વિઝા પર અમેરિકા ગયો હતો. ત્યાં રોચેસ્ટરના એક મેડિકલ ક્લિનિકમાં રિસર્ચ કો-ઓર્ડિનેટરના પદ પર કામ કરતો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે મસૂદ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે અનેક વખત ISISના આતંકવાદીઓ સાથે વાત કરી હતી અને સીરિયા જઈ આતંકવાદી સંગઠન માટે લડવાની ઈચ્છા…
કોરોના એ દેશ ને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે ત્યારે હવે પછી આવનારા સમય અંગે ચર્ચા વિચારણા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વીડિયો લિંક મારફતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં આર્થિક મુશ્કેલીઓ નું તોફાન આવવાનું બાકી છે અને ખૂબ જ નુકસાન થવાનું છે. તેઓ ઈચ્છે છે કે સરકાર અમારી વાત સાંભળે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આપણા ગરીબ લોકોને પૈસાની જરૂર છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તેઓ આ પેકેજ અંગે વિચાર કરે. તેમણે ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર અંગે વિચાર કરવો જોઈએ. મનરેગા હેઠળ 200 દિવસની રોજગારી આપવામાં આવે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે…