કવિ: Halima shaikh

અમદાવાદ કોરોના નું એપી સેન્ટર બની ચૂક્યું છે, હજ્જારો ની સંખ્યા માં કોરોના ના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે,કોરોના માં નિષ્ફળ ગયેલા જવાબદારો ને બદલી નખાયા છે અને નવા મથામણ કરી રહ્યા છે, આવા કપરા સમય માં કામ કરતા ડૉક્ટર, નર્સ સહિત ના સ્ટાફ ને સેલ્યુટ છે તેઓ રાત દિવસ કોરોના પેશન્ટ ની પોતાની કેપિસિટી મુજબ ટાઈમ આપી વર્ક કરી રહ્યા છે ઘણીવાર સ્ટાફ સામે દર્દીઓ ની સંખ્યા વગેરે માં થોડું સ્વાભાવિક ખોરવાઈ જાય તો પણ મેનેજ કરી રહ્યા છે. પરંતુ ઓપીડી માં બેસતાં નર્સ સહિત ના સ્ટાફે જયારે પોતે જ કોરોના ના શંકાસ્પદ હોય રિપોર્ટ નહિ કરવા દેવા બાબતે અને…

Read More

વલસાડ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજવતા એક પોલીસ કોન્સ્ટેબલ પોતાના મિત્ર ના પત્ની અને પુત્રી ને પરવાનગી વગર મહેસાણા મુકવા જતા ભેખડે ભેરવાયા હતા અને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો. વિગતો મુજબ વલસાડ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવતા જયદીપ સિંહ પૃથ્વીસિંહ ચાવડા ગત 30 એપ્રિલે કોઈ પરમીશન વગર જ પોતાના પત્ની અને બાળકો ને મુકવા કાર લઈ વતન જવા નીકળ્યા ત્યારે સાથે સાથે પોતાના પોલીસમિત્ર નરેન્દ્રસિંહ ના પત્ની અને પુત્રી ને પણ સાથે તેમના વતન છોડવા લઈ ગયા હતા દરમ્યાન નરેન્દ્રસિંહ ના પત્ની અને પુત્રી ના મહેસાણા ખાતે થયેલા ટેસ્ટ માં કોરોના પોઝીટીવ આવતા અને ટ્રાવેલ હિસ્ટ્રી વલસાડ આવતા તપાસ…

Read More

અમદાવાદ માં કોરોના હવે કાળ બનીને ત્રાટક્યો છે અને તેની અસરો હવે જિલ્લાસ્તર સુધી પહોંચી ગઈ છે તેના તાજા ઉદાહરણ માં જિલ્લા ના ધોળકા તાલુકામાં આવેલા ત્રાસદ ગામની કેડિલા કંપનીના એકસાથે 27 કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવતા ભારે ગભરાટ નો માહોલ છે. પ્રથમ વાર એક જ દિવસમાં 27 કેસ નોંધાયાની આ કદાચ અહીં પહેલી ઘટના છે. બુધવારે 3 કર્મચારીને પૉઝિટિવ આવ્યો હતો. બાદમાં 30 કર્મચારીના ટેસ્ટ કરાયા હતા, તેમાંથી 27નો ટેસ્ટ પૉઝિટિવ આવતાં લોકો માં ભારે દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળકાથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા ત્રાસદ ગામમાં કેડિલા કંપની આવેલી છે. અહીં ત્રાસદ, ધોળકા, અમદાવાદ સહિત…

Read More

કોરોના ની મહામારી માં અનેક નિર્દોષ લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે લોકડાઉન માં વતન તરફ જઈ રહેલા મજૂરો વતન પહોંચે તે પહેલાં મોત ને ભેટયા હતા. વિગતો મુજબ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 પ્રવાસી મજૂરો માલગાડી ની નીચે આવી જતા તેઓના કમકમાટી ભર્યા મોત થયા હતા,તમામ શ્રમિકોલોકડાઉન હોવાથી વતન મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે. કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. તેમને મધ્યપ્રદેશ જવાનું હતું. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં…

Read More

મહાત્મા ગાંધીજી પરિવાર ના સદસ્ય નું અવસાદ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે ,સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની વયે ગ્લોબલ હોસ્પિટલમાં નિધન થયું હતું, વિગતો મુજબ  તેઓ ઘરમાં અકસ્માતે પડી ગયા બાદ સાતેક દિવસથીતેઓની  તબિયત ખરાબ હતી. જેઓનું  સારવાર દરમિયાન અવસાન થયું હતું ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં જીવન…

Read More

હાલ લોકડાઉં ચાલી રહ્યું છે ત્યારે ગુટખા ,બીડી ,મસાલા,ફાકી ,તમાકુ,ચૂનો ,છીકણી ,સિગારેટ ,ડોડવા વગેરે ની લતધરાવતા વ્યસનીઓ ની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે ત્યારે આ અંગે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આવા બંધાણીઓ ને તરતજ વસ્તુ પુરી પાડવા જણાવાયું છે, વિગતો મુજબ  ગુજરાતના મનોવિજ્ઞાનના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખી તેઓનું ધ્યાન દોર્યું છે. પત્રમાં જણાવાયું  છે કે તેઓએ 45 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી તારણ કાઢ્યું છે. ગુજરાતના લોકોની ધીરજ ખુટી છે. લોકડાઉન સિવાય કોઇ વૈકલ્પિક યોજના બનાવવા માંગ છે. વ્યસન મનોશારીરિક બીમારી છે. તેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. પરંતુ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને…

Read More

ગુજરાત માં દારૂબંધી ના નાટક ને લઈ કરોડો રૂપિયા ના બે નંબર ના ધંધા ફુલ્યા ફાલ્યા છે, ત્યારે આ કહેવાતી દારૂબંધી ઉપર હાલ ની સ્થિતિ જોતા પુનઃવિચાર કરવો જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિ થી અભ્યાસ કરી તેનો કોઈ રસ્તો કાઢવો જોઈએ આ માટે તજજ્ઞ લોકો ગાંધી વિચારધારા ને વરેલા બુદ્ધિજીવીઓ ને સાથે રાખી સર્વે કરી દારૂબંધી અંગે કોઈ સોલ્યુશન લાવવું જોઈએ કારણ કે દારૂબંધી નો કડક કાયદો અમલ માં છે તેમછતાં કોઈપણ વિસ્તારમાંથી દારૂ આસાની થી મળી જાય છે હા ભાવ માં ફરક જરૂર હોય છે મતલબ કે દારૂ તો મળેજ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સંપૂર્ણપણે દારૂબંધી ઇચ્છતા હતા…

Read More

ચાઈના ની વુહાન લેબ માં અકસ્માતે છૂટી ગયેલા કોરોના વાયરસે દુનિયા આખીની પથારી ફેરવી નાખી છે ત્યારે અમેરિકા એ ચાઈના એ પોતાના લેબ માં કોરોના તૈયાર કર્યો હોવાની વાત જાહેર કરતા સૌ પ્રથમ ઇઝરાઈલ ના એક જાસૂસે પણ સમર્થન કર્યું હતું પરંતુ ઇઝરાઈલ ના સતાવાળા એ આ વાત ને નકારી કાઢી છે તેઓ એ જણાવ્યું કે કોરોના ચાઈના ની લેબ માં તૈયાર કરાયો નથી આમ તેઓ એ આડકતરું ચાઈના નું સમર્થન કરતા અગ્રીમ દેશો આ નિવેદન થી ચોંકી ગયા હતા પછી એવી વાત બહાર આવી છે કે જે રીતે ચાઈના તેની વુહાન લેબ માં જૈવિક શસ્ત્રો અને વાયરસ તૈયાર કરી…

Read More

ચાઈના એ ખુબજ હોશિયારી થી દુનિયાભરમાં કોરોના ફેલાવી દીધા બાદ હવે અમેરિકા ને આ વાત ની ગંધ આવી જતા યુદ્ધ માટે કોઈ બહાનું શોધી રહ્યા છે અને ગમેત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ છે. કોરોનાને લઈને સામ સામે આવી ગયેલા અમેરિકા અને ચીને હવે દક્ષિણ મહાસાગરમાં સામસામે ઘૂરકિયા કરી રહ્યા છે. અમેરિકાનો આરોપ છે કે, ચીનનું સૈન્ય દક્ષિણ ચીન સાગરમાં ગતિવિધિઓ વધારી રહ્યું છે,જ્યારે ચીનનો આરોપ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભુ કરી રહ્યું છે. ચીનના જંગી યુદ્ધ જહાંજોએ લાઈવ યુદ્ધાભ્યાસ અભ્યાસ શરૂ કર્યો છે. જેની સામેઅમેરિકાએ પણ અલાસ્કામાં પોતાના બ્રમ્હાસ્ત્ર કહેવાતા F-35 ફાઈટર જેટ્સને એલર્ટ સ્થિતિ માં…

Read More

દેશમાં લોકડાઉન છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને હવે પછી ની શુ રણનીતિ છે અને દેશ માં આવી પડેલી મહા મુસીબત માંથી ઉભા થવા માટે સરકારે શુ પ્લાનિંગ કર્યું તે જણાવવું પડશે ધંધા,રોજગાર સહિત ના રોડમેપ ના આગોતરા આયોજનો કરાયા છે કે કેમ તે અંગે સવાલો ઉઠાવ્યા હતા તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે 17 મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તેમણે પુછ્યું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે તે નક્કી કરવું પડશે, આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન…

Read More