કોરોના એ સમગ્ર વિશ્વ ને હચમચાવી નાખ્યું છે અને કેટલીય જીન્દગીઓ બરબાદ થઈ ગઈ છે ત્યારે ભારત માં પણ કોરોના એ લોકો ને ભયભીત કરી મુક્યા છે કેટલાય લોકો ના મોત થઈ ચૂક્યા છે અને કેટલાય સારવાર હેઠળ છે આંકડાઓ બદલાતા રહે છે હાલ લોકડાઉન ની સ્થિતિ છે આ બધા વચ્ચે બિહાર માં એવી ઘટના સામે આવી કે લોકો માં આક્રોશ છે વાત છે બિહારના ગયા જિલ્લા ની કે અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં એક યુવા પરણીતા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવે છે અને બાદ માં તેને કોરોના વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં લઈ જવાય છે અને બહાર આવ્યા…
કવિ: Halima shaikh
(નિલેશસિંહ ઝાલા) ચાઇના ની ધરતી ઉપર દેખાયેલા અને ભારત સહિત સમગ્ર વિશ્વ માં ફેલાઈ ગયેલા ભયંકર ચેપીરોગ કોરોના વાયરસ ને લઈ ભારત માં જ્યારે PM મોદીજી એ લોક ડાઉન જાહેર કર્યું ત્યારે સંક્રમણ ખુબજ ઓછું હતું પરંતુ લોકડાઉન બાદ પણ જ્યારે કોરોના નો જે વ્યાપ વધ્યો તે જોતા એવું લાગે કે જો લોકડાઉન ન હોત તો અત્યાર ની સ્થિતિ શુ હોત ? હાલ જે કેસો જોવા મળે છે તેમાં પણ લોકલ ટ્રાન્સમિશન ના હોવાની વાત સામે આવી છે ત્યારે લોકો જો ખુલ્લેઆમ ફરતા હોય તો આંક ક્યાં પહોંચે તેની કલ્પના કરવી જ રહી, ખૈર અહીં વાત કરવી છે કોરોના યુદ્ધ…
ગુજરાત માં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે અને વડોદરા માં બપોર બાદ કોરોના એ ઉથલો મારતા સ્થિતિ ગંભીર બની છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરમાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93નવા પોઝિટિવ કેસો સાથે જ કોરોનાના કુલ 279દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં અમદાવાદ સહિત 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોર બાદ પાટણમાં 7, અમદાવાદમાં વધુ 8, વડોદરામાં 21અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સવારે 50 બાદ વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142કોરોનાના દર્દી થઈ ગયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં…
હાલ કોરોના ની હાડમારી વચ્ચે જાણે યુઘ્ધ ની માહોલ છે બધું લોકડાઉન છે લોકો માં એક અજીબ પ્રકાર નો ડર છે ક્યાંક વાયરસ નહિ લાગે ને એવી ઉપાધિ છે આ બધા માં જે લોકો રોજ નું કમાઈ ને રોજ ખાતા પરિવારો અને મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલી માં છે ત્યારે કેટલીય એનજીઓ અને સેવાભાવી કાર્યકરો અનાજ કીટ , ભોજન ની મદદે આગળ આવ્યા છે તેઓ ની કામગીરી ખુબજ સરસ છે પરંતુ આપણે વાત કરવી છે થોડી અલગ સેવા ભાવના ધરાવતા સુરત ના હેલપિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની કે આ સંસ્થા એક એવી સંસ્થા છે જરૂરિયાતમંદ લોકોને લોકડાઉંન પછીના ૨૧ દિવસ પૂરું…
સુરતમાં કતારગામમાંથી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને યુવકે બાળકી ઉપર બળાત્કાર કરનાર ઈસમ ને પોલીસે ઝડપી લીધો હતો અને આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપી એ ખુબજ ક્રૂર રીતે બાળકી સાથે હેવાનિયત આચરી સુસ્ટ્રી વિરુદ્ધ નું કૃત્ય અને બળાત્કાર કરતા બન્ને ભાગ એક થઇ ગયા નું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે , બાળકીની હાલત ખૂબજ ખરાબ છે. સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીના બંને પ્રાઈવેટ પાર્ટ એક થઈ જવા સાથે પગમાં પણ ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે આ હકીકત બહાર આવતા લોકો માં ભારે ગુસ્સો અને રોષ જોવા મળી રહયો છે. કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર કતારગામમાં…
ગુજરાત માં કોરોના નો પંજો વિકરાળ રૂપ ધરી સતત આગળ વધતો જઇ રહ્યો છે અને વડોદરામાં વધુ 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝીટીવ આંક કુલ 247 સુધી પહોંચી ગયો છે.જે પૈકી 17ના મોત થઈ ગયા છે. અમદાવાદમાં આજે 50 નવા કેસ ઉમેરાતા રાજ્યના આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે સાથેજ અમદાવાદ શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો…
વડોદરા માં પોઝીટીવ કેસો વધ્યા છે અને લોકલ ટ્રાન્સમિશન હોવાનું માલુમ પડયું છે એટલે જ ટેંશન પણ વધ્યું છે સોસિયલ ડિસ્ટનિંગ સહિત ના નિયમો નહિ જળવાતા હવે કોરોના એ ઉથલો માર્યો છે. તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રો એ જણાવ્યું છે અહીંના કોરોના પ્રભાવિત નાગરવાડા 3 પોઝિટિવદર્દીઓઅગાઉ જે પોઝિટિવ દર્દી નોંધાયો હતો. તેના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલ્યું છે. જ્યારે એક કોરોના પોઝિટિવ ડોક્ટર સાદ શેખ વાઘોડિયા રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને આ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા પ્રભાવિત થયા હતા આમ તમામ 4 કેસ…
કોરોના ના હાહાકાર વચ્ચે અત્યન્ત કરુણ ઘટના માં જામનગરના દરેડમાં 14 માસના બાળક જિશાંત રહેમાનભાઇ કુરેશીને 4 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ તેનું કરુણ મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો . મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમિક પરિવાર છેલ્લા અઢી વર્ષથી અહીં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકને કોરોના પોઝિટિવ આવતા તેને જીજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. પરંતુ તબિયત વધુ ગંભીર હોવાથી તેનું 24 કલાકમાં જ મોત નીપજ્યું હતું. મૃતક બાળક તેના માતા-પિતાનું એકનું એક સંતાન હતું. બાળકના પિતા રહેમાનભાઇ ના જણાવ્યા મુજબ કોઈએ તેમના બાળક ને કેળા અને દ્રાક્ષ ખવડાવતાં તેની તબિયત બગડી હતી અને એક અઠવાડિયા થી…
સુરત માં કોરોના વાયરસ ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સમાજ માં મૂળિયા નાખી ગયેલી જડ માન્યતાઓ કેવા ગંભીર પરિણામો લાવી શકે તે પણ કોરોના ની સ્થિતિ માં ખુલ્લું પડી ગયું છે.સુરત શહેર ની વાત કરવામાં આવે તો અહીં 22 પોઝિટિવ કેસમાંથી 7 કેસ તો માત્ર રાંદેર ગામથી લઇ ગોરાટ રોડના હોવા છતાં આ વિસ્તારના લોકો માં કોઇ ગંભીરતા જોવા મળી રહી નથી. બુધવારે સવારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ડોર ટુ ડોર હોમ સરવેલન્સ માટે ગઇ ત્યારે અહીં ના સ્થાનિક રહીશોએ સરવેનો વિરોધ કરતાં પાલિકાની ટીમ પણ વિમાસણમાં મુકાઇ ગઇ હતી. અહીં જે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામ…
આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે કે હાલ લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશના નાગરિકો અને કારોબારીઓને રાહત આપવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તમામ સંસ્થાઓ તથાલોકોના રૂપિયા 5 લાખ સુધીનુંઈન્કમ ટેક્સરિફન્ડ કરવામાં આવનાર છે .આ નિર્ણયથી આશરે 14 લાખ કરદાતાને સીધો લાભ મળશે. આ ઉપરાંત GST તથા કસ્ટમ વિભાગમાં પડતર તમામ રિફંડ પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનાથી આશરે 1 લાખ કારોબારીઓને લાભ મળશે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક રિફંડની પ્રક્રિયામાં આશરે 18 હજાર કરોડ રૂપિયા કરદાતાને પરત મળશે નાણાં મંત્રાલયનો આ નિર્ણય ગત મહિને કેન્દ્ર સરકારે ગરીબો અને પલાયન…