વિશ્વયુદ્ધ વખતે ઉપયોગ માં લેવાયેલા જીવાણુ બૉમ્બ ની વિનાશક ભયંકર તબાહી જોતા બાદ માં જીવાણુ હથિયારો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારબાદ આવા જીવાણુ અખતરા બંધ કરાયા હતા પરંતુ ચીન દ્વારા વુહાન ની તેની લેબ માં બોયઇજિકલ વેપન્સ નું કામ ચાલુ રાખ્યું હતું અને કોરોના વાયરસ તૈયાર કરી લીધો હતો કે તે કોઈપણ દેશ ઉપર તેનો યુદ્ધ ની સ્થિતિ માં પ્રયોગ કરી શકે પરંતુ લેબ માં લીકેજ થયા બાદ સ્થાનિક સ્તરે તબાહી થયા પછી પણ ચીને કાબુ માં લઇ લીધો છે અને તેની વેકસીન પોતાની પાસે છે હવે દુનિયા નું અર્થતંત્ર ભાંગી નાખી વિશ્વ માં પોતાનું સામ્રાજ્ય ઉભું કરતા તેને કોઈ…
કવિ: Halima shaikh
દુનિયાભર માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને વિશ્વ માં કોરોના ના કેસ સાત લાખ નો આંકડો પાર કરી લીધો છે,અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણ થી અંદાજે બે લાખ લોકોના મોતનું જોખમ ઉભું થયું છે. નેપાળમાં ધીમી શરૂઆત સાથે કોરોના વાઈરસના ચાર કેસ નોંધાયા છે. જેને લઇને નેપાળમાં પોલીસ નિયમ તોડનારા લોકો ની લાંબી સાણસી જેવા સાધન થી તેમની ધરપકડ કરી રહી છે.વિશ્વમાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છેજ્યારે મૃત્યુઆંક પણ 33,000થી વધીને33,215 થઈ ગયો છે. 1,49,219 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ મોત 29 ફેબ્રુઆરીના રોજ થયું હતું. જ્યાર બાદ ગત બુધવાર સુધીમાં મૃત્યુઆંક…
ગુજરાત માં કોરોના પોઝીટીવ નો આંક સતત વધતો જઈ રહ્યો છે અને આંક 68 ઉપર પહોંચ્યો છે અમદાવાદ બાદ હવે ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. પરિણામે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાનલગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.…
દુનિયાભરમાં કોરોના વાઈરસ નું નામ ફેમસ થઈ ગયું છે અને કોરોના વાયરસ ના નામ માત્ર થી લોકો ભાગી રહ્યા છે ત્યારે ભારત ના યુપી માં પણ કોરોના નામનું ગામ આવેલું છે અને આ નામ ને લઈ આજુબાજુ ના ગામો ના લોકો એ આ ગામ થી અંતર બનાવી લીધું છે એટલુંજ નહિ પણ આ ગામ નો માણસ સમો મળે તો પણ બીજા ગામ ના લોકો ભાગવા મંડ્યા છે , ઉત્તર પ્રદેશ માં સંક્રમણની સીતાપુર જિલ્લામાં આવેલા કોરોના ગામ ના સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે પણ તેઓ કોઈની સાથે વાત કરે કે જણાવે અમે કોરોના ગામથી આવ્યા છીએ તેવી જાણકારી આપી…
કોરોના એ ગુજરાત ને અજગર ભરડા માં લીધું હોય તેમ અમદાવાદ ધીરેધીરે વધુ અસરગ્રસ્ત બનતું જઇ રહ્યું છે અહીં વધુ એક સામે આવ્યો છે, અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિગતો મુજબ આ યુવક 14 તારીખે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. અને તે જે ખાનગી કંપનીમાં કામ કરતો હતો ત્યાં કામ કરતાં એક યુવાનને કોરોનો પોઝિટિવ હતો. જેને કારણે લોકલ ટ્રાન્સમિશનને કારણે આ યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય રહ્યુ છે આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી હાલ તો યુવાનના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. અને યુવાન…
ચાઇના માંથી આખી દુનિયા માં ઝડપથી ફેલાઈ ગયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકાની એબોટ લેબોરેટરીએ કોરોના વાઈરસના સંક્રમણની તપાસ માટે એક એવી કિટ તૈયાર કરી છે કે તે માત્ર પાંચ જ મિનિટમાં પેશન્ટ ને કોરોના વાઈરસ નો ચેપ લાગ્યો છે કે કેમ તેનું નિદાન કરી શકશે, આ કિટ આગામી એક સપ્તાહમાં માર્કેટમાં આવશે તેવું મનાય રહ્યું છે અને તેને અમેરિકા માં જુદાજુદા શહેરોમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાધન થી હોસ્પિટલમાં પણ દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ છે તે તરત જ જાણી શકવામાં મદદરુપ બનશે. એબોટ લેબના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ફોર્ડે કહ્યું હતું…
કોરોના ના હાહાકાર વચ્ચે દેશમાં લોકડાઉન ની સ્થિતિ વચ્ચે મોદીજી એ ત્રીજી વખત દેશ ને સંબોધન કર્યું છે હાલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કરતા જણાવ્યું કે સામાન્ય રીતે મન કી બાતમાં તેઓ ઘણા વિષયોને લઈને આવતા હોય છે પણ આજે વિશ્વભરમાં કોરોનાના સંકટ છે ત્યારે બીજી વાત કરવી યોગ્ય જણાતી નથી. દેશમાં પોતના દ્વારા લેવાયેલ લોકડાઉન ની સ્થિતિમાં ગરીબો હેરાન થયા છે તે તમામની પોતે માંફી માંગે છે તેઓ પરિસ્થિતિ સમજી રહ્યા છે પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી…
ચાઇના ના વુહાન માંથી વહેતા થયેલા કોરોના વાયરસ ની ઝપેટ માં લગભગ આખી દુનિયા ના દેશો આવી ગયા છે ત્યારે આ વાયરસ માં જે સિરિયસ દર્દીઓ હોય છે તેઓને આઈસીયુ માં વેન્ટીલેટર ઉપર રાખવા પડતા હોય છે તેવે સમયે જેઓ પહેલે થી તૈયાર ન હતા તેવા દેશો માં વેન્ટીલેટર ની અછત ઉભી થઇ છે જેમાં અમેરિકા ની વાત કરીએ તો અહીં કુલ દોઢ થી બે લાખ વેન્ટીલેટર છે જે ભારત થી પાંચ ઘણા વધુ હોવાછતાં પણ વધુ જરૂર ઉભી થઇ છે કે જ્યાં વસ્તી ભારત કરતા ખુબજ ઓછી છે ત્યારે આપણે વસ્તી વધારે અને વેન્ટિલેટર ઓછા છે હાલમાં ન્યુયોર્ક માં…
કોરોના ની સ્થિતિ બગડતી જઈ રહી છે લોકો માં હજુપણ જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે ગત્ રોજ શનિવારે ગુજરાત માં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે રવિવારે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચી ગયો છે ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંક 5 પર પહોંચી ગયો છે ,લોકડાઉન નો અમલ જોઈએ તેવો થતો નથી પરિણામે કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર ટોળે વળી રહ્યા છે, પરિણામે અમદાવાદ…
દમણ નો પૂર્વ કાઉન્સિલર સલીમ મેમણ ઉર્ફે ઢીંગલો ઉર્ફે બહારવટિયો ના નામ થી જાણીતો સલીમ તેના શો રમ માં હતો ત્યારે 2જી માર્ચ ના રોજ કોઈ અજાણ્યા ઈસમો એ તેના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી પતાવી દીધો હતો ત્યારબાદ શરૂ થયેલી તપાસ માં આ મર્ડર કેસ માં ઉપેન્દ્ર રાય અને જાવેદ ઉલ્લાખાન નામના બે ઈસમો ને ઝડપી લેવાયા છે દમણ એસપી વિક્રમજીત સિંહ ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ની ટીમે સીસીટીવી ફૂટેજ અને ઇન્વેસ્ટિગેશન કરી બે શંકાસ્પદ ને ઝડપી લીધા છે અને કોન્ટ્રાક્ટ કિલર થી સલીમ ઉપર ફાયરિંગ કરાયા ની દિશા માં તપાસ કરી તેઓને ઝડપી લેવાશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય…