કવિ: Shakil Saiyed - Political Editor

Gujarat Bjp: ગુજરાતમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. આવામાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના વર્તમાન સાંસદો, મંત્રીઓ અને ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેનારા નેતાઓ માટે સ્થિતિ રહસ્યમયી બની રહેવાની છે. એવું લાગે છે આ સસ્પેન્સ ઉમેદવારી કરવાના અંતિમ દિવસ સુધી બની રહે તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.  આમ પણ ગુજરાતમાં ભાજપના નેતાઓએ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના નેતાઓ સામે ટક્કર ઝીલવાની ચિંતા પ્રમાણમાં ઓછી કરવાની હોય છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠક ભાજપના નામે છે અને આવનારા સમયમાં પણ કૉંગ્રેસ એટલી મજબૂત દેખાતી નથી કે ભાજપના ઉમેદવારોએ વધારે પરસેવો પાડવો પડે, પરંતુ પક્ષના નેતાઓ એકબીજા…

Read More

Rahul Gandhi: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ એ જ સ્લોગન છે જેના દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટી પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લાગતો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોદીના આ નારાને આગળ કરીને પોતાનો બચાવ કરતી હતી. હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના આ નારાનો જવાબ ‘મહોબ્બત કી દુકાન’ના રૂપમાં શોધી કાઢ્યો છે. રાહુલ ગાંધીનું આ સ્લોગન ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે, PM મોદીના ‘સબકા સાથ…’ સ્લોગનની જેમ રાહુલ ગાંધી પણ દરેક પ્લેટફોર્મ પર આ સ્લોગનને રિપીટ કરતા જોવા મળે છે. કોંગ્રેસનું IT સેલ તેને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરે…

Read More

India: રાજકારણમાં કોઈ પણ પક્ષ પોતાની જાતને સત્તામાં અન્ય પક્ષો કરતાં ઓછો ગણતો નથી. પરંતુ જ્યારે આપણે રાજકીય પક્ષોના સભ્યોની સંખ્યા વિશે વાત કરીએ છીએ, ત્યારે કોઈની પાસે સ્પષ્ટ ડેટા નથી. હાલમાં વિશ્વમાં કઇ પાર્ટીના કેટલા સભ્યો છે તે અંગે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે તાજેતરનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં દુનિયાની 10 સૌથી મોટી પાર્ટીઓ વિશે જણાવવામાં આવ્યું છે. ટોચના 10માં ભારતના 4 પક્ષો તમને જાણીને નવાઈ લાગશે કે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં દુનિયાની 10 સૌથી મોટી પાર્ટીઓમાંથી 4 આપણા દેશ ભારતની છે. અને આમાંથી ત્રણ પક્ષો એક યા બીજા રાજ્યમાં સરકાર ચલાવી રહ્યા છે. વિશ્વની…

Read More

Gujarat માત્ર 500 રુપિયાથી શરુ કર્યો હતો હિરાનો બિઝનેસ, હીરા ક્ષેત્રે SRK બની ગયું છે મોટું નામ, હવે રાજકારણમાં ગોવિંદભાઈની એન્ટ્રીથી હીરા ઉદ્યોગને છે મોટી આશા ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી…

Read More

Maharashtra મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. દિગ્ગજ નેતા શરદ પવાર ભાજપને ઝટકો આપવા માટે મોટી રાજકીય ચાલ કરી શકે છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP એટલે કે NCP શરદચંદ્ર પવાર કોંગ્રેસમાં ભળી જાય તેવી શક્યતા છે.એવા સમાચાર છે કે NCP શરદ પવાર જૂથ કોંગ્રેસમાં ભળી શકે છે. તેને જોતા શરદ પવારે આજે પુણેમાં પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદોની મહત્વની બેઠક બોલાવી છે. મહા વિકાસ આઘાડી (MVA) છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નબળી પડી રહી છે. એમવીએના ત્રણેય પક્ષો એટલે કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવાર જૂથ (એનસીપી)ના મોટા નેતાઓએ પક્ષ બદલ્યો છે. તેથી, આગામી ચૂંટણીઓ…

Read More

Gujarat ભરુચ લોકસભા માટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભરુચના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. બરુચ લોકસભા માટે ચૈતર વસાવા પર કેજરીવાલે રમેલો દાવ સફળ થશે એ પ્રશ્ન મહત્વનો બની રહ્યો છે. આ લોકસભા સીટ હવે કોંગ્રેસનો ગઢ રહી નથી પણ ભાજપનો ગઢ બની ગઈ છે. વાસ્તે, ચૈતર વસાવા આપના વિનિંગ કેન્ડીડેટ છે કે કેમ તેની પણ ચર્ચા થઈ રહી છે. અહેમદ પટેલ ચાર વખત જીત્યા કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા અહેમદ પટેલ ભરુચ લોકસભામાંથી ચાર વખત જીત્યા હતા. 1977 થી 1984 સુધી અહેમદ પટેલ ભરુચના સાંસદ રહ્યા. બાદમાં તેમણે…

Read More

Gujarat આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી ટર્મની તૈયારીમાં, ભાજપે દર વખતની જેમ, ગુજરાતને તેના પ્રચાર માટે પ્રથમ અને મજબૂત પ્લેટફોર્મ તરીકે પસંદ કર્યું છે. થોડા દિવસો પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મુખ્ય પ્રચાર કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. હવે વડાપ્રધાન પોતે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોના લાખો લોકોનો વર્ચ્યુઅલ રીતે સંપર્ક કરશે. આ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીએ બનાસકાંઠામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદના રૂપમાં થશે. દસ લાખ લોકો જોડાશે મોદીની પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ એડ્રેસ પ્રોગ્રામમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં 5-5 હજાર લોકો હાજર રહેશે.…

Read More

Maharashtra લોકસભા ટાણે જ જૂથબંધીનો ભયાનક રુપ, શિંદે, ફડણવીસ, અજીત પવારની સામે મોટો ખતરો, હજુ તો સીટ પહેંચણીનો મુદ્દો બાકી છે મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનાં ગઠબંધનમાં બાકોરા પડવાના શરુ થઈ ગયા છે. ગઠબંધનનાં પાર્ટનરો માટે આ સારા સંકેત નથી.ચાર એન્જિનની સરકાર મહારાષ્ટ્રની લોથ વાળી રહી છે મહારાષ્ટ્રનાં રાજકારણમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કાયદાનો ડર સત્તાધારી પક્ષના નેતાઓમાં ન હોવાનો ભાસ થઈ રહ્યો છે. કેન્દ્રમાં ભાજપ સરકાર, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓ સાથેની સરકાર એમ ચાર એન્જિનની સરકારમાં એવું એવું બની રહ્યું છે કે વિપક્ષ તો શું સામાન્ય માણસો પણ સ્તબ્ધ બની ગયા છે. પોલીસ સ્ટેશનમાં જ સાથી પક્ષના નેતાને ધારસભ્ય દ્વારા ગોળી મારી…

Read More

Gujarat Bjp :દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી છે. આજકાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાની ફેશન ચાલી રહી છે. બે-ચાર દિવસ થતાં નથી કે બે-પાંચ કોંગ્રેસીઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે. ભાજપ એવી લોકસભા સીટ પર કોંગ્રેસ કે આપના નેતાઓને ભાજપમાં ભેળવી રહી છે જ્યાં ભાજપને જીતવા માટે કોઈકને કોઈક આશંકા છે. હવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચૈતર વસાવા નહીં તો ભૂપત ભાયાણીને ભાજપમાં ખેંચી જવાયા છે અથવા તો તેઓ જાતે ભાજપમાં જતા રહ્યા છે.ખાસ કરીને ભાજપે આદિવાસી પટ્ટી અને ગામડાઓમાંથી કોંગ્રેસને તોડવાનું કામ કર્યું છે. આ ઉપરાંત…

Read More

BJP : ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે અમે દરેકને પાર્ટીમાં સામેલ કરીશું નહીં, પછી ભલે તે ગમે તેટલો મોટો નેતા હોય. એવા નેતાઓને જ પાર્ટીમાં સામેલ કરવામાં આવશે જેઓ દિલથી ભાજપની વિચારધારાને સમર્થન આપે. નડ્ડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપમાં સામેલ થવા માટે અન્ય પક્ષોના નેતાઓમાં નાસભાગ મચી ગઈ છે. પરંતુ જેપી નડ્ડાના આ નિવેદનના ઘણા સમય પહેલા, 6 એપ્રિલ 1980 ના રોજ મુંબઈમાં ભાજપના સ્થાપના દિવસના દિવસે, તેના પ્રથમ અધ્યક્ષ બનેલા અટલ બિહારી વાજપેયીએ પણ તેમના અધ્યક્ષીય ભાષણમાં કહ્યું હતું કે ‘અમે સંસ્કારોમાંથી બહાર આવેલા સ્વયંસેવકો છીએ. સંઘના. અમારા માટે સંઘ સાથે વૈચારિક જોડાણ…

Read More