Author: Karan Parmar

Indian Industry

અમદાવાદ, 9 મે 2020 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9 મે 2020એ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે. તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ‘ઘરના ઉદ્યોગો ઘંટી ચાટે અને વિદેશીઓને આટો’. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તેના માટેની ચિંતા કરવી જોઈએ. એમ કોંગ્રેસે જણાવ્યું હતું. મજૂર કાયદાઓમાં 4 વર્ષની શોષણની છૂટ નવા વિદેશથી આવતા ઉદ્યોગો…

Read More
A3

અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપુર વિસ્તારમાં કરુણાના 777 કેસ અને 97 મૃત્યુ થયા છે. શહેરના મધ્ય ઝોનમાં જ કોરોનાના 1839 કેસ અને 154 નોંધાયા છે મધ્ય ઝોનમાં મૃત્યુદર 8.39 ટકા જેટલો થાય છે. શેરમા નોંધાયેલા ફુલ કેસના 40 ટકા કેસ અને 53% મરણ માત્ર…

Read More
train k2

ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્રોનોમાં ઓછા લોકોને બેસાડવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાંથી સૌથી વધું ટ્રેન ટુ ભારત ગઈ છે. ભારતમાં એક પણ રાજ્યમાં આટલી ટ્રોનો દોડી નથી. તેથી ભારતમાં સૌથી વધું હિજરત ગુજરાતથી દેશમાં થઈ છે. બઘા ગુજરાત છોડીને જઈ રહ્યાં છે. ગુજરાતમાં રોજી-રોટી,…

Read More
Roads

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ આજે ​​એસઆઈએએમ (સિયામ) સંસ્થાના સભ્યો સાથે ઓડિયો ક્ષેત્ર પર કોવિડ -19 ના પ્રભાવ વિશે વિડિઓ કfereન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્ય મહામંત્રી (નિવૃત્ત) વી.કે.સિંઘ, ગિરિધર અરમાને, સચિવ, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાર્તાલાપ દરમિયાન, સભ્યોએ કોવિડ -19 રોગચાળાને કારણે ઉદ્યોગ સામે આવતા વિવિધ પડકારો વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્ર માટે સરકારની સમર્થનની વિનંતી કરી હતી. આ અંગે સભ્યોએ કેટલાક સૂચનો પણ આપ્યા હતા. ગડકરીએ સૂચવ્યું કે ધંધામાં પ્રવાહીતા (રોકડ) વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે ધંધો…

Read More
Railways

ભારતીય રેલ્વે રાજ્ય અધિકારીઓને કોવિડ કેર સેન્ટર આપવાની તૈયારી કરી રહ્યું છે કોવિડ કેર સેન્ટર્સ મૂકવા માટે 215 સ્ટેશનોની ઓળખ 215 સ્ટેશનોમાંથી, રેલ્વે 85 સ્ટેશનોમાં આરોગ્ય સંભાળની સુવિધા પૂરી પાડશે, 130 સ્ટેશનોમાં રાજ્યો કોવિડ કેર કોચને ત્યારે જ વિનંતી કરશે જ્યારે તેઓ સ્ટાફ અને ફરજિયાત દવાઓ પ્રદાન કરવા માટે સંમત થાય. ભારતીય રેલ્વે પાણી, વીજળી, સમારકામ, કેટરિંગ અને કોવિડ કેર સેન્ટર્સની સુરક્ષાની કાળજી લેશે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જારી કરવામાં આવે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને અન્ય સંસ્થાઓની સલાહ સાથે રેલવે દ્વારા તૈયાર કરાયેલ માર્ગદર્શિકા કોવિડ -19 પડકારને પહોંચી વળવા માટે ભારતીય રેલ્વે 2500 થી વધુ…

Read More
Kanu Gandhi

સુરતના ભીમરાડમાં પાછલા 2 વર્ષથી રહેનારા ગાંધીજીના પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘરે પડી ગયા હતા, માટે ત્યાર પછી તેમને ગ્લોબલ હોસ્પિટલનામ દાખલ કરવામાં આવ્યા હતા. આ એ જ ભીમરાડ ગામ છે, જ્યાંથી દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ 1930માં એક મુઠ્ઠી મીઠુ ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો. એ જ ગામના લોકો તેમની પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીની પાછલા 3 મહિનાથી સેવા કરી રહ્યા હતા. તેઓનું અવસાન થયું છે. તેમના પતિ કનુ ગાંધી સાથે ભારતમાં દરદર ભટકી રહ્યાં હતા. ગાંધીજીના એ લાકડી ખેંચતા બાળકની ઐતિહાસિક તસવીર કનુ ગાંધી ગાંધીજીના પૌત્ર હતા. તેઓનું 7 નવેમ્બર 2016માં સુરતની એક…

Read More
dr

અમદાવાદ, 8 મે 2020 અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહીં ત્રણ થી ચાર કલાક સમય આપે છે. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર…

Read More
PPE

ભારતીય નૌકાદળ દ્વારા રચાયેલ અને ઉત્પાદિત પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઇ.) ની ડીઆરડીઓની સંસ્થા આઈએનએમએસ (ઈન્સ્ટિટ્યૂટ Nફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાય્ડ સાયન્સ) દિલ્હી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પી.પી.ઇ. માટે પરીક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરે છે. ક્લિનિકલ કોવિડ શરતોમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન અને ઉપયોગ માટેના પ્રમાણિતતા. વર્તમાન ચાલુ કોવિડ -19 રોગચાળા દરમિયાન વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) ની અછત એ ગંભીર ચિંતા છે, કારણ કે તે તેમની સલામતી અને મનોબળને વિપરીત અસર કરવા ઉપરાંત આરોગ્ય સંભાળ કામદારોની સુખાકારી અને ઉપલબ્ધતાને જોખમમાં મૂકે છે. મૂકે છે. પી.પી.ઇ.એ કડક પરીક્ષણ માપદંડને પહોંચી વળવું છે અને આ માટેના લઘુત્તમ ધોરણો આઇસીએમઆર અને આરોગ્ય અને…

Read More
7D0A1273

અમદાવાદ, 7 મે 2020 અમદાવાદ શહેરમાં કોરોના ચેપને અટકાવવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કમિશ્નર  વિજય નેહરાને રજા પર ઉતારી દીધા છે. મુખ્ય પ્રધાનની નિષ્ફળતા જાહેર થતાં કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે. રોગને અટકાવવા માટે 3 જાણીતા તબિબોને અમદાવાદની સ્થિતી સુધારવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. વહિવટ કરવામાં નિષ્ફળ રહ્યાં હોય અને કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવી પડી હોય એવી લાંબા સમય પછી ઘટના બની છે. 2002માં જ્યારે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે તંત્રની નિષ્ફળતા માટે વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈને ગુજરાત આવવું પડ્યું હતું. તેમણે રાજધર્મ બજાવવા માટે સરકારના તે સમયના વડાને કહેવું પડ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

Read More
Cow

કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બાકીના ૨૩ જિલ્લાઓમાં પણ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી આગામી તા.૧૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવશે એમ રાજ્ય પશુ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. પશુઓમાં વિષાણુથી થતાં ખરવા મોવાસાના આ રોગના કારણે નાની ઉંમરના પશુઓમાં મોટા પ્રમાણમાં મરણ થાય છે અને મોટા વયસ્ક પશુઓમાં દૂધ ઉત્પાદન અને કાર્યક્ષમતા…

Read More