Author: Karan Parmar

kovid van 2 Copy

મૃત્યુની સંખ્યા બમણી થઈ અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથી. નવા પોકેટ ખુલી રહ્યા છે. સમગ્ર શહેર કોરોના સકંજામાં આવી ગયું છે. 15 એપ્રિલ સુધી 433 દર્દી હતા હવે 1500 થઈ ગયા છે. 7 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. એક સપ્તાહમાં 14 એપ્રિલ સુધી 6595 સેમ્પલ લેવામાં આવ્યા અને દર્દી…

Read More
1 3 1

અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના 30 કર્મચારી-અધિકારી અને બીજા તંત્રના 10 મળીને અમદાવાદમાં કુલ 40 અધિકારીઓ કે કર્મચારીઓ કોરોનાના ભોગ બન્યા છે. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં હોય એવા અસંખ્ય લોકોની ગણતરી કરવામાં આવી નથી. અમદાવાદમાં ફ્રન્ટલાઈન warriors ને સુરક્ષાના તમામ સાધનો આપવા માટે વ્યાપક માંગણી થઈ રહી છે. સુરક્ષાના સાધનો ન હોવાના કારણે તેઓ ભોગ બની રહ્યાં છે. અત્યાર સુધીમાં 25થી વધુ ડોકટરો અને કર્મચારીઓ ભોગ બન્યા…

Read More
image9 Copy

ભારતના બંધારણમાં ધર્મને વ્યક્તિગત બાબત ગણી છે. તે વ્યખ્યા બંધારણ ઘડાયા બાદ પહેલી વખત સાચા અર્થમાં તમામ ધર્મના લોકો માટે કોરોનાએ સાબિત કરી છે. ધાર્મિક લોકો હવે જાહેરમાં નહીં પણ ઘરે રહીને બંદગી અને પૂજા કરી રહ્યાં છે. હજુમાન જયંતિ, રામનવમી, હવે રમજાન અને પરશુરામ જયંતીએ લોકો ઘરે બેસીને ક્રીયા કરશે. પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરવામાં આવે. માત્ર ધાર્મિક સ્થાને જ નહિ, આ સમયે અન્ય કોઈ સ્થળોએ પણ જમવા માટે સાથે ભેગા થવાનું ટાળવામાં આવે. જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ…

Read More
image4 Copy 1

દિલીપ પટેલ અમદાવાદ, 23 એપ્રિલ 2020 ગુજરાત સરકારના અબજો રૂપિયાના બનેલા અને લોકો પાસેથી ખરવો રૂપિયાની ફી લઈને અમલી બનેલા 3 વાહન પ્રોજેક્ટ કોરોનામાં ક્યાંય કામ આવ્યા નહીં. પ્રજાના પૈસા પડી ગયા અને પોલીસની મહેનત વધી ગઈ છે. આરટીઓનો હાઈ સીક્યુરીટી નંબર પ્રોજેક્ટ, સમાર્ટ ડ્રાઈવીંગ લાયસંસ અને સ્માર્ટ સિટી, વિશ્વાસ પ્રોજેક્ટ, સીસીટીવી પ્રોજેક્ટ જેવા એક પણ પ્રોજેક્ટ કોરોનામાં લોકોને વાહન લઈને બહાર જતાં રોકવા અને સજા કરવામાં સફળ થયા નથી. પ્રજાના પૈસાનું પાણી ભાજપની સરકારે કરી નાંખ્યું પણ તેનો જોઈએ એવો ફાયદો થયો નથી. તેના કરતાં ભાડાંના ડ્રોન સર્વેલન્સ વધારે સફળ છે. ડ્રોનના સર્વેલન્સથી 288 ગુનાઓ નોંધાયા છે. આજદિન સુધીમાં…

Read More
LABJ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક મહિલા નેતાએ સંસર્ગનિષેધ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના શિકારપુર સ્થિત આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં તેના પરિવારના સભ્યો સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. વર્ષગાંઠની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. વાયરલ તસવીરમાં નેત્રી મીઠાઇ ખવડાવતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 62 વર્ષીય ભાજપના નેતાએ 3-4 દિવસ પહેલાં આ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. મહિલા ભાજપના નેતાનું નામ લતા મધુર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા ફોટામાં તેની સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે લતા મધુર હવે વર્ષગાંઠની ઉજવણીના…

Read More
LL 1

૨૨.૦૪.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૩૫ ૦૮ ૩૫ ૨૨.૦૪.૨૦૨૦ ૦૯.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી અમદાવાદ ૬૭ ૪૮ ૧૯ વડોદરા ૦૧ ૦૦ ૦૧ મહીસાગર ૦૯ ૦૩ ૦૬ છોટા ઉદેપુર ૦૪ ૦૪ ૦૦ બનાસકાંઠા ૦૧ ૦૧ ૦૦ આણંદ ૦૨ ૦૨ ૦૦ સુરત ૫૧ ૩૫ ૧૬ કુલ ૧૩૫ ૯૩ ૪૨ દર્દીઓની વિગત   ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ વેન્ટીલેટર સ્ટેબલ ૧ ૨૪૦૭ ૧૩ ૨૧૧૨ ૧૭૯ ૧૦૩ લેબોરેટરી પરીક્ષણની વિગત વિગત ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ અત્યાર સુધીના કુલ ૩૯૪૨૧ ૨૪૦૭…

Read More
sanand 2

કોવીડ – 19 ના કારણે જે વૈશ્વિક મહામારી ઉભી થઈ છે તેના નિવારણ માટે રાજ્ય સરકાર સર્વગ્રાહી પગલા લઈ રહી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે લોકડાઉનના સમયમાં પણ સફાઈ જાળવવી અત્યંત જરૂરી છે ત્યારે અમદાવાદ નજીકના સાણંદમાં સફાઈ કર્મચારીઓને માસ્ક તથા ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે અને તે પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને સાણંદ સ્થિત માનવ સેવા ટ્રસ્ટે આગવી પહેલ કરી છે. સાણંદના માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારૉટ કહે છે કે, કોરોનાની મહામારીને નાથવા માટે ચારેબાજુ સ્વ્ક્ક્સ્હ્છતા જળવાય તે અત્યંત જરૂરી છે. સફાઈ કર્મચારીઓ નગરની સફાઈ માટે સતત પ્રવૃત્ત રહે છે ત્યારે તેમના સ્વાસ્થ્યની જાળવણી થવી જોઈએ તેવો અમારો ધ્યેય છે.…

Read More
7D0A1280

રાજ્ય સરકારે 3 મે સુધી ગુજરાતમાં તાળી બંધી મૂકી હતી. પણ તેમાં ઉદ્યોગો શરૂં કરવાની ફટાફટ મંજૂરી આપીને લોકડાઉન 15 દિવસ પહેલા જ ઉઠાવી લીધું હોય એવું સ્પષ્ટ થયું છે. તાળાબંધી હઠાવવાની જાહેરાત કર્યા વગર ગુજરાતના માટા ભાગના ઉદ્યોગો અને ખેત બજારો શરૂં કરી દેવાયા છે. દુકાનદારો હવે સવારે દુકાનો ખોલતાં થયા છે. આમ તાળાબંધી 3 મે સુધી રાખવાની હતી તેના બદલે જાહેરાત વગર હળવી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મંત્રીમંડળની વિગતો આપતાં આ મુજબ જણાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો કાર્યરત કરવા અપાયેલી પરવાનગીઓ અન્વયે જિલ્લા કક્ષાએથી ૩૪ હજારથી વધુ એકમોને ચાલુ કરવા મંજૂરીઓ અપાઇ છે અને…

Read More
JETL

આરોગ્યની પૂરતી તકેદારી રાખવા સાથે તાજેતરમાં અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર ખાતે કોરોના બે પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા જેતલપુર એ.પી.એમ.સી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં ખેડૂતોના હિતમાં રાજ્યની તમામ એ.પી.એમ.સી.ઓને ચોક્કસ નિયમોના પાલન કરવાની શરતે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે જ રીતે જેતલપુર એ.પી.એમ.સી. પણ દસ્ક્રોઇ તાલુકાના ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને જાહેર જનતાનું સ્વાસ્થ્ય ન જોખમાય તે રીતે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે તેમ મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય મંત્રીમંડળની ચોથી વીડિયો કોન્ફરન્સ કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. એ.પી.એમ.સી.માં કોરોનાની પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય…

Read More
LL 1

ફ્લુ જેવા લક્ષણો ધરાવતા સેમ્પલમાંથી રિયલ-ટાઈમ પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવામાં આવશે, જે કોરોના વાયરસનું સ્ક્રીનીંગ અને નિદાન કરશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કામ કરતી વૈધાનિક સંસ્થા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડે પૂનાની માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સને તેમણે વિકસાવેલા કોરોના વાયરસ ડાયગ્નોસ્ટીક કીટ્સનું ઉત્પાદન વધારવા માટે મંજૂરી આપી છે. કંપનીએ કોરોના વાયરસ સામેની લડત માટે ટેકનોલોજીકલ દ્રષ્ટિએ ઈનોવેટીવ સોલ્યુશન્સ માટેના આમંત્રણના પ્રતિભાવમાં આ અરજી કરી હતી. માયલેબ ડીસ્કવરી સોલ્યુશન્સ કે જેણે દર્દીઓમાં ફ્લુ જેવા લક્ષણો જોવા મળતાં હોય તેમના સેમ્પલ્સમાંથી કોરોના વાયરસ સ્ક્રીન કરીને નિદાન કરવા માટેનાં પીસીઆર આધારિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટસ વિકસાવનાર પ્રથમ સ્થાનિક કંપની બની છે. ટેકનોલોજી…

Read More