કવિ: Karan Parmar

ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતું. 2015-16માં ઘટીને 64.05, 2016-17માં 74.20 અને 2017-18માં 76.61 લાખ ટન અને હવે તે 68.03 લાખ ટન પેદા થાય છે. જે ખરેખર તો 1 કરોડ ટનથી વધું ઉત્પાદન હોવું જોઈતું હતું. આમ 32 લાખ ટન ઓછું પેદા થઈ રહ્યું છે. જે ગુજરાત માટે ગંભિર…

Read More

અમદાવાદ, જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હતી. સોરગમ રિસર્ચ સ્ટેશનમાં 2009-10 થી 2013-14 દરમિયાન કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પ્રયોગો કરાયા હતા. 2014માં પ્રાથમિક ટ્રાયલ બાદ તેને 2015થી 2017 સુધીમાં અલગ અલગ સ્થળોએ ટ્રાયલમાં પરીક્ષણ કરાયું હતું. જુવાર ડીએસ -127 (જીજે 43) બીજી જાત જીજે 39 કરતાં 46.85 ટકા વધું ઉત્પાદન આપે છે.…

Read More

ગાંધીનગર  : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. થયેલા સંશોધન પ્રમાણે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બીજ મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી કરવામાં આવે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે કે તરબૂચના બીનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારવા કરવો, બીજ કાઢીને તેને સુકવીને ખાવામાં ઉપયોગ કરવો, ખેડૂતો બીનો ધંધો કરી શકે છે. તરબૂચના બી વધું…

Read More

ગાંધીનગર :  ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જેવી મજબૂત સંસ્થાઓ પર કબજો લઈ લીધા બાદ હવે વિસ્તાર વાદ શરૂં કર્યો છે. સહકારી મંડળીઓ વધારવામાં આવી રહી છે. જેથી તેના પર રાજકીય કબજો મેળવી શકાય. 2019માં 200 ખેડૂતોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે બહાર આવ્યું હતું કે, 60 ટકા ખેડૂતો સિમાંત છે. મધ્યમ ખેડૂતો 28 ટકા અને મોટા…

Read More

ગાંધીનગર રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતાની સાથે લઈને આર્થિક રીતે મદદ કરે એવું કોંગ્રેસને લાગતાં રિસોર્ટમાં લઈ જવામા આવે છે, બેંગલોરમાં 2017માં આવો જ બનાવ હતો. જયપુર અને ઉદેપુર બે જૂથ લઈ જવાશે. 35 જયપુર અને 15 ઉદેપુર લઈ જવામાં આવશે. ભાજપે 2017માં ભાજપે 12 ધારાસભ્યોને નાણાં અને હોદ્દા માટે ઓફર…

Read More

દિલીપ પટેલ ગાંધીનગર, 14 માર્ચ 2020 ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પક્ષોનો સ્વાદ ચાખીને કે બીજા પક્ષોનું કુળ ધરાવીને ચૂંટણી લડી રહ્યાં છે. રમિલા બારાના પિતા કોંગ્રેસમાં સારા પદો પર રહી ચૂક્યા છે. તેઓ સરકારમાં અધિકારી હતા. ત્યારે તેમના પિતા કોંગ્રેસમાં હતા. આમ તેમનું કુળ તો કોંગ્રેસનું છે. નરહરી અમીન મૂળ આંદોલનકારી નેતા હતા. ચીમનભાઈ પટેલની…

Read More

ગાંધીનગર, 14 માર્ચ 2020 ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. પણ એવી અનેક બાબતો છે કે જે અંગે ધારાસભ્યોએ કોઈ ચર્ચ કરવાનું ટાળ્યું છે. ગુજરાતના લોકો અન્યાયની લાગણી અનુભવે છે એવી બાબતો ઘણી છે. જે સોશિયલ મિડિયામાં ધુમ મચાવી રહી છે. કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે મૌન છે. વિજય રૂપાણી સરકાર તો સાવ મૌન ધારણ કરીને બેસી ગઈ છે એવા મુદ્દા અહીં આપવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ નાણાં પ્રધારન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ્રધાન મનમોહન સીંગ ઓછા નાણાં આપીને અન્યાય કરે…

Read More

રાજકીય વિશ્લેષણ  દિલીપ પટેલ અમદાવાદ, 12 માર્ચ 2020 ફરી એજ નિષ્ફળ ચહેરા કોંગ્રેસમાં નેતા તરીકે રાજ્યસભામાં જશે. લોકો તેને નફરત કરે છે તે નેતાઓને કોંગ્રેસ આગળ કરીને ગુજરાતમાં હાથે કરીને પગ પર કુહાડો મારે છે. ફરી એજ નેતા શક્તિસિંહ ગોહીલ અને ભરત સોલંકી રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ થયા છે. તેઓ બન્ને પ્રજામાં કોઈ રીતે લોકપ્રિય નથી. માત્ર ને માત્ર જૂથવાદના કારણે તેમને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે. જૂના કોંગ્રેસના લોકો પોતાને કોંગ્રેસ માને છે, બહારથી આવેલા હોય તેમને બહારના ગણીને કોરાણે મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. જેટલા નેતાઓ બીજો પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. સામેના પક્ષમાથી નારાજગી…

Read More

કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે. વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન અને પછી જુલાઈથી ડિસેમ્બર સુધીમાં ઇન્ડેક્સ ડેટાના આધારે ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકા મળતું હતું, જે હવે વધીને 21% થઈ જશે. ગુજરાતની પ્રજાની તિજોરી પર…

Read More

અમદાવાદ, અમદાવાદ પોલીસ હવે 100 નંબર પર ફોન કરનારને તુરંત લોહી આપવાનું કામ કરશે. કોઈને પણ બ્લડની જરૂર હોય તો તે 100 નંબર પર કહેશે તો તુરંત તેને બ્લડ મળી શકશે. અમદાવાદ પોલીસ અને રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક, પાલડી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગે  અમદાવાદ પોલીસે જાહેર કર્યું છે. લોહી આપવાનું શરૂં કર્યું છે. 100 નંબર કઈ રીતે કામ કરે છે ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં કોઈ પણ સ્થળે હોય તે વ્યક્તિ 100 નંબરને ફોન કરે ત્યારે મોબાઈલ ફોન નેટવર્કના આધારે નજીકના 100 નંબરના કંટ્રોલરૂમમાં ફોન લાગે છે. અમદાવાદ કંટ્રોલરૂમમાં 8થી 10 ટેલીફોન છે જ્યાં પોલીસ સ્ટાફ…

Read More