18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે. ક્રમ પ્રોજેક્ટ જમીન 1. રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 103.3 લાખ ચો.મી. 2. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ 8.09 લાખ ચો.મી. 3. ડીસેલીનેશન પ્લાન્ટ 9.23 લાખ ચો.મી. 4. વડોદરા રેલ્વે યુનિવર્સિટી 3.13 લાખ ચો.મી. 5. આવાસ યોજનાઓ માટે 4.26 લાખ ચો.મી. 6. નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પ્લેક્ષ-લોથલ 15.12 લાખ ચો.મી. 7. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ 80.93 હજાર ચો.મી. આમ 40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે એક વર્ષમાં 7 સંસ્થાઓને સરકારી…
કવિ: Karan Parmar
2019 એ ભારતના પ્રથમ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (એનસીએપી) ના પ્રારંભને ચિહ્નિત કર્યુ, જે હવાના પ્રદૂષણ સામે લડવાની ભારતની પ્રતિબદ્ધતામાં ફેરફાર કરશે. એનસીએપીનું લક્ષ્ય છે કે, વધુ કસ્ટમાઇઝ્ડ રેગ્યુલેશન્સ અને લક્ષ્યો (ભારત સરકાર, 2019) બનાવવા માટે સ્થાનિક સરકારો સાથે સીધા કામ કરીને, 2017 ના સ્તરની તુલનામાં, 102 શહેરોમાં પીએમ 2.5 અને પીએમ 10 વાયુ પ્રદૂષણને ઘટાડવાનો છે. જુલાઈ 2019 માં, ભારત વાયુ પ્રદૂષણ ઉકેલો પર વૈશ્વિક નેતાઓ સાથે સહયોગ કરવા માટે 65 મી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રની આબોહવા અને સ્વચ્છ હવા જોડાણ (સીસીએસી) માં જોડાયો. આ પ્રવૃત્તિઓના લાંબા ગાળાના પ્રભાવો હજુ સુધી જોવામાં આવ્યાં નથી, ભારતે આર્થિક મંદી, સાનુકૂળ હવામાનશાસ્ત્રની…
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાત સરકારને પોતાની 16 ટીવી ચેનલો છે. પણ હવે ગુજરાતી ભાષાની 10 ટીવી ચેનલો પર શિક્ષણના ટ્યૂશન ક્લાસ ઊંચી ફી ચૂકવીને રૂપાણી સરકારે 19 માર્ચ 2020થી શરૂં કર્યા છે. જે 28 માર્ચ સુધી બતાવાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ટીવી ચેનલ પર ભણાવવાનો નિર્ણય કરીને ગુજરાતની તમામ ટીવી ચેનલોને 10 દિવસ રોજ 1 કલાક ઓનલાઇન શિક્ષણ – ટ્યૂશન આપવા માટે આદેશ કર્યો છે. 19 માર્ચ 2020થી તમામ 10 ગુજરાતી ટીવી ચેનલોમાં બતાવાશે. જેમાં કેટલીક સેટેલાઈટ છે અને કેટલીક સેટેલાઈટ નહીં પણ કેબલથી ગુજરાતમાં ચાલે છે. કયા વિષયો ધોરણ 7 થી 9 અને ધોરણ 11ના…
સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીનેચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆરી 2020એ નગરપાલિકાની ચૂંટણી છે. પહેલા વ્યક્તિ ખેડા કલેક્ટર આઈ કે પટેલ સમક્ષ જ્યારે માંગણી કરવામાં આવી ત્યારે કલેક્ટરે મહિપતસિંહને કહ્યું કે મારી સમક્ષ આવી રજૂઆત કરનારા તમે પહેલા છો. ચૂંટણીમાં દારૂં અને ચવાણું ન વેચાવા જોઈએ. તમે દારૂ ચવાણા સામે જુબેશ શરૂં કરો…
ગાંધીનગર, 19 માર્ચ 2020 ગુજરાતમાં કરોડો વાયરસથી તો એક પણ વ્યક્તિનું મોત થયું નથી, છતાં તે અંગે ભારે ઉહાપોહ થઈ રહ્યો છે. ગુજરાતમાં ટીબી, કેન્સર, એઈડ્સઝથી 7 હજાર લોકો એક વર્ષમાં મોતને ભેટે છે છતાં સરકાર તમાકુ, પ્રદુષણ અને વૈશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતી નથી. છેલ્લાં 2 વર્ષમાં આ ત્રણ રોગના કારણે 13927 લોકોના મોત થયા છે અને 2,78,036 (2.78 લાખ) લોકોને રોગ બે વર્ષમાં થયો છે. આમ કોરોના કરતાં વધું ઘાતકી રોગ તો કેન્સર, ટીબી અને એઈડ્સ છે. રોજ 19થી 20 લોકો મરે છે. છતાં સરકાર કે લોકોને બહું દરકાર નથી.
ગાંધીનગર, 18 માર્ચ 2020 14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસાર કરી દેવાયા બાદ પોલીસને રતનપુર પાસે ટ્રકને જોતાં શંકા જતાં ફરીથી કાંટા પર વજન તપાસતાં તેમાં નક્કી કરેલાં 16 ટન વજન ભરવાની ક્ષમતા કરતાં 21 ટન માલ ભરેલો હતો. વજન કરતાં 5 ટન વધારે વજન મળી આવ્યું…
ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગામ ઉદ્યોગના કારીગરોને રોજગાર આપવા માટે કામ કરી રહ્યું છે. પહેલા ખેત તલાવ કૌભાંડ અને હવે રોજગારી કૌભાંડ બહાર આવ્યું છે. રાજ્ય સરકારની કંપની ગ્રીમ્કો દ્વારા ખરીદી કરવામાં આવતા માલ-સામાનમાં ઓછી ગુણવત્તા અને હલકી કે ઉતરતી કક્ષાની ખરીદીની ગેરરીતિઓ આચરનારા ઇન્ચાર્જ એમ. ડી. પી. જે. પટેલને તાત્કાલિક અસરથી…
અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું. ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, વાયરસને રહેવા માટે કોલોની ન રહે તેવું શરીરમાં કે ઘરમાં કરવામાં આવે તો કોરોના વાયરસ નહીં રહે. ફેફસા બળવાન બને અને કફ…
ગાંધીનગર, 18 માર્ચ 2020 2016થી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં 5 વખત અત્યાર સુધીમાં કુલ 1,96,66,140 પ્રશ્નો આવેલા હતા. આમ 1.20 કરોડ ઘરમાં 2 કરોડ પ્રશ્નો સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિકાલ થતાં ન હતા. જે નિકાલ કરાયા છે. તેનો સીધો મતલબ કે પ્રજાના કામો રૂપાણીની ભાજપ સરકારમાં થતાં નથી. એવું વિરોધ પક્ષના ધારાસભ્યો બતાવી રહ્યાં છે. કોઈ એક રાજ્યમાં આવા પડતર પ્રશ્નો હોય એવો રેકોર્ડ ગુજરાતમાં સ્થપાયો છે. નાના લોકોના નાના કામો થતાં નથી. જમીનોની ફાઈલો તુરંત નિકાલ થાય છે. જમીનો માટે દરેક કલેક્ટર કચેરીમાં ખાસ સેલ બનેલા છે, ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ માટે વન વિન્ડો પધ્ધતિ છે. પણ…
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 16 માર્ચ, સોમવારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. જ્યારે ગોગોઈને રાજ્યસભાની બેઠક આપવામાં આવી ત્યારે વિરોધી કોંગ્રેસે સરકારને ઘેરી લીધી. ન્યાયતંત્રના લોકોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. બધા લોકો, બધી વસ્તુઓ. ગોગોઈ પર માર્કંડેય કાત્જુ તરફથી ખૂબ જ વિશિષ્ટ આકરું નિવેદન આવ્યું છે. માર્કંડેય કાત્જુ કહ્યું કે રાસ્કલ ગોગોઈને હવે પાર્લામેન્ટમાં મોકલવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાસ્કલને રાજ્યસભામાં લઈ જવા માટે નિર્ણય કર્યો હતો. કેમ ? માર્કંડેય કાત્જુ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. જ્યારે તે સુપ્રીમ કોર્ટમાં હતો, ત્યારે તે તેના નિર્ણયો માટે જાણીતો હતો. જ્યારે નિવૃત્ત…