કવિ: Satya-Day

પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરનારા ભારતીય વાયુસેનાના વિમાન અને તેના પાઈલોટ્સથી સમગ્ર દેશને ગૌરવ છે. ત્યારે ઈમરજન્સીના સમયે મેઈન હાઈવે પરથી વાયુસેનાના વિમાન ઉડાન ભરી શકે કે ઉતરી શકે તે માટે દેશમાં 11 એર ટ્રીપ રોડનું સરકાર નિર્માણ કરવાની છે..આ 11 એર ટ્રીપ રોડમાં એક એર ટ્રીપ દ્વારકા ખંભાળિયા વચ્ચે બનશે તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. 9 વર્ષના વિવાદ બાદ બનનારા બાયપાસ રોડના ખાતમૂહૂર્ત માટે મનુસખ માંડવિયાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ખંભાળિયા સહિતમાં બનનારી 11 એર ટ્રીપ પર લડાકુ વિમાનથી માંડીને કાર્ગો પ્લેન લેન્ડિંગ કરી શકશે તેમ કહ્યું હતું.

Read More

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પોતાના સંસદમાં એલાન કર્યું છે કે તે શાંતિ ઈચ્છે છે અને ભારતીય પાયલેટને કાલે ભારતને પરત કરશે. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને જણાવ્યું કે, અમે અમન અને શાંતિ ઈચ્છીએ છીએ. વાત ચીત કરવા ઈચ્છીએ છીએ. ભારતમાં વગર કારણે પાકિસ્તાન પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. હિન્દુસ્તાનની સાથે એક ડિબેટની જરૂર છે. હું ક્રિકેટ રમવા માટે ભારત જઈ ચુક્યો છું યુદ્ધ થાય છે તો તેમાં કોઈની જીત નથી થતી. ધણા દેશ આવા વાતાવરણના કારણે તબાહ થઈ ગયા છે. યુદ્ધ કોઈ વાતનો ઉકેલ નથી. જો ઈન્ડિયા કોઈ એક્શન લે તો આપણે પણ લેવું પડે. હું બસ ફક્ત એટલું જ…

Read More

સિતારાઓ કયારે પણ બદલી શકે છે અને સિનેમા ઉદ્યોગમાં તો આ દરેક શુક્રવાર થાય છે. ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ પછી ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મ કર રહી કરીના કપૂર ખાનને સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’ થી બહાર કરી દીધી છે. તેનું કારણ પણ ખાસ છે. ખરેખર, દબંગ -3 ના ડાયરેક્શની જવાબદારી મળતા જ પ્રભુદેવાએ તેમની એક્શનનું પ્રદર્શન શરૂ કર્યું છે. ‘દબંગ -2’ માં કરીના કપૂર ડાન્સ નંબર ફેવિકોલને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. આ વખતે પણ દબંગ મેકર્સે કરીનાને લઇને ખાસ ગીત બનાવવાની તૈયારી કરી હતી, પરંતુ હવે પ્રભુદવા આવતા જ કરીનાના આઇટમ સોંગ પર નજર મંડરાઇ છે. ‘દબંગ 3’ ના પ્રોડ્યુસર…

Read More

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધોમાં તણાવ વધતો જ જાય છે. યુદ્ધની હાલ કોઈ પરિસ્થિતિ જણાતી નથી પણ જો બંને દેશ યુદ્ધ કરવા પર ઉતરી ગયા તો પરીણામ હચમચાવી દેવું હશે, વાંચો થશે કંઈક આવી અસર. એક અઠવાડિયામાં 2 કરોડ 20 લાખ લોકો માર્યા જશે. અડધાથી વધુ લોકો બૉમ્બની જ્વાળામાં સળગી જશે. જે લોકો ટકી રહેશે તેઓ કિરણોત્સર્ગ દ્વારા માર્યા જશે. વિશ્વનો અડધો ઓઝોન સ્તર બગડશે. શરદી ગરમી જ ખતમ થઈ જશે. પછી કોઈ મોસમ જ નહીં આવે. વનસ્પતિ અને પ્રાણીઓનાં નિશાન મટી જશે. અડધા જગતમાં બે અબજ લોકો ભૂખથી મૃત્યુ પામશે. આ બાબત માત્ર હિંદુસ્તાન અને પાકિસ્તાનની જ નથી. અડધુ…

Read More

અમરોલીમાં મનિષા ગરનાળા ઉપર રેલવે ઓવરબ્રિજનો પ્રોજેક્ટ છેવટે પાર પડ્યો છે. બે-ત્રણ નહીં પણ પૂરા છ વર્ષ પછી ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. આ ઓવરબ્રિજ તૈયાર થવાથી લોકોને માટે અમરોલીથી મોટાવરાછા અને મોટાવરાછાથી અબ્રામા થઈને નેશનલ હાઈવે ઉપર પહોંચવુ હોય તો સરળતાથી પહોંચી શકાશે. ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાવાશે. આ બ્રિજ તૈયાર થવાથી લોકોને તો સુવિધા મળશે જ. જોકે, પાલિકાને પણ મોટી વ્યથામાંથી છૂટકારો મળી શકશે. કેમકે, આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ જે વાલેચા એન્જિનિયરિંગ નામની કંપનીને અપાયો હતો, તે કંપનીની આર્થિક હાલત ડામાડોળ થઈ હતી. એટલે, કામ લટકી પડ્યુ હતું. જોકે, પાલિકાના બ્રિજ વિભાગે કળેવળે કામ કઢાવીને…

Read More

ભારતીય હવાઇ દળના ખૂંખાર પાયલટ અભિનંદને પાકિસ્તાન મુક્ત કરવા માટે સંમત થયા છે, જોકે તેણે ભારત પાસે એક પૂર્વ શરત મૂકી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશીએ પાકિસ્તાની મીડિયાને નિવેદન આપીને જણાવ્યું હતું કે જો સંજોગો સામાન્ય થઈ જાય તો તેઓ ભારતીય પાયલટ અભિનંદનને મુક્ત કરવાનું વિચારી શકે છે. આ નિવેદન શાહ મહમુદ કુરેશી તરફથી ત્યારે આવ્યું હતું કે જ્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમની હવાઈ જગ્યામાં બે ભારતીય ફાઇટર જેટને માર્યા ગયા છે. બુધવારે પાકિસ્તાની વાયુસેનાના હુમલાના જવાબમાં આઇએએફનું મિગ -21 વિમાન ક્રેશ થયું અને પાકિસ્તાન સરહદની અંદર ક્રેશ થયું. પાઇલટ અભિનંદનને પાકે પકડી લીધો છે. આ…

Read More

વાયુસેનાએ પીઓકેમા કરેલા એર સ્ટ્રાઈક બાદ બંને દેશમાં તણાવભરી સ્થિતિ નજરે પડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ હાઈ અલર્ટ આપવામાં આવ્યું છે. જેના પગલે સુરત પોલીસે નાગરિકો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. પોલીસે જાહેર કરેલી ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓથી દૂર રહેવું અને અફવા ફેલાવવી નહીં. જો કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ કે માણસ કે પછી કોઈ મકાન જણાય તો તેની પણ જાણ પોલીસને કરવી. સુરત શહેરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે પડે તો પણ પોલીસને જાણ કરવા માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. આમ ભારતીય વાયુ સેનાના એરસ્ટ્રાઇક બાદ સુરત પોલીસ પણ અલર્ટ બની…

Read More

સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો વળી ગુજરાતમાં ક્યાંક ક્યાંક કલમ લાગુ કરવામા આવી છે. તો આવો જાણીએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને જનતાને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. એલર્ટ બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. પોલીસ કમિશનરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સુરત શહેરની સુરક્ષામાં વધારો થાય અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બને તેને લઈ શહેરીજનોને પોલીસ કમિશનરે સૂચન કર્યુ છે. જેમાં ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરિયાત અનાજ– કરીયાણાનો સ્ટોક સંગ્રહ કરી રાખવા પણ સૂચન કરાયુ છે. ઘરોમાં તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખવાની સૂચના…

Read More

પુલવામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સીમમાં ઘુસી આંતકવાદી અડ્ડાઓનો સફયો કર્યા બાદ દેશભરમાં ભારત – પાક વચ્ચે તણાવ ભર્યો માહોલ છે ત્યારે આજે સાંજે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્લેનમાંથી સળગતો પદાર્થ પડયો હોવાના જુદા – જુદા ગામથી પોલીસને ફેન આવતા પોલીસે આ ગંભીર બાબતે ત્વરિત કાર્યવાહી કરી ઘટના સ્થળે દોડી ગઈ છે. જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોય અફ્વાને કારણે તરેહ – તરેહની ચર્ચા ઉઠી છે. જિલ્લા પોલીસવડાએ પણ કશું વાંધાજનક ન મળ્યું હોવાનું સતાવાર રીતે જણાવી લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.વધુ વિગતો મુજબ મોરબીના પીપળી, ઘુટુ ગામ પાસે તેમેજ…

Read More

હૈદરાબાદની સાઈદરાબાદ પોલીસે શાહરુખ ખાન, અનિલ કપૂર અને ક્રિકેટર યુવરાજ સિંહ સહિત 500 લોકો વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતમાં ગેરકાયદેસર જાહેર થયેલી QNet કંપની સાથે જોડાયેલા છે અને તેમનું પ્રમોશન કરે છે. સાઈદરાબાદની ઇકોનોમિક ઓફેન્સ વિંગના કમિશ્નરે જણાવ્યું કે, અભિનેત્રી પૂજા હેગડે અને અલ્લૂ સિરીશ વિરુદ્ધ પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. એક્ટર્સ સિવાય કંપનીના ડાયરેક્ટર, શેરહોલ્ડર્સ અને સીઈઓને નોટિસ મોકલાઈ છે. નોટિસમાં એક્ટર્સે એક અઠવાડિયાની અંદર સાઈદરાબાદ પોલીસ સામે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખુલાસો કરવો પડશે કે તેઓ કેમ પ્રમોશન કરે છે અને તેમની સાથે શા માટે…

Read More