કવિ: Satya-Day

અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની 97મી જન્મ જયંતિ નિમિત્તે અમૂલ દ્વારા જમ્મુથી આણંદ સુધી બાઇક રાઇડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્દોર અને અમદાવાદના રાઇડર્સની સાથે વડોદરાના રાઇડર્સ પણ ભાગ લેશે. આ બાઇક રાઇડની શરૂઆત 14 નવેમ્બરના રોજ જમ્મુથી થશે અને આ બાઇક રાઇડ 26 નવેમ્બરના રોજ આણંદ ખાતે પૂર્ણ થશે. આ રાઇડમાં વડોદરામાંથી બુલેટ ક્વિન રિતુ કૌર ભાગ લેશે. રિતુ કૌર બુલેટ, એફ ઝેડ, ચોઇસની બાઇકનો ઉપયોગ કરશે. જેમાં 2 હજાર કિ.મીનો રન કરીને અમૂલની વિવિધ પ્રોડક્ટ માટે રાઇડ કરશે. વિવિધ શહેરની યુવતીઓ અને વડોદરાની રિતુ કૌર દ્વારા કાશ્મીરથી આણંદ સુધીની બાઇક યાત્રા કરવામાં આવશે. આ બાઇક રાઇડનો…

Read More

કપિલ શર્મા નાના પડદા પર ખુબ જ જલ્દી પરત ફરવાનો છે અને ખાસ વાત એ છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર, જે ગત કેટલાક દિવસો પહેલ ઝઘડાના કારણે દૂર થઇ ગયા હતા, તે હવે એક થઇ ગયા છે. જીહાં, બંન્ને સાથે સોની ટીવી પર ખુબ જ જલ્દી પોતાના શો સાથે વાપસી કરવાના છે. મજાની વાત એ છે કે, બંન્ને વચ્ચે ખુબ જ મોટી લડાઇ થઇ હતી. તેઓ એક બીજાને દેખવા પણ પસંદ કરતા ન હતાં. સુનિલ કપિલના મનાવવા છતા માનવા તૈયાર ન હતો. હવે એક વાર ફરીથી બંન્નેએ દોસ્તી કરી લીધી છે. ખબર છે કે, બંન્નેમાં આ દોસ્તી સુપરસ્ટાર…

Read More

હાલ સોશિયલ મીડિયામાં અમેઝોન સેલના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. જેમાં vivo અને oppo ના ફોનથી માંડીને canon અને jbl ના સ્પિકરથી માંડીને ટી.વી અને મિક્સર સહિત ઘણી વસ્તુઓ સેલ થઈ રહી છે, જે 99 % સ્કીમમાં છે. આ ઓફરનીં લીંક પર ક્લિક કરતા તમને નામ અને એડ્રેસ સહિત ઈ-મેઈલ આઈડી પણ પુછશે અને ઓર્ડર કન્ફોર્મ થયા પહેલા 10 લોકોને શેર કરવા માટેની નોટીફિકેશન આવશે.તમારે આ ઓર્ડર અમુક મિનિટોમાં કન્ફોર્મ કરવાનો રહેશે. તમારો ઓર્ડર કન્ફોર્મ પણ થઈ જશે પણ તમને કન્ફર્મેશનનો કોઈ મેસેજ મળશે નહીં. આ કોઈ સેલ નથી પણ સાયબર હેંકીંગ થઈ રહ્યું છે, જેમાં હેકર્સ તમારા…

Read More

દિવાળી વેકેશનમાં બેંગકોક ફરવાગયેલા અમદાવાદના પ્રવાસીઓ બેંગકોકમાં ફસાયા છે. સ્પાઈસ જેટની બેંગકોકથી અમદાવાદની ફલાઈટ મંગળવારે મોડી રાતે બે વાગ્યે ઉપડવાની હતી જોકે અચાનક ફલાઈટ રદ્ થતાં ગુજરાતી મુસાફરોએ બેંગકોક એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. દિવાળી વેકેશનમાં વિદેશ ગયેલા રાજ્યના 180 મુસાફરો બેંગકોકમાં મુશ્કેલીમાં મુકાયા છે. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી-86 રાતે બે વાગ્યે ઉપડી વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદ આવવાની હતી. અલબત્ત, એરલાઈન્સ કંપનીએ ટેક્નિકલ ફોલ્ટ હોવાનું જણાવી અચાનક ફલાઈટ રદ્ કરી દીધી હતી, જેને પગલે મુસાફરો રઝળી પડયા હતા. બેંગકોકથી મુસાફરોએ જણાવ્યું હતું કે, ફલાઈટ રદ્ થઈ એટલે મુસાફરોએ બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવા માગણી કરી હતી. આ સાથે જ…

Read More

ભાજપ સરકારે બે વર્ષ પહેલાં અચાનક લાદેલી નોટબંધીની ગંભીર અસર દેશ વેઠી રહ્યો છે. વેપારધંધા ઠપ થઈ ચૂક્યા છે. બેરોજગારી તેની પરાકાષ્ઠાએ છે. ખેડૂતોની દશા ખુબ બદત્તર થઈ ગઈ છે. નોટબંધીની ઘોર નિષ્ફળતા અંગે સમાજમાં એક સંદેશ પહોંચાડવા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિએ મંગળવારે પ્રતિક ધરણાંનો કાર્યકમ આપ્યો હતો. અઠવાલાઈન્સ કલેક્ટર કચેરી, જીલ્લા સેવા સદન પાસે આ ધરણા કરાયા હતાં. શહેર કોંગ્રના પ્રમુખ બાબુ રાયકા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ, યુથ કોંગ્રેસના પ્રદીપ ભરવાડ, પાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર્સ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન. એસ.યુ.આઇ.અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તેમણે મોદી સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત…

Read More

ધરમપુરના આસુરા ટાઉનમાં આજે સાંજે અને રાત્રીના સમયે ભૂકંપના અાંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપના આંચકા અાશરે 7:43 અને 10:52ના સમયે નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોએ પ્રથમ તો તેને ધ્યાને લીધું ન હતું પરંતુ બાદમાં બીજો આંચકો લાગતા આસુરાના ગ્રામજનોએ મામલતદાર કચેરીને આંચકા અંગેની જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ અગાઉ પણ વલસાડ અને ધરમપુરની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા લાગી ચૂક્યા છે. આંચકા લાગતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો, ભૂકંપનું એપિ સેન્ટર ક્યાં હતું તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી રહી…

Read More

સુરતમાં નવા વર્ષની રાત્રીએ  ગોપીપુરા વિસ્તારમાં આવેલા શિતલવાડીમાં નવા વર્ષની રાતે એક જૈન સાધ્વીના કપડા ખેંચીને તેની છેડતી કરવામાં આવી હતી. અઠવાલાઈન્સ પોલીસે આજ રોજ આ ઘટનાના આરોપી અક્ષય રાઠોડની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી થવાને કારણે આખો જૈન સમુદાયમાં રોષ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ અઠવાલાઈન્સ પોલીસની ઢીલી તપાસને કારણે જૈન સમુદાયના લોકોએ કમિશનર કચેરીમાં રજુઆત પણ કરી હતી. પરંતુ પોલીસે બાતમીદાર અને સર્વેલન્સ સ્ટાફને આરોપીની શોધ આ જૈન ઉપાશ્રયની સામે આરોપીના પિતાની દુકાન હતી. તે ત્યાંથી અવર-જવર કરતો હતો. આ ઘટના બાદ પૂછપરછ કરતા તેણે ઉપાશ્રયમાં ચોરી…

Read More

કતારગામમાં અંધશ્રધ્ધાની આડ હેઠળ એક આધેડ ઉંમરના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેમાં નવાઈની વાત તો એ છે કે આ વૃદ્ધ પિતાની હત્યા તેના જ ત્રણ પુત્રો દ્વારા જ કરવામાં આવી છે. કતારગામના વિમાલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને વળગાળની બિમારી છે એમ માનીને અંધશ્રદ્ધાની આડમાં પરિવારજનોએ તેમનો વળગાળ દુર કરવા માટે એક ઘરે એક વિધી કરી હતી, જેમાં તેના ત્રણેય પુત્રએ તેમને કંકુવાળું પાણી પિવડાવીને તેમને ઉંધા સુવડાવી ઘરના તમામ સભ્યો વૃદ્ધની પીઠ પર કુદયા, જેને કારણે વૃદ્ધનું બરોડ અને ફેફસા ફાટી જવાથી તેમનું મોત નિપજ્યું છે. કતારગામ પોલીસે…

Read More

આ રોજ ઉધના -સુરત વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી રેલ વ્યવ્હાર ખોરવાઈ ગયો હતો.  જેમાં રેલ્વેની ઓવરહેડ લાઈનમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જવાથી લગભગ એક કલાક સુધી વાહન વ્યવ્હાર બંધ રહ્યો હતો. જેના કારણે લોકોમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. ઉધનાથી સુરત તરફ જતી રેલવેમાં સાંજના 6 વાગ્યે ટેકનિકલ ખામી આવવાથી 6 થી 7 ના સમયગાળા દરમિયાન ટ્રેન વ્યવ્હાર અટકી ગયો હતો અને મુસાફરોને અવ્યવસ્થાનો સામનો કરવો પડવો હતો. જો કે હાલ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાની ટ્રેન ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. મુસાફરોએ રાહતનો શ્વાસ લીઘો હતો.

Read More

ગુજરાતના ઠગ કહો કે અમદવાદના બંટી અને બબલીએ 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. બન્ને ભાગી ગયા છે. બંટી(વિનય શાહ) અને બબલી( પત્ની ભાર્ગવી શાહ)એ ફરાર થઈ જતા અમદવાદમાં ચકચાર મચી ગઈ છે. અનેક લોકોના રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપી બંટી અને બબલી રફૂચક્કર થઈ જતાં પોલીસ દોડતી થઈ જવા પામી છે. 260 કરોડનુ ફુલેકુ ફેરવનારા વિનય શાહ અને ભાર્ગવી શાહે સ્યુસાઇડ નોટ વાયરલ કરીને ફરાર થઈ ગયા. આ સ્યુસાઇડ નોટથી સનસનાટી મચી. કારણ કે એક મોટા માથાઓના નામ પણ આ નોટમાં લખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી તમામ મોડસ ઓપરેન્ડીથી અલગ છે, પરંતુ…

Read More