નવા નરોડા રોડ, સૈજપુર બોઘા ખાતે કુબેશ્વેર મહાદેવ પાસે શિવાજી પાર્કમાં રહેતા વૈશાલીબહેન ધવલકુમાર પરીખ (ઉ.વ.૩૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા કે. બી. અલ્ટીઝાની બાજુમાં ગ્રીન ઓરા ખાતે રહેતા ધવલકુમાર બાબુલાલ પરીખ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આરોપી સાથે 2018માં સમાજના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ફરિયાદી પર શક વહેમ રાખતા હતા જેના કારણે મારઝૂડ કરતા અને નોકરી જતી વખતે મકાનમાં પૂરીને બહારથી તાળુ મારીને જતા હતા અને પરત આવીને લોક ખોલતા હતા.આ બાબતે સાસુ અને સસરાને જાણ કરી હતી પરંતુ તેઓના સમજાવવા છતાં કોઇ પરિવર્તન આવતું ન હતું. દરમિયાન પુત્રનો જન્મ થતાં પતિને…
કવિ: Dharmistha Nayka
ભારતમાં હવે જરૂરી કામ માટે Aadhaar Card મુખ્ય છે, હાલમાં તો વધુમાં વધુ Aadhaar Card અંગ્રેજી બાષામાં બનેલા હોય છે કારણ કે તમામ રાજ્યોમાં તે ઉપયોગી થઈ શકે, પરંતુ જો હવે તમે ઈચ્છોતો પોતાની ક્ષેત્રીય ભાષામાં પણ બનાવી શકો છો. UIDAIની તરફથી હવે આધાર કાર્ડને સ્થાનિક ભાષામાં પણ બનાવવાની સુવિધા આપવામાં આવી છે.તમે તમારા આધારકાર્ડને અંગ્રેજી, અસમ, ઉર્દુ, પંજાબી, તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, ઉડીયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં કન્વર્ટ કરી શકો છો. આધારમાં ભાષા બદલવા માટે તમે ઓનલાઈન આવેદન પણ કરી શકો છો. તો આવો જાણીએ આધારની આ નવી સુવિધાની સંપૂર્ણ પ્રક્રિયા વીશે. આધાર કાર્ડન પોતાની ભાષામાં…
કોઇમ્બતુરના આ પરિવારે એક લોટરી કોઈ જીવનદાનથી ઓછી નથી. બાળકીનો પરિવાર દવાનો એક ડોઝ ખરીદવા માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને ફંડ ભેગું કરવાના પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ સારવારમાં કામ આવતી દવા જોલગેન્સમાં એટલી મોંઘી છે કે તેને ખરીદવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.આ ગ્વાનિ કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે તેનું કારણ છે કે આ દવા માત્ર ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે જ બનાવવામાં આવી છે. તેના રિસર્ચ માટે કરવામાં આવેલ ખર્ચ પણ ઘણો વધુ છે. દવા માટે આર્થિક સહાય એકઠી કરી રહેલા જૈનબના પિતા અબ્દુલ્લાએ પોતાની દીકરીનું નામ એક સંગઠનમાં નોંધાવ્યું જે…
વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ સહીત બે દિવસ વરસાદ રહેશે. 5 દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે વરસાદ નહીં થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ત્રણ દિવસના ભારે ઉકળાટ બાદ ગઇ કાલે મોડી રાત્રે વરસાદ…
બ્રિટનની યુનિવર્સીટી કોલેજ લંડનના રિસર્ચર્સએ સ્માર્ટફોનની સ્ક્રીન પરથી લીધેલ સ્વાબનું વિશ્લેષણ કર્યું છે. તેમણે જાણ્યું કે નાકના સ્વાબ વાળી પીસીઆર તપાસમાં સંક્રમિત મળેલા લોકો સ્માર્ટફોન સ્ક્રીન માટે આપવામાં આવેલા સ્વાબ તપાસમાં પણ સંક્રમિત મળ્યો હતો. નવી પદ્ધતિ અંગે મંગળવારે જર્નલ ઈ-લાઈફમાં જણાવવામાં આવ્યું છે. આ પદ્ધતિને 81થી 100% સંક્રમિત લોકોના સ્માર્ટફોન પર વાયરસની હાજરીની જાણકારી મેળવી છે, જે એક સટીક તપાસ હોઈ શકે છે. રિસર્ચરે જણાવ્યું કે આ પદ્ધતિ હેઠળ નમૂના ભેગા કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને મેડિકલ કર્મીની પણ જરૂરત પડતી નથી, આ ઓછી આવક વાળા દેશો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.આ અંગે યુપીએલ…
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ડિજીટલ રીતે રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત, અંગ્રેજી જ્ઞાન અને કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટ સાથે જોડાયેલા સ્માર્ટફોન સુધી પહોંચ, અમુક એવા તત્વો છે જે લોકોને રસીકરણથી વંચિત કરે છે. જે એકદમ તથ્ય હીન છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, રસીકરણ કરવા માટે કો-વિન એપ પર ઓનલાઈન પ્રી-રજીસ્ટર કરવું જરૂરી નથી.કોવિડ રસી લેવા માટે મોબાઈલ ફોન માલિક હોવાની કોઈ શરત નથી. રસીકરણનો લાભ ઉઠાવવા માટે એડ્રેસ પ્રુફ આપવુ પણ જરૂરી નથી. મંત્રાલયે કહ્યુ છે કે, એક મેથી જ્યારે 18 પ્લસ લોકોને રાજ્ય સરકારો તરફથી રસી લગાવાઈ રહી હતી, ત્યારે રાજ્ય સરકારોએ પ્રી રજીસ્ટ્રેશનની શરત રાખી હતી. કેન્દ્ર તરફથી…
ધીરનાર તેમની લોન રિકવર કરવા માટે રિકવરી એજન્ટોની સેવાઓ લઈ શકે છે, પરંતુ તેઓ તેમની હદ પાર કરી શકશે નહીં. આવા થર્ડ પાર્ટી એજન્ટો ગ્રાહકને મળી શકે છે. જો કે, તેમને ગ્રાહકોને ધમકાવવા અથવા દબાણ કરવાનો અધિકાર નથી. તેઓ સવારે 7 થી સાંજના 7 દરમિયાન ગ્રાહકના ઘરે જઈ શકે છે. લોન ડિફોલ્ટ એ સિવિલ બાબત છે, ફોજદારી કેસ નથી, પરંતુ જો કેસના તથ્યો બતાવે છે કે તમે કોઈ ફ્રોડ પેપર્સ દ્વારા લોન લીધી છે, તો બેંક એફઆઈઆર નોંધાવી શકે છે. અથવા તમે વિલફુલ ડિફોલ્ટર છો. એટલે કે, જો તમે ઇરાદાપૂર્વક બેંકને પૈસા આપવા માંગતા નથી, તો પણ છેતરપિંડીનો હેતુ હોઈ…
વિદેશ મામલાઓના મંત્રી જયશંકરે ગુરુવારે એ તમામ સરકારી કર્મચારીઓની તારીફ કરી જેમણે દેશભરના નાગરિકોના પાસપોર્ટ જારી કરવાનું કામ કર્યું છે. ‘પાસપોર્ટ સેવા ડિવ’ના અવસર પર કેન્દ્રીય મંત્રી જયશંકરે ખાસ પાસપોર્ટ સર્વિસને લઇ હાઈ સ્ટાન્ડર્ડ બનાવી રાખવાનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે વિદેશ મંત્રાલય અને પાસપોર્ટ જારી કરવાની પ્રક્રીયા સાથે જોડાયેલ એજન્સીઓને કોવિડ-19 મહામારીની બીજી લહેરમાં પણ સારા કામ માટે તારીફ કરી.તેમણે કહ્યું, ‘મહામારી છતાં, અમે ઓછામાં ઓછા સમયમાં પાસપોર્ટ જારી કરી રહ્યા છે અને ઉમ્મીદ છે કે જલ્દીથી મહામારી પહેલાની સ્થિતિ થઇ જશે.’ જયશંકરે કહ્યું કે મંત્રાલયે પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ માટે વિદેશમાં સ્થિર 174 એમ્બેસી અને કોન્સુલેટસને ઇન્ટિગ્રેટ કર્યા…
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક પરણિતાને ફિનાઈલ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે પરિણીતાના નિવેદનના આધારે તેના પતિ સાસુ તેમજ નણંદ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જાનવી નામની પરણિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પરિણીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે 17 વર્ષની ઉંમરે તેના પ્રથમ લગ્ન આંબેડકર નગર વિસ્તારમાં રહેતા શ્યામ નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ તે બીજી યુવતીને લઈ ભાગી જતાં તેની સાથે છુટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ મેં બીજા લગ્ન ઉપલેટા નામ માંડાસણ ગામે રહેતા કાનજી સાથે કર્યા હતા પરંતુ કાનજી દારૂ પીને મારકૂટ…
સાયણમાં 15 વર્ષની અને ધોરણ 10માં ભણતી સોનાલી કવિરાજ પ્રધાન માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા મામાને ત્યાં આવી હતી. સાયણાનાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં આવેલી સોનાલીના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહે છે. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી.આ અંગેની જાણ મામીને થઇ ગઇ હતી. જેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે, તેને તરત જ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત…