કવિ: Dharmistha Nayka

અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ નીકળશે કે નહીં તે અંગે અસમંજસ છે. આજે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. રથયાત્રાનું આયોજન કરવું કે નહીં તે અંગે નિર્ણય અને શક્યતાઓ પર ચર્ચા કરશે. ગઈકાલે જગન્નાથ મંદિરમાં સેક્ટર-1ના જેસીપી આર.વી.અસારી અને ઝોન-3ના ડીપીસી મકરંદ ચૌહાણે મંદિરમાં મહંત અને ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી.અષાઢી બીજે રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે. ત્યારે જળયાત્રા પણ કઈ રીતે યોજાશે તેના પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. અહીં મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે ગતવર્ષે અમદાવાદની જગપ્રસિદ્ધ રથયાત્રા સમયે નાથે નગરચર્ચા કરી ન હતી. જોકે આ…

Read More

લોકો દિકરીનો જન્મ થતાંની સાથે જ સસ્તી અને સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસી લેવાનું વિચારે છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓ તેની દિકરીનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છે છે. જેથી ભણવામાં અને લગ્ન કરવામાં કોઈ અડચણ ન આવે. આ જ કારણ છે કે સરકાર દિકરીઓના સારા ભવિષ્ય માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી વ્હાલી દિકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે થોડું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પંજાબ નેશનલ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. પીએનબીમાં ફક્ત 250 રૂપિયાના રોકાણ સાથે, તમે તમારી પુત્રીના લગ્ન સુધી અને તેના શિક્ષણ સુધી એક મોટી રકમ…

Read More

દેશ અને વિદેશમાં કચરો સાથે ગટરમાં પહોંચતા CORONA વાયરસના અત્યાર સુધી ઘણા પુરાવા સામે આવ્યા છે. ભારતમાં પણ આના પુરાવા મળી આવ્યા છે. દેશના હૈદરાબાદ, મુંબઇની ધારાવી અને તાજેતરમાં લખનૌમાં મળી આવ્યા છે, પરંતુ ગટરમાં વાયરસના કેટલા સ્વરૂપો છે? આ અભ્યાસ દેશમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો, જેના પરિણામો આશ્ચર્યજનક છે.મહારાષ્ટ્રના પુણામાં ગટરના ડ્રેનમાં વૈજ્ઞાનિકોને વાયરસના 108 મ્યુટેસન મળ્યા છે. અત્યાર સુધી દેશમાં જીનોમ સિક્વેસિંગના આધાર પર પણ આટલા મ્યૂટેશનની ઓળખ થઈ નથી. જ્યારે બીજી તરફ સીએસઆઈઆરની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં જ્યારે આ છ અલગ અલગ સેંપલની તપાસ કરવામાં આવી તો કોઈકમાં 20 તો કોઈકમાં 35 મ્યુટેશન સુધી જોવા મળ્યું હતું. એક…

Read More

આ મંદિર 275 “પદલ પેટ્રા સ્થાલાઓ” માંનું એક છે (4 સાઇવૈત સંતો દ્વારા મંદિરનો મહિમા). આ મંદિર કુંભકોણમથી વાલંગાઇમન માર્ગ પર આવેલું છે અને ખૂબ જ સમૃદ્ધ વારસો ધરાવે છે. તે ચોલા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે અને મુખ્ય દેવતાને પંચ વર્નેશ્વર અથવા કલ્યાણસુન્દ્રરેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.દેવીને પાર્થથસુન્દરી કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ દેવી સાથે ભગવાનના દૈવી લગ્નમાં જાય છે. એવું માનવામાં આવે છે કે અગસ્ત્યએ તેમના દર્શન માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે અહીં બીજું લિંગ બનાવ્યું હતું.મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન લિંગની પાછળ ભગવાન અને દેવીની મૂર્તિઓ છે. લિંગમ જેમ કે સિમ્બુ (કુદરતી રચના) છે. લિંગમની સામગ્રી જાણીતી નથી…

Read More

ડિપ્રેશન દૂર કરવા માટે શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોએ લાફિંગ ગેસ અર્થાત નાઈટ્રસ ઓક્સાઈડની મદદથી ડિપ્રેશનની સારવાર શોધી કાઢી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાફિંગ ગેસ સુંઘાડીને ડિપ્રેશનનાં લક્ષણો ઓછા કરી શકાય છે. આ પદ્ધતિ એવા લોકો પર પણ અસરકારક સાબિત થશે જેમને એન્ટિ ડિપ્રેસેન્ટ દવાઓની પણ અસર થતી નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દર્દીઓને 25% લાફિંગ ગેસ સુંઘાડવામાં આવ્યો. તેની સામાન્ય આડઅસર જોવા મળી, પરંતુ સારવારની અસર આશા કરતાં વધારે સમય સુધી જોવા મળી. લાફિંગ ગેસનો ઉપયોગ એવા દર્દીઓ પર પણ કરવામાં આવી શકે છે જેમને તાત્કાલિક સારવારની જરૂર હોય. રિસર્ચર અને એનેસ્થીસિયોલોજીસ્ટ પીટર નાગેલેનું કહેવું…

Read More

ઓસ્ટ્રેલિયાની એક મહિલાને આવો જ અનુભવ થયો. તેની સાથે એક વિચિત્ર ઘટના બની. એમા નામની આ મહિલા સુપરમાર્કેટમાંથી લાલ દ્રાક્ષ લાવી હતી. રસદાર હેલ્ધી ફ્રુટનું પેકેટ તેણે ખોલીને જોયું તો તેમાંથી ઉંદરનું ભ્રૂણ નીકળ્યું. આ જોઈને જ તેની ભૂખ જ મરી ગઈ. ઓસ્ટ્રેલિયાની એમાએ લાલ દ્રાક્ષની વચ્ચે રહેલાં ઉંદરના ભ્રૂણનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તે એટલા માટે ચર્ચાનો વિષય બન્યો કારણ કે મહિલાએ આ રસદાર ફળની ખરીદી ત્યાંના ફેમસ સ્ટોર વૂલવર્થ્સમાંથી કરી હતી.એમાએ તેની ફેસબુક પોસ્ટ પર લખ્યું કે, મંગળવારે રાતે મારી ભૂખ મરી ગઈ. જ્યારે ભૂખ સંતોષવા માટે મેં પેકેટમાંથી દ્રાક્ષ બહાર કાઢી તો તેમાંથી બેબી…

Read More

કોરોનામાં હવે દર્દીઓની દેખરેખ ગ્રેસફુલ બનશે. આ કામ ‘ગ્રેસ’ નામની ફીમેલ રોબોટ કરશે. હોંગકોંગની કંપની હેનસને ગ્રેસને ડેવલપ કરી છે. આ ફીમેલ રોબોટ તૈયાર કરવાનો હેતુ કોરોના દર્દીઓની દેખરેખમાં જોડાયેલા હેલ્થ વર્કર્સની મદદ કરવાનો છે. આ ફીમેલ રોબોટ આઈસોલેટેડ કોરોના દર્દીઓની એક નર્સની જેમ જ દેખરેખ કરશે. તેનાથી હેલ્થ વર્કર્સને સંક્રમણથી બચાવી શકાશે. ગ્રેસ રોબોટની છાતી પર થર્મલ કેમેરા અટેચ છે. આ કેમેરા દર્દીના શરીરનું તાપમાન ચેક કરે છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દર્દીની મુશ્કેલી સમજી તેને ઈંગ્લિશ, મેન્ડેરિન અને કેન્ટોનીઝ ભાષામાં રિપ્લાય કરે છે. ગ્રેસને બનાવનાર હેનસન કંપનીની હોંગકોંગની રોબોટિક્સ વર્કશોપમાં તેને બોલવાની ટ્રેનિંગ અપાઈ છે. ટેસ્ટિંગ બાદ કંપનીનું…

Read More

LLBના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ મામલે હાઇકોર્ટ થયેલી PIL અને રિટ પિટિશનની સુનાવણી દરમીયાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને સ્વતંત્રપણે નિર્ણય લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ માસ પ્રમોશન આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે નિર્ણય લીધો છે. જો કે ઓનલાઇન ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે. પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં નિર્ણય કરશે. આ પહેલા કોરોના મહામારીને કારણે આ પહેલા રાજ્ય સરકારે ધોરણ…

Read More

CORONA VACCINATION અંગે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચનાઓ જારી કરી છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે, જાહેર મંચોમાં ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN) સિસ્ટમ એટલે કે રસી સ્ટોક અને રસી સંગ્રહ તાપમાનનો ડેટા શેર ન કરો. કેન્દ્રએ કહ્યું કે રાજ્યોએ રસી અને સંગ્રહ તાપમાનને લગતા ડેટા જાહેર કરવા જોઈએ નહીં.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્રએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) હેઠળ ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN) સિસ્ટમ શરૂ કરી છે. જેનો ઉપયોગ રાષ્ટ્રીયથી પેટા-જિલ્લા કક્ષા સુધીના રસીના સ્ટોકની સ્થિતિ અને તાપમાનને ટ્રેક કરવા માટે થાય છે.…

Read More

કોરોનાની બીજી લહેરની ઘાતક અસરનો સામનો કર્યા બાદ ત્રીજી લહેરની આશંકા વચ્ચે તેનો સામનો કરવાની તૈયારીઓનો દિલ્હીમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓક્સિજન સંકટનો સામનો કર્યા બાદ હવે દિલ્હીમાં ઓક્સિજન ટેંક તથા પ્લાન્ટ અંગે જરૂરી પગલા લેવામા આવી રહ્યાં છે. તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,‘ઓક્સિજન સંકટની સ્થિતિ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવામા આવી રહ્યું છે જેના ભાગરુપે દિલ્હીમાં 57 ટનનો ઓક્સિજન ટેંક તૈયાર કરવામા આવ્યો છે. ડીડીયુ હોસ્પિટલ અને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં આ ટેંક લગાવાયા છે. આ સાથે દિલ્હીમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પણ તૈયાર કરવામા આવી રહ્યાં છે. દિલ્હી સરકાર 1-2 દિવસમાં 19 પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.…

Read More