Indian Army Recruitment Rally 2021: ભારતીય સૈન્ય દ્વારા 11 જુલાઈ 2021 થી 2 ઓગસ્ટ 2021 દરમિયાન રાજસ્થાનના અજમેરમાં આર્મી ભરતી રેલી યોજવામાં આવશે. આ રેલી માટે ઉમેદવારો 27 જૂન 2021 સુધી નોંધણી કરાવી શકે છે. આ રેલીનું આયોજન અજમેરના કાયાડ વિશ્રામ સ્થળ પર કરવામાં આવશે. આર્મીના જણાવ્યા મુજબ, તારીખ અને સ્થાન અસ્થાયી છે અને તેને બદલવામાં પણ આવી શકે છે. જણાવી દઇએ કે વધતા કોરોના કેસોને લીધે સેનાએ 25 એપ્રિલ 2021 અને 30 મે 2021 ના રોજ યોજાનારી પ્રવેશ પરીક્ષા મોકૂફ કરી હતી. ભારતીય સેનાએ જારી કરેલા જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવારને અરજી કર્યા વિના રેલીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે…
કવિ: Dharmistha Nayka
વલસાડના ઉમરગામમાં વિકાસ કામોના લોકાર્પણ દરમ્યાન આદિજાતિ વન પ્રધાન રમણ પાટકર ખુદ કોરોના ભૂલ્યા. રમણ પાટકર સાથે કેટલાક ભાજપના કાર્યકરો એવા હતા જેમણે માસ્ક પણ સરખુ નહોતું પહેર્યુ.. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા તો ઉડાવવામં આવ્યા. પરંતુ કોરોનાના કેસ ઘટતા વિકાસના કામોના લોકાર્પણમાં કોરોનાના સંક્રમણનો ડર ભાજપમાંથી હવે ગાયબ થયો છે. જ્યારે ફોટો સેશનની વાત આવે ત્યારે ભાજપના આગેવાનો કોરોના ભૂલી ફોટા પડાવવા માટે દોટ મુકે છે.એક તરફ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા લોકોને કોવિડના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે તો ભાજપના હોદ્દેદારોએ શેઠની શિખામણ જાપા સુધીની કહેવત માત્ર પ્રજા સુધી યથાવત રાખી છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે,…
હવે તમને સેલેરી માટે શનિવાર અને રવિવાર એટલે કે વિકએન્ડ પૂરો થાય તેની રાહ નહીં જોવી પડે. RBI એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ ના નિયમોમાં બદલાવ કરી દીધો છે. NACH ની સુવિધાઓ 1 ઓગસ્ટ 2021થી અઠવાડિયામાં 7 દિવસ મલશે. હાલમાં આ સુવિધાઓ ત્યારેજ મળતી હતી જ્યારે બેંકો ખુલી હોય. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર દરમિયાન જ NACH ની સુવિધાઓ મળતી હતી. ઘણી વખત એવું થતું કે મહિનાની પહેલી તારીખ વિકએન્ડ ઉપર આવતી હતી. જેના કારણે સેલેરાઈઝ્ડ લોકોને પોતાના સેલેરી એકાઉન્ટમાં ક્રેડિટ ન હોવાને કારણે સોમવાર સુધી રાહ જોવી પડતી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે ક્રેડિટ પોલિસી રિવ્યુ દરમિયાન જાહેરાત કરી…
પંજાબના લુધિયાણા ખાતેથી દુષ્કર્મની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોલીસ અધિકારી પર નોકરી અપાવવાના બહાને લાંબા સમય સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ઓફિસર પર લાગેલા આ ગંભીર આરોપો બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. પીડિતા નેશનલ વેટલિફ્ટિંગની ખેલાડી છે અને તેણે પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. વરિષ્ઠ અધિકારીએ આ કેસની ગંભીરતાથી તપાસ કરવા કહ્યું હતું. મહિલા નેશનલ વેટલિફ્ટિંગ ખેલાડીએ પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો તેને લઈ ભારે હડકંપ મચ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે પોલીસ ઓફિસરે તેને સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરીની લાલચ આપી હતી. તેઓ નોકરીના બહાને તેને…
આ દુનિયામાં કેટલા પ્રકારના અજીબોગરીબ લોકો મળી આવે છે. અમુકમાં ગજબના હુનર હોય છે, જ્યારે અમુક લોકોને કુદરતીરીતે બીજાથી અલગ પાડે છે. નાનાપણમાં તમે ચુંબકથી ખૂબ રમ્યા હશો, ચુંબક એક એવી ધાતુ છે, જેના પર લોખંડથી બનેલી કોઈ ફણ વસ્તુ ચોંટી જતી હોય છે. પણ શું તમે ક્યારેય એવા કોઈ વ્યક્તિને જોયો છે. જેના શરીરમાં ચુંબક ફીટ હોય. ત્યારે હાલમાં એક આવા શખ્સનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમે નવાઈ પામશો.ઈરાનમાં આવો જ એક માણસ રહે છે. જેનુ શરીર પણ ચુંબકથી જરાયે ઉતરતુ નથી. હકીકતમાં તેના શરીરમાં કોઈ પણ વસ્તુ ચોંટી જાય છે. ઈરાનમાં રહેતા અબોલફજ્લ પોતાની જાતે કોઈ…
છેલ્લા કેટલાય સમયથી સરકાર દેશની અર્થવ્યવસ્થા ઉપર લાવવાની વાત કરી રહી છે પણ છેલ્લા બે વર્ષથી દેશની GDP પાતાળમાં પહોંચી ગયો છે. તેઓને GDPની ચિંતા છે પરંતુ ગ્રોસ એન્વાર્યમેન્ટ પ્રોડક્ટ (જીઈપી) વિશે તો કોઈ ચર્ચા જ કરતું નથી, તેમ પદ્મભૂષણ વિજેતા ઉત્તરાખંડના સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી ડો.અનિલ જોષીનું કહેવું છે. એમ.એસ.યુનિ.યુનિયન દ્વારા ‘એક્તા ફોર એન્વાર્યમેન્ટ’ વિશે વેબિનારનું આયોજન કરાયું હતું જેમાં ડો.જોષીએ કહ્યું કે પર્યાવરણના ભોગે જીડીપી વધારી રહ્યા છે પણ જીઈપી અંતર્ગત સરકારે શું કર્યું? અત્યારસુધીમાં હવા કેટલી શુધ્ધ કરી? વરસાદનું પાણી કેટલું બચાવ્યું, કેટલી નદીઓને શુધ્ધ કરી, કેટલા જંગલો ઊભા કર્યા, માટીને કેટલી ઓર્ગેનિક બનાવી તેનો તો કોઈ…
પાણી પીવાથી શરીરમાં નમી બનેલી રહે છે અને ત્વચા હેલ્દી અને રિફ્રેસ જોવા મળે છે. ગરમીઓના વાતાવરણમાં આપણે બધા વધુ પાણી પીતા હોઈએ છે. એ ઉપરાંત ડાઈટમાં અલગ-અલગ પ્રકારની ડ્રિન્ક લઈએ છે જેમાં આપણું શરીર હાઈડ્રેટેડ રહે છે. પરંતુ શું તમે જાણો છો જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે નુકશાન કારક છે. ઉનાળામાં વધુ તરસ લાગે છે. તરફ મિટાવવા આપણે પાણી અથવા ડ્રિંક્સ પીતા હોઈએ છે. કોઈ પણ વસ્તુને જરૂરતથી વધુ ખાવાનું પીવાનું શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એ જ રીતે જરૂરતથી વધુ પાણી સ્વાસ્થ્ય માટે ઝેરની જેમ કામ કરે છે અને એને વોટર ઈન્ટોક્સિકેશન અથવા વોટર પોઇઝનિંગ કહે…
ગુજરાતનું જાણીતું જોવાલાયક સ્થળ મોઢેરા સૂર્યમંદિર હવે સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. 69 કરોડના ખર્ચે તૈયાર થનારો સૌર ઊર્જા પ્રોજેક્ટ સૂર્યમંદિર તેમજ મોઢેરા ગામને સૌરઊર્જાને લાભ મળશે. આમાં દક્ષિણ કોરિયન ટેક્નોલીજી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સૌરઊર્જાયુક્ત આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. મોઢેરાથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુજાનપુરા ગામમાં પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા પીએમ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ ઘોષણા કરી છે કે સરકારે શિક્ષક પાત્રતા પરીક્ષા યોગ્યતા સર્ટિફિકેટ (TET Certificate) ની માન્યતાનો સમયગાળો 7 વર્ષથી વધારીને આજીવન કરવાનો નિર્ણય લીધો છે. પોખરિયાલે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે રોજગારનો અવસર વધારવાના દિશામાં એક સકારાત્મક પગલું હશે. શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ નિર્ણય 10 વર્ષ પહેલથી લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે 2011 બાદ જે પણ પ્રમાણ પત્રોની માન્યતા પૂરી થઇ ગઇ છે, તે પણ શિક્ષક ભરતી પરીક્ષાઓ માટે યોગ્ય હશે.શિક્ષણ મંત્રી (Education Minister Ramesh Pokhriyal Nishank)એ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંબંધિત રાજ્ય સરકારો તે ઉમેદવારોને નવા…
રાજ્યના કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરવા હાઈકોર્ટમાં પિટીશન કરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત કરાઈ હતી, જે મુજબ રાજ્યમાં હાલ કોરોનાકાળમાં પરીક્ષા લેવી યોગ્ય નહીં હોવાની રજૂઆત કરાઈ હતી.ગુજરાતમાં હજુ યુવાનોમાં રસીકરણ નથી થયાની તેમજ પરીક્ષાને લીધે વધુ વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત થવાની રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેમજ ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી સાતમી જૂને હાથ ધરાશે.