કવિ: Dharmistha Nayka

કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ સર્જાયો છે. એ વિવાદને ઉકેલવા માટે તિરૃમાલા તિરૃપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ ૨૧મી એપ્રિલે અહેવાલ રજૂ કરશે.હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ વર્ણનો મળે છે તેના કારણે હવે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૃ થયો છે. કર્ણાટકના શિવમોગ્ગામાં રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે હનુમાનજીએ ખુદ સીતાજીને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું એ પ્રમાણે તેમનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. અગાઉ કર્ણાટકે દાવો કર્યો હતો…

Read More

સાર્વજનિક ક્ષેત્રના સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને covid-19ની રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિશેષ જમા યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ બેંક રસી લગાવી ચૂકેલા લોકોને માન્ય કાર્ડ દર પર 0.25 ટકા વધારે વ્યાજ આપશે. બેંકે નિવેદનમાં કહ્યુ છે કે, આ નવા ઉત્પાદનનું નામ ‘ઈમ્યૂન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ’ છે. જેની પરિપક્વતા અવધિ 1,111 દિવસની હશે.આ મર્યાદિત-અવધિ યોજનાનો લાભ લેવા બેંકે નાગરિકોને રસી અપાવવા વિનંતી કરી છે. બેંકે જણાવ્યું હતું વરિષ્ઠ નાગરિકો માન્ય વધારાના વ્યાજ માટે યોગ્ય રહેશે. બેંકના જણાવ્યા અનુસાર, રસીની એક ડોઝ લગાવનારને પણ આ લાભ થશે.કોવિડના રસીકરણને પ્રોત્સાહિત કરવા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1111 દિવસ માટે…

Read More

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે.આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથે કહ્યું હતું કે વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાથી ખતરો ઘટી જાય છે. અથવા તો કોરોના થાય પછી ગંભીર સ્થિતિ મોટાભાગે આવતી નથી. એ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે. વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે.આ સંસ્થાના વિજ્ઞાાનીઓએ કહ્યું હતું…

Read More

ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી સંબંધમાં છે, જે ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ યુવતી છે. જો કે, યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી ખૂબ જ પરેશાન છે.યુવકે એક વેબસાઈટ પર જણાવ્યુ હતું કે, મારી ગર્લફ્રેન્ડમાં સારી આદતો પણ છે, પણ તેની એક આદત મને બહુ ખરાબ લાગે છે. કોઈ પણ કામ કર્યા બાદ તે તેના વખાણ તો સાંભળવાના જ પણ સાથે સાથે ટિકા પણ સાંભળવા માગે છે. ખાવાનું બનાવાથી લઈને, મને ગિફ્ટ આપવા અથવા તો મારા માટે કોઈ પણ કામ…

Read More

13 એપ્રિલ, મંગળવારથી 21 એપ્રિલ સુધી રહેશે. આ દિવસોમા દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. દેવી માતાએ દૈત્યોનો વધ કરવા માટે અનેક અવતાર લીધા છે. દેવી માતાએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાના સ્વરૂપમાં અવતાર લીધો હતો. દુર્ગા સપ્તશતીમાં દેવી અવતાર અંગે જણાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં મહિષાસુર નામના અસુરે દેવતાઓને સ્વર્ગથી ભગાડીને ત્યાં પોતાનો અધિકાર કરી લીધો હતો ત્યાર બાદ બધા જ દેવતાઓ શિવજી અને વિષ્ણુજી પાસે પહોંચ્યાં હતાં. મહિષાસુરના આતંકથી શિવજી અને વિષ્ણુજી ગુસ્સે થઇ ગયાં ત્યારે જ બધા દેવતાઓના મુખમાંથી તેજ પ્રકટ થયું જે નારી સ્વરૂપમાં બદલાઇ ગયું. શિવના તેજથી દેવીનું મુખ યમરાજના તેજથી કેશ વિષ્ણુના તેજથી હાથ…

Read More

વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા જીવન ભારતી મંડળના સહકારથી યોજાતી પબ્લિક કોન્ટેસ્ટ- વક્તૃત્વ સ્પર્ધા તેના છવ્વીસમાં વર્ષે કોરોના ગ્રસ્ત થાય તેવો ભય પાછો ઠેલીને તેનું ઓન-લાઈન આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે આ સ્પર્ધાનો વ્યાપ વિસ્તર્યો અને ગુજરાત-ભારત-વિદેશના હરીફોએ પણ આ સ્પર્ધામાં ભાગ લઈને તેને ગ્લોબલ બનાવી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા અન્યો એવા ચાર ભાગોમાં છેલ્લા ૨૬ વર્ષોથી યોજાતી આ સ્પર્ધામાં અત્યંત રોચક વિષયો પર બોલવાનું હરીફોને આમંત્રણ અપાય છે. આ વર્ષનાં વિષયો નીચે મુજબ ગ્રુપ એ: પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ (ધો. ૫ થી ૮) – પહેલું સુખ તે જાતે નર્યા, લોકડાઉનમાં મેં…

Read More

‘કરન્ટ બાયોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, આપણું શરીર બપોર પછી અને વહેલી સવારે 10% વધારે કેલરી બર્ન કરે છે. આ સમયગાળા દરમિયાન તમારું શરીર આપમેળે જ તમારી કેલરી બર્ન કરવામાં લાગી જાય છે. કેલરી બર્ન કરવાનું કામ શરીરની સર્કેડિયન રિધમ આપણી ઈન્ટર્નલ ક્લોકને લીધે થાય છે. આ જ ક્લોક આપણને ભૂખ અને ઊંઘ વિશે જણાવે છે. આ ક્લોક ક્યારે તમારા શરીરની કેલરી બર્ન કરવી જોઈએ તે આપમેળે નક્કી કરી લે છે. ઈન્ટર્નલ ક્લોક અને કેલરી બર્ન વચ્ચેનું કનેક્શન સમજવા માટે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું હતું. તેમાં મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરવા માટે સર્કેડિયન રિધમની ભૂમિકા સમજવામાં આવી હતી. તેના માટે 7…

Read More

એક મહિલા તેના જુસ્સાને કારણે દુનિયાભરમાં ચર્ચામાં છે. મહિલાએ કંઈક એવું કરીને બતાવ્યું છે, જેના કારણે તેની ચર્ચા થઈ રહી છે. ન્યુ જર્સીની લૌરા જેસોર્કા નામની મહિલા કપડા પહેર્યા વિના ન્યુડ પર્વત પર ચડી ગઈ. મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.ખરેખર, લૌરા જેસોર્કા, 37, ન્યુ જર્સીમાં કેસિનોમાં કામ કરે છે. ઘણીવાર નગ્ન ફોટા શેર કરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મિત્રની સલાહથી જસોર્કાએ કંઇક અલગ કરવાની યોજના બનાવી. આ સમય દરમિયાન, તેના મનમાં કપડા વિના ડુંગર પર ચઢવાનો વિચાર આવ્યો. જે બાદ જાસોર્કા કપડા વિના પર્વત પર ચઢી હતી. લૌરા જેસોર્કાની ટેકરી પર ચઢતા નગ્ન…

Read More

જીવન લાભમાં ત્રણ પોલિસી અવધિની પસંદગી ઉપલબ્ધ છે. પ્રથમ 16 વર્ષ, બીજા 21 વર્ષ અને ત્રીજા 25 વર્ષ. આ માટે પ્રીમિયમ ચુકવણીની મુદત 10 વર્ષ, 15 વર્ષ અને 16 વર્ષ છે. પોલિસી ધારકે પ્રીમિયમ ચૂકવવાની અવધિ સુધી પ્રીમિયમ ચૂકવવું પડશે. જો કે, પરિપક્વતાનો લાભ પોલિસી અવધિના અંત પછી જ આપવામાં આવે છે. આ સિવાય, પોલિસી ધારકો પાસે અકસ્માતે મૃત્યુ અને અપંગતા, અકસ્માત લાભ, ન્યુ ટર્મ એશ્યોરન્સ અને ન્યુ ક્રિટિકલ ઈલનેસ રાઇડરનો વિકલ્પ પણ છે. ઉદાહરણ તરીકે સમજવા માટે, જો A 30 વર્ષનો છે અને તેણે 2 લાખ રૂપિયાની સમ એશ્યોર્ડ લીધી છે, જેની પોલિસી અવધિ 25 વર્ષ છે, તો તેનું માસિક…

Read More

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે મુખ્ય પ્રધાનને મળ્યા બાદ પત્રકાર પરિષદને કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.’મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે લોકડાઉનનો ખતરો ચાલુ છે. લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે. ગરીબો લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો ન કરે તે માટે સરકાર પણ પગલાં લઈ રહી છે. રાજેશ ટોપે કહ્યું છે કે 10 અને 12 ની પરીક્ષાઓ આગળ લઈ ગયા છે.મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન લગાવી દીધું ત્યારે તેમણે કોઈની સલાહ લીધી ન હતી કે કોઈના ખાતામાં પૈસા મોકલ્યા નહીં.…

Read More