અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે, જો તેઓ પણ ઇચ્છે, તો તેઓ દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન મેળવી શકે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2019 માં વડા પ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. સરકારની આ યોજના અંતર્ગત ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેતમજૂરો પણ તેનો લાભ લઈ શકશે. આ અંતર્ગત આવા લોકોને 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી દર મહિને ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વળી, જો કોઈ લાભાર્થી પેન્શન મેળવતી વખતે મૃત્યુ પામે છે, તો તેનું 50 ટકા પેન્શન તેના જીવનસાથીને પેન્શન…
કવિ: Dharmistha Nayka
આ વીડિયો દક્ષિણ અમેરિકાના કોલમ્બિયાના એક પાર્કનો છે. ત્યા હાજર મહિલાને પહેલાં એમ હતું કે તે કોઈ વુડન ક્રિએચર છે પરંતુ અચાનક આ ઘોસ્ટ બર્ડે મૂવમેન્ટ કરતાં મહિલા ગભરાઈ હતી. મહિલાએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી છે અને હવે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ પક્ષી ‘ઘોસ્ટ બર્ડ’ નામથી એટલા માટે વાઈરલ છે કારણ કે તેની આંખો મોટી છે અને તેનો અવાજ ડરામણો છે. આ પક્ષીનું નામ potoo (પોટૂ) છે. મેક્સિકોમાં એક પાર્કમાં મહિલાની નજર આ ‘ઘોસ્ટ બર્ડ’ પર ગઈ. તેણે કેમેરાથી આ ડરામણાં પક્ષીને શૂટ કરવાનું શરૂ કર્યું. જેવી મહિલા તેની નજદીક કેમેરા લઈ ગઈ તેણે અચાનક…
મેડિકલ સાયન્સના જમાનામાં ડુંગળીનું એટલું મહત્વ રહ્યું નથી પરંતુ સાયન્સે પણ એના ફાયદા સ્વીકાર્ય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જો તમે રાત્રે સૂતી સમયે ડુંગળીને પાસે રાખી સુઈ જાઓ છો તો એના ફાયદા જોઈ તમે પણ હેરાન થઈ જશો. જો તમે ડુંગળીને ચાર ભાગમાં કાપી પોતાની સાથે બેડ પર પાસે લઇ સુઈ જાઓ તો તમને થનારી શરદી-ખાંસીની સમસ્યા દૂર થઈ શકે છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેને લઇ બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે જુના જમાનામાં તમામ લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે આ જ રીતનો ઉપયોગ કરતા હતા. ડુંગળીને બેડ પર સાથે…
ભારતમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે. ફ્રંટલાઈન વર્કર્સ બાદ હવે 45 વર્ષની ઉંમરથી વધારે નાગરિકોને પણ વેક્સિનેશનની સૂવિધા અપાઈ રહી છે. કોરોના મહામારી હજપ પણ સમાપ્ત નથી થઈ એવામાં આવનારા સમયમાં વેક્સિન સર્ટિફિકેટ લોકો માટે ઓળખપત્રના રૂપમાં કામ કરી શકે છે. એટલે કે જો તમે કોઈ યાત્રા કરવા કે કોઈપણ કામ કરવા માટે તમારે વેક્સિનેશન સર્ટિફીકેટ બતાવવુ પડશે. કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ તમે વેક્સિન લગાવ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો. જે લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. તેને ડાઉનલોડ કરવા માટે તમારે CoWin વેબસાઈટ અથવા એપ પર જવુ પડશે. તે ઉપરાંત તમે આરોગ્ય સેતૂ…
ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને સલામતી માટે તેમજ પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે ફાળવવામાં આવ્યું છે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે. આ કેમેરાથી પોલીસ સાથેના લોકોના ઝઘડા પર અંકુશ આવશે તે સાથે જ પોલીસને ગંભીર ગુનામાં દિશા મળવા ઉપરાંત પુરાવા એકત્ર કરવામાં સરળતા પડશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યા પછી કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત…
જ્યારે આપણે મુસાફરી માટે અથવા કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળીએ છીએ અને અચાનક કોઈને છીંક આવે છે કે બિલાડી રસ્તો કાપી નાખે છે, ત્યારે આપણા મનમાં અનેક પ્રકારની આશંકા ઉભી થાય છે. તેનું કારણ એ છે કે નાનપણથી જ આપણને આ બાબતો વિશે કહેવામાં આવે છે કે મુસાફરી દરમિયાન અથવા ઘરેથી નીકળતી વખતે આવી ઘટનાઓ અશુભ સંકેતો આપે છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા જ નથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર સંબંધિત માન્યતાઓ છે જે સકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રવાસ દરમિયાન અથવા ઘરની બહાર નીકળતી વખતે જોવા મળે છે, તો…
પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે, જાપાનના વૈજ્ઞાનિકો હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો અર્થ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા નિભાવશે. જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની…
પૌરાણિક કથા:- પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે…