કવિ: Dharmistha Nayka

વટવા GIDC ફેઝ-4ના મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં આગ લાગ્યા બાદ બોઈલર ફાટ્યું હતું. જેને પગલે આગ વિકરાળ બની છે. આગને પગલે અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. કુલ 36થી વધુ ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઇલર ફાટ્યું છે જેથી ભીષણ આગ લાગી છે. અમદાવાદના વટવા GIDC ફેઝ 4માં આગ બાદ મરુંધર પ્લાસ્ટિક પેકેજિંગમાં બોઈલર ફાટ્યું છે. જેને પગલે કેમિકલ પ્રોસેસ ચાલતી હોવાથી આગ વધુ ફેલાઈ રહી છે. જેને પગલે આસપાસ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તથા આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

Read More

આ સેક્ટરમાં સારી કમાણી છે. પરંતુ તેમાં તમારે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે મહેનત કરવા માટે તૈયાર છો તો તમે સરળતાથી ડેરી સેક્ટરમાં પૈસા રોકી શકો છો અને સારો નફો પણ રળી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માટે તમને સરકારની પણ મદદ મળે છે. તેવામાં તમારે રોકાણ પણ ઓછું કરવું પડશે. જો તમે ડેરી સેક્ટરમાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે કોઈ ઓપ્શન છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શન અપનાવીને સરળતાથી બિઝનેશ કરી શકો છો. તેવામાં અમે તમને આ સેક્ટરમાં જોડાયેલા ત્રણ બિઝનેશ આઈડિયા આપી રહ્યાં છીએ.આ બિઝનેશમાં…

Read More

જો રસ્તામાં ચાલતા તમને પૈસા મળે છે તો તમારા આનંદનો પાર રહેતો નથી. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા પર પૈસા મળવા એક ગહન રહસ્ય પણ હોય છે. રસ્તા પર મળતા પૈસાનું શું રહસ્ય છે તેના વિશે આવો જાણીએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રૂપિયા મળવા અથવા ખોઈ દેવા બંનેનો કંઈક ને કંઈક અર્થ હોય છે. જો તમને ચાલતા રસ્તામાં ક્યાંક પડેલું ધન મળે છે તો એ કોઈ વાતનો સંકેત હોઈ શકે છે. માનવામાં આવે છે કે નીચે પડેલું ધન મેળવવું સફળતાનો સંકેત છે. આ દ્વારા ઈશ્વર એવું બતાવવા માગે છે કે તમે હવે સફળતા તરફ આગળ વધી રહ્યા છો. અને તમને…

Read More

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે’ તેવો પણ નિર્ણય CM વિજય રૂપાણીએ કર્યો છે એમ શિક્ષણમંત્રી એ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ…

Read More

દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપી બન્યો છે. ગુજરાત અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તો મહાનગરપાલિકાઓ પણ પોતાની રીતે કોરોનાને ફેલાતો રોકવા માટે પગલા ભરી રહી છે.આ જ કડીમાં અમદાવાદ મનપા દ્વારા નાઇટ કર્ફ્ય અને શનિ-રવિ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વીકેન્ડમાં મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્યણ કોરોનાનો ફેલાવો રોકવા માટે કરાયો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે…

Read More

રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યાં છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. સુરતની દિવસે દિવસે હાલત…

Read More

આ દુખાવો એટલો વધુ હોય છે કે વ્યક્તિને દરરોજના સામાન્ય કામકાજ કરવામાં પણ મુશ્કેલી થાય છે. કેટલાંક કેસમાં દુખાવો આખા માથામાં પણ થાય છે. સાથે જ ગરદન અને ચહેરાને પણ આ દુખાવો ઝપેટમાં લઇ લે છે .મોટાભાગે મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. આનું કારણ મહિલાની અંદર સમયે-સમયે થતા હોર્મોનલ બદલાવોન માનવામાં આવે છે.માઇગ્રેનનો દુખાવો બે કલાકથી લઇને બે-ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ દુખાવાથી પીડિત દર્દીઓને તેજ રોશની અને અવાજથી સમસ્યા થાય છે. દુખાવો એટલો તીવ્ર હોય છે કે સહન ના કરી શકવાના કારણે લોકો મોટાભાગે દવાઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા કિનારે…

Read More

જો આપ ડિઝાઈનીંગનું કામ જાણતા હોવ તો આપના માટે ઘરે બેઠા 15 હજાર રૂપિયા કમાવાનો અવસર આવ્યો છે. જેનાથી તમામ ક્રિએટીવ પોતાના અન્ય કામની સાથે સરળતાથી પૈસા કમાઈ શકશે.હકીકતમાં, રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન તરફથી આ કોન્ટેસ્ટ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં ભાગ લેતા ઉમેદવારને 15 હજાર રૂપિયા જીતવાનો મોકો મળી રહ્યો છે. સરકાર તરફથી સમય સમયે આ પ્રકારના કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવે છે, જેના આધારે રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન શરૂ કરવામાં આવ્યુ છે.આ કોન્ટેસ્ટમાં લોકોને રાષ્ટ્રીય શહેરી ડિજીટલ મિશન માટે લોકો ડિઝાઈન કરવા માટે કહેવામાં આવ્યુ છે. ભાગ લેનારા લોકો પાસેથી લોગોની ડિઝાઈન મગાવામાં આવી રહી છે. જેનું કામ પસંદ…

Read More

પૂર્ણિમાની રાતે હોળીકા દહન પણ કરવામાં આવે છે અને પછીના દિવસે એટલેકે ધુળેટીના દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે.આ વખતે 28 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે તથા 29 માર્ચે સવારે રંગોથી હોળી રમવામાં આવશે. આમપણ આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોથી ખાસ રહેવાનો છે.જ્યોતિષના માનવા અનુસાર આ વખતે હોળી પર 499 વર્ષ પછી ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. ચાલો તમને પણ હોળી પર બની રહેલો આ વિશેષ સંયોગ,તિથિ,હોળાષ્ટક અને શુભ મુહર્ત વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.જ્યોતિષનું કહેવું છે કે હોળી પર ચંદ્ર કન્યા રાશિમાં હશે જયારે ગુરુ અને ન્યાયના દેવ શનિ પોતપોતાની રાશિમાં વિરાજમાન હશે. જ્યોતિષના કહેવા પ્રમાણે ગ્રહોનો આવો મહાસંયોગ…

Read More

મુંબઈમાં વધતા કોરોના મામલે BMCએ મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં કોઈને પણ પ્રવેશ પહેલા Antigen ટેસ્ટ કરાવવો પડશે. આ નિર્ણય બાદ હવે સોમવારથી એન્ટીજન ટેસ્ટ જરૂરી બની જશે.મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને બીએમસીએ સખ્ત નિર્ણય લીધો છે. આ અગાઉ બીએમસીએ મુંબઈમાં માસ્ક નહીં લગાવતા લોકો પર આકરા દંડ વસૂલવાનું પણ શરૂ કર્યુ છે. ત્યારે હવે મોલ જેવી ભીડ-ભાડવાળી જગ્યાઓએ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બીએમસીએ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.બીએમસીના આદેશ અનુસાર મુંબઈમાં સોમવારથી મોલમાં પ્રવેશ કરવા માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાનો ફરજિયાત છે. તે માટે બીએમસી તરફથી ટીમનું નિર્માણ પણ કરાયુ છે. સોમવરાથી મુંબઈના તમામ…

Read More