કવિ: Dharmistha Nayka

અમેરિકાના એટલાન્ટામાં મંગળવારે ત્રણ મસાજ પાર્લરમાં ગોળીબારમાં આઠ લોકોની હત્યા કરી દેવાઈ હતી. અહેવાલ અનુસાર હુમલાખોર યુવક રોબર્ટ આરોન લોંગે ઘૃણાને લીધે ચીનના નાગરિકો સમજી તેમના પર ગોળીબાર કરી દીધો હતો. મૃતકોમાં કોરિયન મૂળના ચાર લોકો સહિત મોટા ભાગની એશિયન મહિલાઓ સામેલ છે. મંગળવારે અધિકારીઓએ જણાવ્યું કે એટલાન્ટા શહેરના બે પાર્લર અને એક નજીકના ઉપનગરમાં આવેલા પાર્લરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ દક્ષિણ પશ્ચિમ જ્યોર્જિયામાં લોંગની ધરપકડ કરી લેવાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક સ્પામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યાં ત્રણ મહિલાઓ મૃત અવસ્થામાં મળી આવી હતી અને તેમના શરીર પર ગોળી વાગ્યાનાં નિશાન હતાં. અધિકારીઓ ઘટનાસ્થળે હતા ત્યારે જ…

Read More

હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. આ વર્ષે આ પર્વ 28 માર્ચ, રવિવારના રોજ ઊજવાશે. તેના અગાઉના આઠ દિવસની ગણતરી એટલે કે 21 માર્ચ, રવિવારના રોજ હોળાસ્ટક શરૂ થઇ જશે. એક ધાર્મિક વાયકા અને ક્યાંક માન્યતા મુજબ ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુજીએ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશપે, વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરી અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન છે. આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદ પર અનેક પ્રકારે તકલીફ આપી હતી. હોળીનો મહિમા અને પ્રાગટય પૂજન અંગે સંપૂર્ણ જાણકારી જ્યોતિષાચાર્ય ડો. હેમીલ લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ જેના કારણે…

Read More

અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે. નકલી બાપ સગીરાનું શારીરિક શોષણ કરતો હોવાથી સગીરા આરોપીના ચુંગાલમાંથી નાસી હતી. મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનું વિડ્યો વાયરલ થયો હતો. વિડિઓ વાયરલ થતા મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ કુપદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ લીધી. પોલીસની તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતાં CCTV સામે આવ્યા છે. પોલીસે CCTV ની મદદથી સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં આ…

Read More

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં AMC એ આવતી કાલથી અમદાવાદમાં AMTS અને BRTS ની સેવા અચોક્કસ મુદ્દત સુધી બંધ કરાયા બાદ હવે ખાનગી તેમજ સરકારી જીમ, પોસ્ટ, ક્લબ તેમજ ગેમિંગ ઝોન પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનું…

Read More

ખતરનાક જાનવરોનો આતંક અને હુમલા બાબતે તમે સાંભળ્યું હશે. અથવા જોયું હશે પરંતુ તમને પૂછવામાં આવે કે શું ભેંસ ના આતંક બાબતે તમે ક્યારેય સાંભળ્યું છે. તમારો જવાબ ના જ આવશે. કારણ કે મોટાભાગના લોકો ભેંસને પોતાના ઘરમાં પાળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક ગામમાં આ દિવસોમાં એક ભેંસ ગામ આખું માથે લીધું છે. આ ભેસને કારણે લોકો ભૂખ્યા તરસ્યા પોતાના ઘરની છત પર રહેવા મજબૂર થયા છે.આ ઘટના પીલીભીતના બિલસંડા થાણા વિસ્તારની તિલસંડા હસોઆ ગામની છે. જયાં એક ભેંસને કારણે લોકોનું જીવવાનં હરામ થઈ ગયું છે. બતાવાઈ રહ્યું છે કે એક ભેંસ પોતાના માલિકના ત્યાંથી ભાગીને ખેતરમાં ભટકી રહી…

Read More

sexual power વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરે છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો રે આજકાલ આંધ્રપ્રદેશમાં આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે.…

Read More

હોળી આવી રહી છે અને આ દિવસોમાં કેસૂડાના ફૂલો ફૂલબહારમાં ખુલી ઉઠતા હોય છે. એક જમાનો હતો, જ્યારે હોળીના રંગ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. લાલ રંગના આ શાનદાર ફૂલ હોળીના કેટલાય દિવસ અગાઉ તેને પાણીમાં પલાળીને રાખી મુકવામાં આવતા હતા અને પછી તેને ઉકાળીને તેનો રંગ બનાવામાં આવતો હતો. આ રંગથી હોળી રમાત હતી. અને તેની સુવાસથી આખુ વાતાવરણ મહેંકી ઉઠતુ હતું. આજેય પણ તેને મથુરા, વૃંદાવન અને શાંતિ નિકેતનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કેસૂડાના કેટલાય ઔષધીય ગુણો પણ છે. કેસૂડના ઝાડ, બિયારણ, અને શાખાઓમાંથી ઔષધીય બનાવવામાં આવે છે. પૌરાણિકકાળથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો આવો…

Read More

શું તમે જાણો છે કે દુનિયાનું એક માત્ર અમર જીવ એક જેલી ફિશ છે. આ વાત જરાક નવાઈ પમાડે તેવી છે પરંતુ સાચી છે. એક એવી જેલી ફિશ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જેને અમર રહેવાનું વરદાન મળેલું છે. તેની ઉંમરનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી. આ જેલી ફિશને ખાસિયત એ છે કે તે સેક્સ્યુઅલી મેચ્યોર થયા બાદ ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. ત્યાર બાદ તે ફરી વયસ્ક બને છે અને આ સાયકલ હંમેશાં ચાલતી રહે છે. તેથી બાયોલોજિકલી તે ક્યારેય મરતી જ નથી. આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii (ટુરિટોપસિસ ડોહર્ની) છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશનું કદ ઘણું નાનું…

Read More

તમે કોઈ પાર્ટીમાં જોયું હશે કે કેટલાક લોકો અચાનક દારૂ પીધા પછી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે. તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસમાં આવે છે અને નિર્ભયતાથી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે. તે પછી તેઓ અંગ્રેજીમાં પણ દરેક સવાલોના જવાબ આપવાનું પસંદ કરે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, લોકોની આ ક્રિયા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. લોકોને આ સવાલનો જવાબ એક રિસર્ચમાં મળ્યો છે. સાયન્સ મેગેઝિન ‘જર્નલ ઓફ સાયકોફર્માકોલોજી’ માં પ્રકાશિત એક સંશોધન મુજબ, કેટલાક લોકો દારૂના 1-2 પેગ લીધા પછી ગભરાટ ગુમાવે છે. તેઓ વિશ્વાસપાત્ર બને છે અને તે બીજી ભાષામાં બોલવાનું શરૂ કરે છે, જેમાં તેઓ સામાન્ય…

Read More

ગ્રામીણ ભારતમાં પોસ્ટ ઓફિસનું મહત્વ હજુ પણ ખૂબ વધારે છે. એવામાં પોસ્ટ ઑફિસ પોતાના કામમાં સૂધારો લાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે. તે ઉપરાંત અંહિ સૂવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટે ટ્વિટ કરીને કહ્યુ કે, હવે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું નામાંકન કે અપડેશન કરાવી શકો છો. જે માટે દરેક રાજયોમાં કયા-કયાં આ સૂવિધા ઉપલબ્ધ છે તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.જો આધારની ડેમોગ્રાફિ વિગતો એટલે નામ, સરનામુ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ -ID, જેંડરને અપડેટ કરાવવુ છે તો ચેના માટે આધાર એનરોલમેન્ટ સેંટર જવુ પડે છે. હવે પોસ્ટ ઑફિસમાં આ તમામ કામ થઈ જશે. આધાર સેવા…

Read More