કવિ: Dharmistha Nayka

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર અસારવા સિવિલ હોસ્પિટલમાં ‘ટ્રેકિઓ- ઇસોફેગલ ફિસ્યુલા’ નામની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. દર પાંચ હજાર બાળક દીઠ એક બાળકમાં જોવા મળતી આ બીમારીમાં અન્નનળીનો ઉપરનો ભાગ બંધ હોય છે અને બાકીનો ભાગ શ્વાસનળીમં જોડાયેલો હોય છે. જેનાં કારણે બાળક ખોરાક લઇ શકતું નથી અને ખોરાક આપવાના કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન થવાની શક્તા વધી જાય છે.રાજકોટ જિલ્લાના જેતપુરના એક શ્રમિક પરિવારને ત્યાં ૧૫મી એપ્રિલે બાળકીનો જન્મ થયો હતો. જન્મ બાદ સ્થાનિક તબીબોના ધ્યાનમાં આવ્યું હતું કે બાળકી ખોરાક લઇ શકતી નથી અને તેને ફીણવાળી ઉલટીઓ થતી હતી. જેથી તેને અમદાવાદ સિવિલમાં સર્જિકલ…

Read More

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આ મહામારી વચ્ચે અનેક પ્રકારની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કોરોના સામે રક્ષણ અને તેનાથી સાવચેતી રાખવા માટે સરકાર તરફથી સતત સૂચના આપવામાં આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી છે. સર્ક્યુલેટ થઇ રહેલા મેસેજમાં કરવામાં આવેલા દાવાની તપાસ પીઆઈબી ફેક્ટ ચેક ટીમ કરી અને તેની હકીકત જણાવી.વાયરલ થઇ રહેલા મેસેજમાં લખ્યુ છે કે આગળના 24 કલાક ભારત માટે ભારે, WHO…

Read More

કોરોનાથી સારા થયેલા દર્દીઓ ફરી સંક્રમિત થઇ રહ્યા છે. કોરોના વેકિસન કારગર સાબિત થઇ રહી છે, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે તમામ સ્થિતિઓમાં દરેક સમય 100% સુરક્ષાની ગેરંટી આપતો નથી. એવામાં સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે, પહેલા જે દર્દીઓ ચપેટમાં નથી આવ્યા અને બીજા જે હાલમાં જ સારા થયા છે. ડોક્ટરનું કહેવું છે કે જે વ્યક્તિ હાલમાં જ કોવિડ-19થી સારા થઇ ઘરે પાછા આવ્યા છે તેઓએ પોતાનું ટુથબ્રસ બદલવું જોઈએ સાથે જ કહ્યું છે કે એવું કરવાથી માત્ર સંક્રમણથી બચે છે પરંતુ પોતાના ઘરના બીજા લોકોને પણ સંક્રમણ થઇ શકે છે ઘરમાં એક વોશરૂમ યુઝ કરે છે. જો તમે પોતાના પરિવાર…

Read More

રોમેન્ટિક એડવેન્ચરનુ શોખીન કપલ રજાઓ ગાળવા રિસોર્ટમાં રોકાયુ હતુ. જ્યાં શારીરિક સંબંધ બનાવતી વખતે પતિ સૂઇ ગયો. અને મહિલાનું મોત નીપજ્યું હતું. ખરેખર, આ સમય દરમિયાન, મહિલાના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યાં હતાં અને તેના પતિએ તેના મોંમાં કાપડ નાખ્યું હતું. પરંતુ નશામાં હોવાને કારણે પતિ તે જ સમયે સૂઈ ગયો. અનુસાર વોરન માર્ટિન કlલ્ટરને કોર્ટે 6 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે વોરનને ગંભીર બેદરકારી માટે દોષી ઠેરવ્યો હતો. માહિતી અનુસાર, વોરન માર્ટિન કુલ્ટન તેની 38 વર્ષીય પત્ની ક્લેયર વ્હાઇટ સાથે લક્ઝરી લોજમાં ગયો હતો. વોરન અને ક્લેયરનો હેતુ આ સફર પર એડવેન્ચર કરવાનો હતો. અહીં તેણે એડવેન્ચરની ઇચ્છામાં પત્નીના હાથ અને…

Read More

સાઉદી આરબ સ્થિત મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળ મક્કાના કાળા પથ્થર (Black Stone)ની તસવીર સામે આવી છે. આ પણ પહેલી વખત થયું કે સાઉદી પ્રશાસને આ તસવીર જાહેર કરી છે. અરબીમાં આ કાળ પથ્થરને અલ-હઝર-અલ-અસ્વાદ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, સિયાહ કે કાળો પથ્થર. આ ફોટોગ્રાફ્સને ખાસ કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે. 49 હજાર મેગાપિક્સલની આ તસવીરને ડેવલપ કરવામાં લગભગ 50 કલાક જેટલો સમય લાગ્યો છે. મસ્જિદ પ્રશાસને તેના માટે પોતાની એન્જિનિયરિંગ એજન્સીની મદદ લીધી છે. આ દરમિયાન 1050 ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવ્યા. જેમાં કુલ 7 કલાક લાગ્યા. જે માટે ફોકસ સ્ટાકિંગ (focus stacking) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના અલગ-અલગ એન્ગલથી…

Read More

હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે શ્રાદ્ધષ તર્પણ, પૂજા-પાઠ અને દાન કરવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ દોષ નિવારણ અને શનિદોષ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. આ પર્વ 11 મે, મંગળવારના રોજ છે. હિંદુ કેલેન્ડરની ગણનામાં અમાસ ત્રીસમી તિથિ હોય છે. એટલે વદ પક્ષનો છેલ્લો દિવસ અમાસ તિથિ કહેવાય છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્રનું અંતર શૂન્ય થઇ જાય છે. આ 2 ગ્રહોની વિશેષ સ્થિતિથી આ તિથિએ પિતૃઓ માટે કરવામાં આવતી પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. ચૈત્ર મહિનાની અમાસ તિથિએ પિતૃઓની વિશેષ પૂજા કરવી જોઇએ. આ પર્વ પર પિંડદાન, તર્પણ અને…

Read More

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં દરરોજ 3-4 લાખ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આરોગ્ય વ્યવસ્થા બેહાલ થઈ ગઈ છે અને દરેક તેમના પોતાના સ્તરે આ મુશ્કેલ સમયમાં મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી હસ્તીઓ ઉપરાંત સામાન્ય માણસ પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે.આ સિવાય ઘણા દેશોએ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. જો કે, હાલમાં ઇઝરાયલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દેશના સેંકડો લોકો એક જગ્યાએ એકઠા થઇને તમે ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરતા જોઇ શકાય છે. ઇઝરાયલના લોકો આ વીડિયો દ્વારા…

Read More

દુનિયામાં એવા ઘણા અજીબોગરીબ પ્રાણીઓ છે, જેના વિશે જાણ્યા પછી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, પરંતુ કોઈના વિશે આપણને જાણકારી હોય છે તો કોઈના વિશે નહીં. ભારતના જંગલમાં પણ એક એવું પ્રાણી જોવા મળ્યું છે, જેના વિશે દરેક અજાણ છે. અત્યારે ટ્વિટર પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે.IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું કે, ‘ઓરિસ્સાના જંગલમાં આ પ્રાણી જોવા મળ્યું છે તેની ઓળખ કરો?’ તસીવર જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આખરે આ પ્રાણી કેવું છે, જે ન…

Read More

કોરોના વાયરસ મહામારીએ દુનિયાની સૌથી ઊંચી ટોચને પણ છોડી નથી. નોર્વેજિયન પર્વતારોહકોની સાથે- સાથે એપ્રિલના અંતમાં માઉન્ટ એવરેસ્ટ પર કોરોનાનું સંક્રમણ થઈ ગયું, વાયરસ ને પર્વતારોહકોની દુનિયાની સૌથી ઊંચા શીખર ધૌલાગિરી – 345 એવરેસ્ટ પર્વતની ટોચે અસર પહોંચાડી દીધી છે.ટૂર ઓપરેટર સેવન સમીટ્સ ટ્રેક મિંગમા શેરપાના ચેરપર્સને એક રીપોર્ટમાં કહ્યું છે કે, ઓછામાં ઓછા 19 લોકોને પહાડના શિખરો પરથી નીકાળ્યા ગયા છે. જેમાંથી સાત લોકો  કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. 12 ની તપાસ થવાની બાકી છે. પોલિસ પર્વતારોહી પાવેલ માઈકેલ્સ્કી ના ફેસબુક પોસ્ટ મુજબ  કોરોના પોઝીટીવ મળી આવ્યા પછી એવરેસ્ટ પર પણ 30 લોકોને બેસ કૈંપથી રેસ્કયુ કરવામાં આવ્યા. વિશ્વમાં…

Read More

તામિલનાડુના નવા બનેલા મુખ્યમંત્રી એમ. કે.સ્ટાલિને પદ સંભાળતાની સાથે જ મોટી જાહેરાત કરી છે. સ્ટાલિને રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેમના ઉપર પણ લાગુ પડશે. જેઓની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલી રહી છે. રાજ્યમાં ખૂબજ ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતાં લોકોને ખૂબજ મોટી રાહત મળી છે. રાજ્ય સરકારનું કહેવું છેકે કોરોનાની સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકોનો ખર્ચ પણ સરકારની હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કિમ હેઠળ ઉઠાવવામાં આવશે.સીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા છે. જેમાંનો એક આદેશ આ છે કે આ ઉપરાંત રાજ્યમાં 2 કરોડથી…

Read More