હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS કથિત ગેરરીતિ મામલે NSUI દ્વારા કુલપતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કુલપતિ પર સાડી ફેંકી દેખાવો કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. અગાઉ NSUIએ MBBS કથિત ગેરરીતી મામલે કુલપતિ પર બંગડી ફેંકી વિરોધ કર્યો હતો. ત્યારે MBSS કથિત ગેરરીતી મામલે NSUI દ્વારા કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
કવિ: Dharmistha Nayka
સાતમાં વેતન આયોગ અનુસાર રેલ્વેમાં night duty કરતા કર્મચારીઓના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેના કારણે રેલ્વે કર્મચારીઓને મોટો ફાયદો થશે. રેલ્વેના નવા નિયમ પ્રમાણે રેલ્વે કર્મચારીઓની પાયાની સુવિધાને ધ્યાને લઈ જેમનો પગાર 43,600 રૂપિયાથી વધારે છે. તેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે. રેલ્વેના ડિપોર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT)એ ચિટ્ઠી લખી રેલ્વે વિભાગમાં અલગ-અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.Northern Railwayના દિલ્હી મંડળના મહામંત્રી અનુપ શર્માના જણાવ્યા અનુસાર અત્યારે નાઈટ ડ્યુટી ભથ્થા પર હાલ તો રોક લગાવી દેવામાં આવી છે. કારણ કે રેલ્વે યૂનિયનો દ્વારા રેલ મંત્રાલય સામે નાઈટ ડ્યુટી ભથ્થા મામલે અનેક સવાલો…
એરિકામાં એક યુવકે ખાવા-પીવાનું છોડી દઈને વ્રત રાખી અને માત્ર 5 બિયર પીને 18 કિલો વજન ઘટાડી દીધું. સિનસિનાટી શહેરમાં રહેતા ડેલ હૉલનું કહેવું છે કે તે માત્ર ચા, કોફી, બિયર અને પાણી જ લઇ રહ્યો હતો અને આશ્ચર્યજનક રીતે તેણે 18 કિલો વજન ઘટાડી દીધું.આ યુવકે જણાવ્યું કે તેને બ્રેકફાસ્ટ (નાસ્તો) કરવો પસંદ નહોતો અને તે દિવસની 2 થી 5 બિયર પી જતો હતો. તેમણે કહ્યું કે તે પહેલી બિયર બપોરે પીતો બાદમાં જયારે પણ ભૂખ લગતી ત્યારે તે બિયર જ પીતો. જોકે, હવે તે પોતાની આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે પોતાની પસંદની ચીજો ખાવા પર વિચાર કરી રહ્યા…
ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. જો કે, જેઓ અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ વધુ નવા 3 હજારને પાર કેસો નોંધાતા રાજ્યમાં તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની જોવા મળી રહી છે. રાજ્યમાં આજ રોજ નોંધાયેલા નવા મોતના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. ફરી એક વાર…
વિશ્વમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં દરેક વ્યક્તિએ રહેવા માટે પહેલા તેના શરીરના કોઈ ભાગને કાઢી નાખવો પડે છે અથવા કાપી નાખવો પડે છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની ના પાડે છે તો તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવતી, પછી ભલે તે કોઈપણ હોદ્દા પર હોય. આ નિયમ વિસ્તારમાં કોઈ કાયદાકીય શરત જેવો છે જેને પૂર્ણ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસની. આ ગામમાં લાંબા સમય સુધી રહેતા લોકો માટે શરત હોય છે કે તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડશે. આ નિયમ બનાવવા પાછળ એક મોટી…
બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ રીતે જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા નથી.આ ઝટકા આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં અનુભવવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમ-નેપાળ બોર્ડરની પાસેનું રહ્યું છે. રાત્રિના 8:49 મિનિટે ભૂકંપન ઝટકા અનુભવવામાં આવ્યાં છે.ભૂકંપની તીવ્રતા 5.4ની રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પૂર્ણિયામાં પણ ભૂકંપના ભારે ઝટકાંઓ અનુભવવામાં આવ્યાં હતાં. જો કે ભૂકંપની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. એક તરફ…
આપણી આસપાસ કેટલાક લોકો એવા હોય છે જે વાત-વાત પર ગાળો બોલતા હોય છે. અપશબ્દો બોલવાવાળા લોકોને આપણે હંમેશા ખરાબ સમજતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગાળો બોલવાથી તમારો મગજ સ્વસ્થ રહે છે. અમે આજે તમને કેટલીક એવી વાતો વિશે જણાવીશુ જે અપશબ્દો તથા સ્વાસ્થ્યથી સંબંધ ધરાવે છે.જો તમારું મન ન હોય તો પણ મોઢામાંથી ગાળ નીકળે છે અને તમને તેનાથી ક્ષોભ પણ નથી અનુભવતા તો તેનો અર્થ એ છે કે તમારું મગજ ઘણા પ્રકારના ફ્રસ્ટ્રેશનને દૂર કરી દે છે. આપણે અનેક ભૂલો અજાણતાથી કરતા હોઈએ છીએ. જ્યારે આપણે નાનપણમાં ભૂલથી કોઈને અપશબ્દો આપતા હતા ત્યારે, માતા…
આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર મોટી અનિયમિતતાનો ખુલાસો થયો છે. તે મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદારો જ નોંધાયા છે તેમ છતાં કુલ વોટ 171 પડ્યાં છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ સોમવારના રોજ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, ‘મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા ક્ષેત્ર છે. આ જગ્યાએ બીજા તબક્કામાં એક એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. હાફલોંગમાં 74 ટકા મતદાન થયું હતું.’તેઓએ વધુમાં જણાવ્યું કે, ‘આ ઘટના પ્રકાશમાં આવતા જ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રના પાંચ ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરીને ફરી વાર મતદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો…
ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. રાજેશ ભટ્ટ સહિત ઉપરાંત ફાયરના 11 જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ…
નોકરી કરતા દરેક કર્મચારી અને કંપનીએ PFની રકમ EPFOમાં જમા કરાવવાની હોય છે. દર મહિને તમારી સેલરીમાંથી કટ કરવામાં આવતી રકમને મોટાભાગના કર્મચારી રિટાયર્મેન્ટ બાદ લેતા હોય છે. પરંતુ નોકરી બદલતી વખતે અથવા EPFના પૈસા ટ્રાન્સફર કરતા સમયે લોકોને ખબર નથી હોતી કે તેમના ખાતામાં કેટલા પૈસા છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં ઘણા ફેરફાર થાય છે, જેમાં તમારે તમારું PF બેલેન્સ પણ ચેક કરવું જોઈએ. PF ચેક કરવાની ઘણી રીત છે. તેમાંથી એક રીત મિસ કોલ છે. તેના માટે EPFOએ નંબર જાહેર કર્યો છે. તે સિવાય ઓનલાઈન અથવા SMSથી પણ PFની રકમ વિશે જાણકારી મેળવી શકાય છે. તમે માત્ર એક મિસ…