દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન બીએમસી કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે.મુંબઈમાં છેલ્લાં 49 દિવસોમાં 91 હજાર કોરોના નવા કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી 80 ટકાથી વધુ એટલે 74 હજાર કેસમાં લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હોતા. જ્યારે 17 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. જે લોકો કોરોના પોઝિટિવ છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી જોવા મળી રહ્યાં તેમને પણ કોરોના પોઝિટિવનો…
કવિ: Dharmistha Nayka
નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે તેને LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. LPG સિલિન્ડરના આ નવા ભાવ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ પહેલા જાણકાર સૂત્રોએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે સાથે ગેસના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરીથી કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે. આ જ કારણ છે કે તેના ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. ગત એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો…
ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10 દિવસની રજા મળી રહેશે. કોઈ કર્મચારીની રજા જમા ના હોય તો ખાસ રજા તરીકે મંજૂરી અપાશે. આમ કોરોના પોઝિટીવ આવતા સરકારી કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોનાથી સંક્રમિત બની ગયા છે. મહત્વનું છેકે સચિવાલયમાં ગઈકાલે કોરોના વિસ્ફોટ થયો હતો. એક જ દિવસમાં 30 કર્મચારીઓને કોરોના થયો છે. સચિવાલયના ટેસ્ટીંગ સેન્ટરમાં આ સમગ્ર હકીકત સામે આવી છે. એક જ દિવસમાં સચિવાલય ખાતે કુલ 132 કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા છે. સચિવાલયમાં કોરોના…
એક નાના એવાં કોરોના વાયરસે સમગ્ર દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ વધતા જતા કોરોનાના કેસને જોતા દિલ્હી એરપોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજ્યોમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તે રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ પર રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. જે પ્રવાસીઓ કોરોના પોઝિટિવ નીકળશે તેમને ફરજીયાત ક્વારેન્ટાઈનમાં રહેવું પડશે.ડીડીએમએ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, ‘સેમ્પલ લીધા બાદ મુસાફરોને એરપોર્ટ બહાર જવાની મંજૂરી રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો તેને ત્યાં જ રહેવું પડશે અને ત્યાં જ ક્વોરન્ટાઈન થવું પડશે અથવા તો તેણે 10 દિવસ માટે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન…
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, મનુષ્યનું શરીર પાંચ તત્વો (જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ) નું બનેલું છે. આ તમામમાં વાયુ અને જળને સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે, તેના વગર જીવન જ શક્ય નથી. જળના સ્વામી વરૂણદેવ છે અને જળનો સંબંધ ચંદ્ર અને શુક્ર આ બંને ગ્રહો સાથે છે. સાચી રીતે જો જળનો ઉપયોગ કરવામાં આવે તો ચંદ્ર અને શુક્ર બંનેને મજબૂત કરી શકાય. પાણી કેટલું મૂલ્યવાન છે એ સૌ કોઇ જાણે છે પરંતુ પાણી માત્ર પીવામાં જ કામ નથી આવતું પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાય પણ પાણીના માધ્યમથી કરવામાં આવે છે જેથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર…
કોરોનાવાયરસના વધતા સંક્રમણને કારણે, મહારાષ્ટ્રમાં હાજર લોકો દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ પર પણ, પોલીસ તેમને તાત્કાલિક સજા કરવામાં પાછળ રહેતા નથી. તેનું ઉદાહરણ મુંબઈમાં એક વીડિયો દ્વારા જોઇ શકાય છે. મરીન ડ્રાઈવની નજીકના કેટલાક લોકોને સમુદ્રમાં જવાના કથિત પ્રયાસ બદલ મુંબઈ પોલીસે સજા ફટકારી હતી. સજા એવી હતી કે ઉલ્લંઘન કરનારાઓને મરધાની જેમ બેસવાનું કહેવામાં આવ્યું. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 4-5 લોકો મરીન ડ્રાઇવની બાજુમાં પોલીસે આપેલી સજા ભોગવી રહ્યા છે.દક્ષિણ મુંબઇમાં મરીન ડ્રાઇવ પર દરિયા કિનારે જવા કરાયેલો કથિત પ્રયાસ ભારે પડ્યો. પોલીસે ખુલ્લેઆમ આ લોકોને મરધાની જેમ બેસાડી તે…
ફણસને અંગ્રેજીમાં જેકફ્રૂટ કહે છે. આ ફળ દેખાવમાં ખૂબ મોટું અને ભારે છે. જેકફ્રૂટમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન બી, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જેકફ્રૂટના બીજના ફાયદા વિશે ? ઘણા લોકો જેકફ્રૂટ ખાતી વખતે તેના બીજ ફેંકી દે છે, પરંતુ જો તમને તેના ફાયદા ખબર હોય, તો તમે હવેથી આવું નહીં કરો.ફણસનાં બીજમાં થાઇમિન અને રાઇબોફ્લેવિન હોય છે, જે તમારા વાળ, ત્વચા અને આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત, ફણસનાં બીજમાં ઝીંક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તેના બીજ પાચક તંત્રને લગતી બધી સમસ્યાઓમાં દવા તરીકે પણ વપરાય છે.જો…
27 વર્ષિય લેડી ટીચર સાથે થયું, તેવું ભાગ્યે જ કોઈની સાથે થતું હશે. આ મહિલા શરદી અને ખાંસીને ટીબી સમજતી હશે, અને સારવાર માટે હોસ્પિટલ પહોંચી ગઈ, પણ પછી જ્યારે ડોક્ટર્સે તપાસ કર્યુ અને જે જાણવા મળ્યુ પગ તળેથી જમીન ખસકી ગઈ. મહિલાને જે મુશ્કેલી થઈ રહી હતી, તેનું કારણ જાણ્યા બાદ આ કેસને સ્ટડી તરીકે રજૂ કરાયો હતો. મહિલાના ફેફસામાં કોન્ડોમ ફસાઈ ગયો હતો.વ્યવસાયે શિક્ષક એવી આ 27 વર્ષિય મહિલાની તબિયત સતત બગડતી રહેતી હતી. તેને ખૂબ કફ અને ખાંસી રહેતી હતી. જેને લઈને તે ડોક્ટર્સ પાસે બતાવવા માટે પહોંચી હતી. મહિલાને લાગ્યુ કે, તેને ટીબી થઈ ગયો છે.…
સાબરકાંઠા જીલ્લામાં છે તો કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતોની માંગ ઉઠી છે કે ચણાની ખરીદીનો સમય લંબાવવામાં આવે તો ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.સાબરકાંઠા જીલ્લામાં 2590 જેટલા ખેડુતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તો સરકારે 50 મણ જેટલા ચણાની ખરીદી કરવાની શરૂઆત કરી છે અને 31 માર્ચે ચણાની ખરીદીના અંતીમ દિવસે જીલ્લાભરમાંથી અત્યાર સુધી 1423 ખેડુતોએ જ ચણાનુ વેચાણ કર્યુ છે.આમ તો ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે વેચવા જતા વધુ ભાવ મળે છે જેથી ખેડુતો ઓપન માર્કેટમાં ચણાનું વેચાણ કરવા માટે આવે છે પરંતુ ખેડુતોના 50 મણ જેટલા જ ચણા ટેકાના ભાવે ખરીદાય…
દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે બીએમસીના કમિશ્નર ઇકબાલ સિંહ ચહલે નિવેદન આપ્યું છે કે મુંબઇમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ગઇ છે. મુંબઇમાં માત્ર 49 દિવસમાં 91 હજાર કેસ આવ્યા છે.બીએમસી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે મુંબઇમાં અત્યારે કોરોના વાયરસના 74 હજાર કરતા વધારે કેસ એવા છે કે જેમને કોઇ લક્ષણો નથી. એટલે કે હવે ચિંતામાં વધારો થઇ રહ્યો છે કારણ કે કોરોના હવે સાઇલેન્ટ કિલર તરીકે ઉભરી રહ્યો છે. જે હવે કોઇ પણ લક્ષણો વગર જ લોકોને…