જ્યારે આપણે મુસાફરી માટે અથવા કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળીએ છીએ અને અચાનક કોઈને છીંક આવે છે કે બિલાડી રસ્તો કાપી નાખે છે, ત્યારે આપણા મનમાં અનેક પ્રકારની આશંકા ઉભી થાય છે. તેનું કારણ એ છે કે નાનપણથી જ આપણને આ બાબતો વિશે કહેવામાં આવે છે કે મુસાફરી દરમિયાન અથવા ઘરેથી નીકળતી વખતે આવી ઘટનાઓ અશુભ સંકેતો આપે છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા જ નથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર સંબંધિત માન્યતાઓ છે જે સકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રવાસ દરમિયાન અથવા ઘરની બહાર નીકળતી વખતે જોવા મળે છે, તો…
કવિ: Dharmistha Nayka
પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે, જાપાનના વૈજ્ઞાનિકો હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો અર્થ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા નિભાવશે. જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની…
પૌરાણિક કથા:- પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે…