કવિ: satyadaydesknews

મેષ રાશી – તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. દરેક કાર્ય ને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે, જો તમે આ કરો છો, તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો. જો તમે આવતી કાલે દરેક કાર્ય મુલતવી રાખશો, લકી સંખ્યા: 7 વૃષભ રાશી – ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે…

Read More

પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થઈ ગયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, ‘મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થઈ ગયું છે.’ તેઓએ ફેન્સને પોતાના પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું છે. 2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં હતા તે સમયે તેમના પિતા બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યાં હતા, અને તેઓ ICUમાં પણ એડમિટ હતા. તે સમયે પાર્થિવનું ખાનગી અને પ્રોફેશનલ જીવન ઘણું ડિસ્ટર્બ ચાલી રહ્યું હતું. તેઓને દર વખતે પોતાના પિતાને લઈને ડર લાગતો હતો. પિતાના નિધનના સમાચાર આપતા તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા…

Read More

મેષ રાશી – કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. લકી સંખ્યા: 4 વૃષભ રાશી – ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. ધન ની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓ થી દૂર કરી શકે છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે. લકી સંખ્યા: 4 મિથુન રાશી – તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 સપ્ટેમ્બરથી મ્યુનિ. સંચાલિત તમામ સેન્ટરોમાં વેક્સિન વગરના લોકોના પ્રવેશ પર પાબંદી મૂકી છે ત્યારબાદ શહેરની રેસ્ટોરેન્ટ અને હોટલોએ પણ મ્યુનિ. ના પગલે વેક્સિનેશન વગર ગ્રાહકોને એન્ટ્રી નહીં આપવાની જાહેરાત કરી હતી અને હવે 25 સપ્ટેમ્બરથી શહેરના થિયેટર્સમાં પણ વેક્સિન વગર એક પણ દર્શકને પ્રવેશ નહીં આપવા એસોસિએશને જાહેરાત કરી છે. મ્યુનિ. અથવા રાજ્ય સરકાર દ્વારા વેક્સિન વગરના લોકો માટે પ્રતિબંધ મૂકવા કોઈ સત્તાવાર પરિપત્ર કર્યો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે જુદાજુદા ઉદ્યોગો વેક્સિનેશનને મેન્ડેટરી કરવા ભાર મૂકી રહ્યાં છે. થિયેટર્સની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 40થી વધુ મલ્ટિપ્લેક્સ છે. જે એસોસિએશનના નિયમનું પાલન કરવા બંધાયેલા નથી.…

Read More

બુધવાર ના રોજ અમદાવાદ વૈષ્ણવદેવી પાસે આવેલ “મઢુલી રેસ્ટોરન્ટમાં”એક સ્નેહ -મિલન યોજાયુ જેમાં બીન્દીયાબેન, તેમજ હીનાબેન તથા ઘણી બધી બેહનો આ આયોજન માં જોડાયા હતા.બોટાદ ગામ નુ નામ જ એક કવિ ઉપર છે કવિશ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર તેમજ મહાત્મા ગાંધીજી એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું બિરુદ આપેલ તેમની કમઁભુમી પણ બોટાદ છે. બોટાદ ગામ કાઠિયાવાડ માં આવેલ એટલે માયાળુ તો હોવાના જ… “આપણા મલક માં માયાણું માનવી “આ ગીત ને સાર્થક કર્યું બોટાદની બેહનો એ……….શરૂઆત એક મોબાઈલ ગ્રુપ થી થઈ બિંદિયાબેન તેમજ એમની સેહલીઓ ના પ્રસ્તાવ થી ગ્રુપ માં એક મિલન માટે નો સંદેશો ફોરવર્ડ કર્યો કે તરત જ…

Read More

મેષ રાશી – થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જોકે તમે તમારા શાંત સ્વભાવ થી બધું ઠીક કરી દેશો। પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. લકી સંખ્યા: 2 વૃષભ રાશી – છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. કોઈ ની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ। ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે…

Read More

મેષ રાશી યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. લકી સંખ્યા: 8 વૃષભ રાશી – ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. વેપારી જેટલું હોય પોતાના વેપાર…

Read More

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મુદ્દે જવાબ આપતા નીતિન પટેલ ભાવુક થયા હતા. આંખમાં આંસુ સાથે નીતિન પટેલે કહ્યું હતું કે, નારણભાઈએ આ વિષયો મીડિયામાં શા માટે ઉઠાવ્યા તે હું જાણતો નથી. સાથે કહ્યું નાણામંત્રી તરીકે મારું મોટુ યોગદાન. કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વિભાગના ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ અને અમદાવાદ સિવિલ સહિત તમામે ખુબ સુંદર કામગીરી કરી છે. તેઓ અભિનંદનને પાત્ર છે. અને તેમને વડાપ્રધાન કોરોના વોરિયર્સ આપી સન્માન્યા છે. કદાચ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઇ દવાખાનાની મુકાલાતે ગયા હોય અને કોઇ ડોક્ટર કદાચ કોઇ કામના ભારણ હેઠળ હોય. નારણભાઈ કયા ડોકટરની…

Read More

ડાકોર નગરપાલિકાની ચૂંટણી ફરી એકવાર ઘેરા વિવાદમાં આવી ગઈ છે. ડાકોર નગરપાલિકામાં હકીકતમાં જો બે અપક્ષ તરીકે ઉમેદવાર ઊભા ન રહ્યા હોત તો ડાકોર નગરપાલિકા ભાજપ માટે બિન હરીફ થવાની હતી. પરંતુ લોકચર્ચા મુજબ યોગેન્દ્ર સિંહ પરમારના ઈશારે બે અપક્ષ ફોર્મ ભરતા ચૂંટણી રસપ્રદ બની ગઈ છે ડાકોર નગરપાલિકા ના કેટલાક સભ્યોને પક્ષ દ્વારા પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક એવી પણ ચર્ચા છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા સભ્યો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને 2017 માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. પરંતુ ત્યારબાદ 2018 નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં તેમણે પક્ષ વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું આ સસ્પેન્ડ થયેલા…

Read More

અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા તમામ લોકોએ પોતાનું વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત રહેશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને આ બાબતે પત્ર લખી જાણ કરવામાં આવી છે. હોટલમાં આવતા ગ્રાહકોએ વેક્સિનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધો હોય તો પ્રવેશ આપવાનો રહેશે નહીં. હોટેલમાં હવે વેક્સિન સર્ટિફિકેટ બતાવવું પડશે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા હોટલના તમામ કર્મચારીઓના વેક્સિનેશન કરાવી લેવા સૂચના આપી દેવાઈ છે. તે ઉપરાંત હોટેલના માલિકો અથવા તો મેનેજરોએ હોટલમાં આવતા 18 વર્ષથી ઉપરના તમામ ગ્રાહકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ…

Read More