પટેલ – 8 ક્ષત્રિય -2 ઓબીસી -6 SC 2 ST -3 જૈન -1 ઉત્તર (1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ ) (2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી ) (3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય દક્ષિણ (1) નરેશ પટેલ, ગણદેવી (st ) (2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ ) (3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST (4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન (5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ (6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ (7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ સૌરાષ્ટ્ર (1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ ) (2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ…
કવિ: satyadaydesknews
ગાંધીનગરમાં આજે બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે.ત્યારે ભાજપ ધીમે ધીમે પોતાના પત્તા ખોલી રહી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી.પરંતુ હવે ધીરે ધીરે એક પછી એક નામ સામે આવી રહયા છે. જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે શપથ લેનાર મંત્રીઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં 14 થી 16 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા ભરૂચના દુષ્યંત પટેલ,વકીલ, ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી, વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ…
મેષ રાશી – માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે. લકી સંખ્યા: 7 વૃષભ રાશી – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. આજ ના દિવસે તમે ધન સંબંધી…
વલસાડ જિલ્લાની સરહદ એક રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલી હોવાથી સાથે વલસાડ જિલ્લો ઔદ્યોગિક એકમોથી છવાયેલો છે. જિલ્લામાં પાંચ ઔધોગિક એકમો તેમજ અન્ય બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવેલા છે. જે એકમોમાં મોટે ભાગે વિદેશી નાગરિકો તેમજ આંતરરાજ્યના નાગરિકો તથા તથા વિવિધ જિલ્લાઓના નાગરિકો, વેપારીઓ, ટેકનિશ્યનો વિવિધ કામકામ અર્થે આવતા જતા હોય છે અને તે ટૂંકા સમય માટે હોટલોમાં રોકાતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજિક તત્વો પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાંગફોડીયા પ્રવૃતિ કરે તેવી પૂરી શક્યતા રહેલી હોવાથી વલસાડ જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની…
મળતી માહિતી મુજબ મંત્રી મંડળની શપથ વિધિ આજે મુલતવી રાખવામાં આવી છે ? એવું તે શું થયું કે રાજભવન ખાતેથી શપથ વિધિના પોસ્ટર્સ હટાવાયા ? કેમ કરવામાં આવ્યો છેલ્લી ઘડીયે શપથ વિધિના કાર્યક્રમને રદ ? મળતી માહિતી મુજબ રાજભવન ખાતે આજે મુખ્ય મંત્રી મંડળના નવા મંત્રી જાહેર કરી એમનો શપથ વિધિ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તે આજે આજે મુલવતી રાખવામાં આવી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજના કાર્યક્રમની પૂરતી તૈયારી કરી લેવામાં આવી હતી મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી અને ફુલહારથી લઈને બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ ઘટના પર મીડિયા સહીત સૌની નજર…
ત્રિમૂર્તિને રીઝવવા ત્રણ કલાક : ચાકડે ઘડાશે કેવો ચાક ? ભાજપમાં ભડકો પડયો ભારે વિરોધનો પડઘો નવા મુખ્યમંત્રીએ જેવો સંભાળ્યો તાજ ત્યાં જ સત્તા માટે ત્રણ મોટા નેતા નારાજ ભાજપ કેવી રીતે સાચવશે લાજ ? ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપથી નારાજ ત્રીમુર્તીને મનાવવા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે ફાળવ્યા ત્રણ કલાક જોઈએ ચાકડે ઘડાશે કેવો ચાક ? વિભીષણને વાંકે ડૂબી લંકા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યાની પણ આશંકા નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદનો તાજ સંભાળ્યાના માત્ર ચોવીસ જ…
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતા જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઈએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂંક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. જેમા એમ કે દાસની જગ્યાએ પંકજ જોષીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી) જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાને CMOમાં OSD તરીકે નિમણૂંક કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર NN દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત…
મેષ રાશી – ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યા ને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસ પાત્ર ની સલાહ લેવી જોઈએ। તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. લકી સંખ્યા: 3 વૃષભ રાશી – જીવનને…
અમદાવાદ ના ઘાટલોડિયા વિસ્તાર માં કે. કે. નગરરોડ પર ગોપાલનાગર પાસે એક કારખાના માં ગૂંગળામણ થી ત્રણ વ્યક્તિ ના મોત થયા છે. પફ બનાવવાના કારખાનામાં મોડી રાત્રે આ ત્રણેય વ્યક્તિ સુઈ ગયા હતા.જ્યાં ઓવન ની સ્વિચ ચાલુ રહી ગયી હતી જેથી ગૂંગળામણ થી મોત થયા હોવાની પોલીસ ને પ્રાથમિક જાણકારી મળી હતી.પોલીસે એફ એસ એલ ની મદદ લઇ તપાસ શરૂ કરી છે.કારખાના ની અંદર રહેલા હસન, ઈબ્રાહીમ, તથા અસલમ ના ઘટના સ્થળે મૃત્યુ થયા છે ઓવન થી શ્વાસ રૂંધાતા ફાયર અને પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણ કામદારો ના મૃત્યુ થી આસ પાસ ના વિસ્તારો માં ચક ચાર…
ગઈકાલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 2.20 મિનિટે સમયસર શપથગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર હતા. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે…