કવિ: satyadaydesknews

ભુવનેશ્વરઃ KIIT યુનિવર્સિટીએ ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2021માં આ વર્ષે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્લ્ડ એશિયા યુનિવર્સિટી રેંકિંગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખનીય પ્રદર્શન સાથે એશિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝની યાદીમાં 251+ શ્રેણીમાં KIIT દેશની સર્વશ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં 30મુ સ્થાન મેળવ્યું છે. આ રીતે, જનરલ એન્જિનિયરીંગની ઓવરઓલ શ્રેણીમાં દેશની પૂર્વાંચલમાં શ્રેષ્ઠ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઝમાં KIIT 15મા ક્રમે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શિક્ષણ, સંશોધન, જ્ઞાનનું આદાન-પ્રદાન, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ વગેરે જુદાજુદા ધોરણો પર યુનિવર્સિટીઝનું રેંકિંગ કરવામાં આવ્યું હતું. KIITના વ્યાપક કાર્યક્રમો સહિત 200થી વધુ…

Read More

૧૦ જુન ૨૦૨૧ ને ગુરૂવાર સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ૧૦ જુન ૨૦૨૧ ને ગુરૂવાર ના દિવસે આ સુર્ય ગ્રહણ વર્ષ નું પ્રથમ સુર્ય ગ્રહણ છે. આ સુર્ય ગ્રહણ આમ તો ભારતમાં જોવા મળશે નહિ પરંતુ ઉત્તર – પૂર્વ , અમેરીકા, યુરોપ, ઉતરી એશિયા, અને ઉતરી એટ્લાન્ટિક મહા સાગર માં આ ગ્રહણ જોવા મળશે. એટલે…

Read More

કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને યુવા જનજાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખ આપનાર રોનકસિંહ ગોહિલ વિરુદ્ધ એક મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી,મારામારી અને ધમકીની ફારીયાદ નોંધાવી છે. આ અગાઉ પણ જ્યારે કરણી સેનાના બાઉન્સર દ્વારા એક સોસાયટીમાં ઘસી જઈને દાદાગીરી અને ગારાગારી કરી હતી ત્યારે પણ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે હાથ અધ્ધર કરી દીધા હતા અને ગઈકાલે રાત્રે થયેલ રોનકસિંહ ગોહિલ ઉપર છેડતીની ફાઈયાદમાં પણ પોતે હાથ અધ્ધર કરી દીધા છે અને જણાવ્યું હતું કે રોનકસિંહ હાલ કરણી સેનામાં નથી અને તેની સાથે કરણી સેનાને કોઈ લેવાદેવા નથી. આ અંગે સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલી મહિલા સાથે…

Read More

રાજ્ય માં હાલ કોરોના અને મ્યુકર માઇકોસિસ તેમજ ફંગસ ની મહામારી એ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ માં નવો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના ઉભી થતા ભારે સનસનાટી મચી ગઇ છે અને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ કામ કરી રહ્યું હોવાની શક્યતા તપાસ નો વિષય બની ગઈ છે. અમદાવાદ શહેરમાં કેમિકલ નો વેપાર કરતા ઈસમો ની દાદાગીરી એટલે અંશે વધી ગઈ છે કે હવે તો અમદાવાદ મનપા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોને પણ ધોળી ને પી જઈ જનતા ના આરોગ્ય સામે જોખમ ઉભું કરી પડકાર ફેંકી રહ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. આ દ્રશ્ય છે કોઈ તળાવ નુ…

Read More

આમ તો ગુજરાત માં આ ગ્રહણ દેખાવવા નું નથી જેથી ગ્રહણ ને લાગતાં નિયમો પાળવા ની જરૂર નથી વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા મુજબ તારીખ ૨૬ મે ના બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ બપોરે ૨:૧૭ મિનિટે શરૂ થઈ સાંજે ૭:૧૯ મિનિટ સુધી રેહશે આ ચંદ્રગ્રહણ ભારતના પશ્ર્ચિમ બંગાળ સહિત સામાન્ય ભાગો માં દેખાશે. આમ તો ગુજરાત માં આ ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે નહીં કારણ થી ગુજરાત માં ગ્રહણ ને લાગતાં નિયમો પાળવા ની જરૂર નથી. આ ગ્રહણ ની અસર દેશ અને દુનિયા પર દેખાશે આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં છે સાથે શનિ…

Read More

અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે. અક્ષય તૃતીયા શુક્રવારે 14 મે 2021 ના રોજ આવે છે. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર અક્ષય તૃતીયા પર ઉજવવામાં આવે છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા મુજબ અક્ષય તૃતીયા એ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથી છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે. તેથી,…

Read More

KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમથી “ફાઈવ સ્ટાર રેટિંગ” મેળવનારી પહેલી ભારતીય યુનિવર્સિટી બની ગઈ છે. રેટિંગ પરિણામ 27 એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. ક્યૂ. એસ. ક્વેક્વેરલી સાઈમન્ડ્સ લિમિટેડના એક એકમ, ક્યૂ.એસ.ઈન્ટેલિજેન્સની 8 કેટેગરીમાં સંકેતકો (ઈન્ડીકેટર્સ)ની એક મર્યાદામાં સ્વતંત્ર અને અણીશુદ્ધ માહિતી સંગ્રહ અને પ્રદર્શન મેટ્રિક્સના વિશ્લેષણ બાદ KIITને ફાઈવ સ્ટાર સંસ્થા તરીકે પ્રમાણિત કરી દેવાઈ, જે મહત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રેટિંગ આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે. રેટિંગ એક્સસાઈઝે વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું, જે આઠ કેટેગરીમાં ઉત્કૃષ્ટતાના પૂર્વ સ્થાપિત વૈશ્વિક બેન્ચમાર્ક જેવા કે શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક વિકાસ, અંતરરાષ્ટ્રીયકરણ, ઓનલાઈન લર્નિંગ, સંશોધન, સમાવેશ…

Read More

નુકસાનકારક શબ્દો માટે કર્મ સૌથી મોટો જવાબ છે. આ રીતે કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ડીમ્ડ યુનિવર્સિટી, ભુવનેશ્વર પોતાની બિરાદરી અથવા સમાજ વચ્ચે એક મશાલ વાહક અર્થાત માર્ગદર્શક બનેલી છે. તેની સિદ્ધિઓ માટે કોઈ પ્રવક્તાની જરૂર નથી. 21 એપ્રિલ 2021ના રોજ જાહેર થયેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સ-2021માં KIITને દુનિયાની ટોચની યુનિવર્સિટીઓની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. જીવિકા અને નિષ્પક્ષતા (sustenance & equity)ના માટે KIITની પ્રતિબદ્ધતાની ઓળખ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા મળે છે સમુદાય આધારિત યુનિવર્સિટીના આંકડા અને યુનિવર્સિટીના પ્રભાવના આધારે દર વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગનું આયોજન કરે છે. જેવું કે KIIT સંયુક્ત…

Read More

ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ…

Read More

2 એપ્રિલ 2021ના રોજ ભુવનેશ્વર રાજભવનમાં “નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો” પુસ્તકના વિમોચન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડૂએ કહ્યું કે આપણે મા, માતૃભૂમિ અને આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. આદર્શ મા પર લખાયેલા પુસ્તક “માઈ મધર- માઈ હીરો” જાણિતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર ડૉ.અચ્યુત સામંત દ્વારા લખવામાં આવી છે. મહામહિમ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે “આપણે ઉદ્યમિઓ, શોધકર્તાઓ અને વૈજ્ઞાનિકોની બાયોગ્રાફી વાંચીએ છીએ, પરંતુ માતાની બાયોગ્રાફી લખવી કંઈક અલગ અને અનોખું છે. માતા પર એક જીવની લખવી ખૂબ જ પ્રેરણાદાયક છે.” ઓડિશાના મહામહિમ રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલે પુસ્તક વિમોચન સમારોહની પ્રશંસા કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે ન માત્ર માનવતાની સેવા કરવી…

Read More