કવિ: satyadaydesknews

અમદાવાદ શહેર ના ખાડિયા પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા ૫૩ વર્ષ ના વિરમભાઈ દેસાઈ નું હોસ્પિટલ મા કોરોના ની સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજતા પોલિસ બેડા શોક નુ વાતાવરણ ૫૩ વર્ષ ના પોલિસ કર્મચારી તેમના વિભાગ મા અને નાગરિકો મા તેમના મિલનસાર સ્વભાવ અને કુશળ કામગીરી ના કારણે હતા નિષ્ઠાવાન કર્મચારી ની ધરાવતા હતા ઓળખ. તેમને કોરોના રુપી કાળ ભરખી જતા પોલિસ બેડા મા માતમ છવાયો ઉચ્ચ પોલિસ અધિકારી ઓ સહિત વિભાગ ના પોલિસ કર્મચારી ઓ દુ:ખ વ્યક્ત કર્યું પોલિસ બેડા મા શોક છવાયો.

Read More

બેંકજ ફાટેલી નોટો બદલી આપવાનું બંધ કરતા દલાલો પાસે નોટો બદલવા આપવું પડ્યું કમિશન, ભારતીય બેંક જૂની ફાટેલી નોટ લેવાનું બંધ થઈ બારી ત્યારે આમ આદમી નિરાશ દલાલો પાસેથી કમિશન પેટે નોટો બદલી અપાય છે ત્યારે દલાલો પાસે મજબૂરી થી કમિશન આપવું પડે છે, આ વાત ની જાણ સાયન્સસિટી પર રહેતા સામાજિક કાર્યકર રોહિતભાઈ પટેલ જણાવ્યું કે તેઓ ફાટેલી-જૂની નોટો સામે નવી નોટ ભારતીય રિઝર્વ બેંકમાં લેવા ગયા હતા ત્યાં જાણવા મળતા અહીં જૂની નોટ-ફાટેલી નોટ છેલ્લા નવ માસ લેવાનું બંધ છે, તો રોહિતભાઇ એ આ વિશે અરજી આપી ત્યારબાદ તેઓ દિલ્હી દરવાજા પાસે ફાટેલી-જૂની નોટો લેવાનું દુકાન પર જાણવા…

Read More

રાજ્ય માં હવે મનપા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ નજીક માં જ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ છે. નોંધનીય છે કે પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામાં ની વાત રજૂ કરી પરિણામોની નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામુ આપ્યુ હતું. ધનાણી એ આ અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તેના ઉપર આધાર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ચાવડા-ધાનાણીએ રાજીનામુ ધરી દેતાં પ્રભારી સાતવ ગુજરાત કોંગ્રેસની ગુજરાત નીવર્તમાન પરિસ્થિતિની જાણ કરવા દિલ્હી દોડી…

Read More

અમદાવાદ શહેરમાં ઘણા દિવસોથી સ્પા સેન્ટરો ની બબાલ ચાલી રહી છે ઘણા ખરા સ્પા સેન્ટરોના નામે દેહવ્યાપરનો ધંધો ચાલી રહ્યો છે પરંતુ પોલીસ દ્વારા કોઈજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.નવાઈ ની વાત એ છે કે પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં અનેક ઠેકાણે સ્પા સેન્ટરો ચાલી રહા છે પરંતુ તેમના ઘણા ખરા સ્પા સેન્ટરોમાં દેહવ્યાપારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા સ્પા સેન્ટરોમાં પાલડી ભાજપના જય શાહ નામની વ્યક્તિ દ્વારા દર મહિને હપ્તા ઉઘરાવી રહ્યો હોવાની વાત સામે આવી છે. ઘણા સ્પા સેન્ટરોના માલિક દ્વારા નામ નહીં આપવાની શરતે સત્ય ડે…

Read More

શહેરના ચાંદલોડિયા, સોલા સહિતના વિસ્તારોમાં અપહરણ ધાક-ધમકી અને ખંડણી સહિતના ગુના આચરનાર કુખ્યાત ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની કૌટુંબિક બનેવી અનિશ પાંડેએ તેના સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. સાળા-બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝઘડો થયો હતો. જે બાબતે સમાધાન કરવા રાતે 2 વાગ્યે અનિશ અને પ્રદીપ મળ્યા હતા. સમાધાનની વાતમાં ફરીથી વધુ બોલાચાલી થતાં અનિશ પાંડે ત્યાંથી નીકળી ગયો હતો. વહેલી સવારે 5થી 6 આસપાસ અનિશ સાગરીતો સાથે મળીને ચાણક્યપુરી શાયોના સિટી રોડ પર આવી પ્રદીપને તલવારના ઘાથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ સોલા પોલીસને થતાં પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો…

Read More

અમદાવાદમાં આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે વારાફરતી 7 લોકોને અડફેટે લીધાં હતાં. જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઈને ઇન્કમટેક્ષથી વિદ્યાપીઠ તરફ આવતાં હતાં. તેમણે આ દરમિયાન વારાફરતી 7 લોકોને અડફેટે લીધાં હતાં. કાર એટલી ઝડપે હતી કે સૌથી પહેલા એક એક્ટિવ ત્યાર બાદ એક કાર અને રીક્ષા અને ત્યાર બાદ બે એક્ટિવને અડફેટે લીધા હતાં.ત્યાર બાદ કાર આગળ જઈને ફૂટપાથ પર ચડી ગઈ અને…

Read More

આશરે એકાદ વર્ષ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાડજ પોલીસ સ્ટેશનના તત્કાલીન અને સાયબર ક્રાઈમના PSI મિશ્રાની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ નવા વાડજ વિસ્તારમાં પતિ ગુમ થયા બાબતની ફરિયાદ નોંધાવવા ગયેલી પરિણીતાને વોટ્સએપ પર ફોન મેસેજ બાદ હોટેલમાં બોલાવી હતી, તેની સાથે શારીરિક બળજબરી કરતા તે રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. બાદમાં મહિલાએ પોતાની સાથે બનેલા બનાવ અંગે લેખિત અરજી આપી હતી. . ઘટના બાદ તેઓની બદલી કરી સાયબર ક્રાઈમમાં મૂકવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ બાદ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. જેમાં ACP ડી.પી. ચુડાસમાએ તપાસ કર્યા બાદ હાલમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI…

Read More

અમદાવાદ શહેરમાં ફરી એક હોસ્પિટલમાં લાગી આગ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર કોવિડ હોસ્પિટલમાં લાગી છે આગ .જો કે રાહતની વાત એ છે કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે.ફાયર વિભાગની એક ગાડી દ્વારા આગ પર કાબુ મેળવામાં આવ્યો છે . મળતી માહીતી પ્રમાણે હોસ્પિટલના ઓકસિજન મીટરમાં લાગી હતી આગ . આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગી હતી આગ ત્યારે આજે મણીનગરમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગી છે . ઓકસિજન મિટરમાં સ્પાર્ક થતા સામાન્ય આગ લાગી હતી . આગની ઘટનામાં કોઇ મોટી જાન હાની થઇ નથી . થોડા દિવસ અગાઉ જ સત્ય ડે ન્યૂઝ દ્વારા એક સમાચાર છાપવામાં આવ્યા…

Read More

300 મિલિયન 2G ફોન યુઝર્સના હાથમાં સ્માર્ટફોન આવે એ માટે નીતિ વિષયક હસ્તક્ષેપ જરૂરી ! ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીએ ભારતમાં વર્ષ 2021ના ઉત્તરાર્ધ એટલે કે બીજા ભાગમાં 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે, દરેકને પોસાય તેવી અને બધે જ ઉપલબ્ધ હોય તેવી અલ્ટ્રા-હાઇ-સ્પીડ 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં લેવા જરૂરી છે. નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને અત્યંત ઓછા ભાવે ડેટા પૂરો પાડતા નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર વર્ષ જૂના ટેલિકોમ સાહસ જિયોના પ્રણેતા શ્રી અંબાણીએ ભારતમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ વિકસાવવાની પણ હિમાયત કરતાં કહ્યું કે, આટલા વ્યુહાત્મક ક્ષેત્રમાં દેશ માત્ર…

Read More

બાપુનગર ના પી.એસ આઈ વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનર અને સેકટર2 ના સયુંકત પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધા પછી તાપસ ના આદેશ આપવામાં આવ્યા છે. જો કે તાત્કાલિક અસર થી આ બાબતે ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગી એ અધિકારી વિરુદ્ધ ઇન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને તપાસ નો રિપોર્ટ 2 દિવસ મા આપવાનું કહેવામાં આવ્યું છે. જો કે જયદીપ બારોટ પી.એસ આઈ ને બાપુનગર થી હટાવવામાં આવ્યા છે. હાલ તેમની બદલી કરી ને એચ ડિવિઝન મા રીડર તરીકે મુકવામાં આવ્યા છે. ભાજપના ના મંત્રી ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ છે તેની પણ તાપસ કરી ઉચ્ચ અધિકારીઓ ને આપવામાં આવશે. સાથે…

Read More