અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામો નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદ શહેરના બિલ્ડરો કોર્પોરેશનના અધિકારીઓને પોતાના ખિસ્સામાં લઈ ને ફરતા હોય તે રીતે બિન્દાસ બની ગયા છે. અમદાવાદના મધ્યઝોન વિસ્તારમાં આવેલ જમાલપુર વૉર્ડ માં મોટા બમબા પાસે આવેલ ફાતમાં રેસિડેન્સી નામની સ્કીમ માં અનેક ગેરરીતિઓ ને લઈ ને અનેક લોકોએ ફરિયાદો કરવા છતાં પણ અમદાવાદના મધ્યઝોન ના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી કારણકે બિલ્ડર અબ્દુલ રઉફ દ્વારા અધિકારીઓના ખિસ્સા ભરી આપવામાં આવે છે એટલા માટે જ આવા બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં સફળ થાય છે. ફરિયાદી દ્વારા સત્ય ડે ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા…
કવિ: satyadaydesknews
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. ફેસ કવર માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા લોકોને 10el 15 દિવસ સુધી કોવિડ કેર સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલો. આ ઉપરાંત તેમની પાસેથી દંડ પણ વસૂલો. રાજ્ય સરકાર આવી પોલિસી લાવવાની બાબતમાં અવઢવમાં હતી અને તેમણે હાઇકોર્ટને કહ્યું કે તેમની સ્થિતિ પ્રિન્સ હેમલેટ જેવી…
દેશમાં કોરોનાની સ્થિતિને લઈને સૌ કોઈના ધાર્મિક અને સામાજિક પ્રસંગો અટકાઈ ગયા છે. વધતા જતા કોરોના સંક્રમણ ને અટકાવવા માટે એપેડેમીક એકટનું કડક પણે પાલન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય વ્યક્તિને સામાજિક પ્રસંગનું આયોજન કરવું હોય તો સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે 100 વ્યક્તિઓને એકત્ર કરવાની છૂટ આપવામાં આવી છે અને જો તેનાથી વધુ લોકો એકત્ર થાય તો પોલીસ ફરિયાદ અને દંડ વસુલવામાં આવે છે. ત્યારે ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતના પૌત્રીની સગાઈ પ્રસંગમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. જ્યાં ૬૦૦૦થી વધુ લોકો એકત્ર થયા અને એપેડેમીક એકટના ધજાગરા ઉડાડયા. સોનગઢનાં ડોસવાડા ગામમાં થયેલી કાયદાની એસીતેસીના…
અમદાવાદ શહેરમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વાવાઝોડાની જેમ ઝડપી બની છે અને કેસો માં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે અંદાવડ શહેરના અનેક સરકારી કર્મચારીઓ અને ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવ બને ત્યારે સૌથી વધુ ભાગ ભજવવામાં ફાયર વિભાગના માથે હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 માસ માં આગના મોટા કેસ બન્યા જેવાકે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ હોય કે પછી નારોલ ફેક્ટરી અગ્નિ કાંડ હોય જેમાં સૌથી વધુ વિવાદ માં રહ્યા હોય તેવા ચીફ ફાયર અધિકારી એમ.એફ.દસ્તુર આજે કોરોના સંક્રમિત થયા છે.જેઓ હાલ સારવાર હેઠળ છે અને ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી તથા તેમના…
રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નિતિન પટેલે કરી હતી.
થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી.બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થયા બાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીનાં સગાંને બે કલાક બાદ જાણ કરી હતી.સિવિલના તંત્રએ મૃતકનાં સ્વજનોને મોતની જાણ બે કલાક બાદ ફોન કરીને કરીકોરોનાનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કર્યા.કોંગ્રેસે તંત્રની ઘોર બેદરકારીને લીધે દર્દીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.હાલમાં અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. શહેરની અસારવા સિવિલમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે ત્યારે હોસ્પિટલમાં કોરોનાની એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ દર્દી તરીકે દાખલ કરવામાં આવી હતી. બાદમાં…
ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાવાઝોડાની ઝડપે ફેલાવવા નું શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત સહિતના રાજ્યોમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પણ ‘દો ગજ ની દુરી’ રાખવાનું કહી કહી ને થાકી ગયા છે પરંતુ ભાજપના નેતાઓ ને કોઈજ પ્રકારની જવાબદારી ન હોય તેવી રીતે કાર્યક્રમો અને ટોળા ભેગા કરી રહ્યા છે. એક તરફ અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં જાહેરમાં કેક કાપવાનો સિલસિલો ચાલુ થયો છે ત્યારે ભાજપના ડભોઇ ના ધારાસભ્ય અને વાઘોડિયા ના કોર્પોરેટર શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા પોતાના નિવાસસ્થાને પોતાના જન્મદિવસ નિમિતે લોકટોળા ભેગા કરી ને કેક કાપી હતી અને સોશિયલ ડિસ્ટનસિંગ ના લીરેલીરા ઉડાડયા હતા ત્યારે…
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના એ પવન ની ઝડપમાં ફેલાવા નું શરૂ કર્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ હોય કે બીજી પ્રાઇવેટ હોસ્પિટલ હોય જેની અનેક વખત ઘોર બેદરકારીઓ સામે આવી છે ત્યારે આજે અમદાવાદ ના જૈન ગ્રુપ નું એક સંગઠન જીતો ના નામે ચાલી રહ્યું છે. તેમના દ્વારા ફક્ત ને ફક્ત જૈન વ્યક્તિઓ માટે કોરોના થયો હોય તો કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને 7 દિવસના પ્રતિ વ્યક્તિ 9500 જેમાં શેરિંગ માં દર્દીઓને રાખવામાં આવે છે અને સિંગલ કોઈને રહેવું હોય તેના માટે 7 રાત્રીના 18000 રૂપિયા જેટલા લેવામાં આવી રહ્યા છે અને જેમાં લખવામાં પણ આવ્યું…
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં 26 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી રેકોર્ડબ્રેક રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,388 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.93 ટકાથી ઘટીને 90.90 ટકા થયો છે. અત્યાર સુધીમાં 4 વાર 1500થી વધુ નોંધાયા કેસો અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વિધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના…
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર બાંધકામો નો તો રાફડો ફાટ્યો જ છે પરંતુ હવે તો નવા પશ્ચિમ ઝોન નું ઈજનેર ખાતું પણ ભ્રષ્ટચાર માં સામેલ થયું છે કારણકે અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન ના સોલા સિવિલ ની પાછળ ના ભાગે સાંઈબાબાના મંદિર પાસે શિવ બેવરજીસ નામનો આરો પાણી નો પ્લાન્ટ બનાવવામાં આવેલ છે જે પ્લાન્ટ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોઈજ પ્રકાર ના આધાર પુરાવા નથી અને આ જગ્યા પર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેની પણ એસ્ટેટ ખાતા એ મંજૂરી આપી છે કે કેમ તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. આ શિવ બેવરજીસ પ્લાન્ટ દ્વારા એસજી…