કવિ: satyadaydesknews

Sunny Leone : ઉફ્ફ! ક્યારેક તેણે પોતાની પાંપણો નીચી કરી, તો ક્યારેક દેખાડી કાતિલ અદા, સનીએ સાડી પહેરીને ચાહકોને ઘાયલ કર્યા…Sunny Leone : બોલિવૂડની સૌથી બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક સની લિયોને ફરી એકવાર તેના અદભૂત અવતારથી લોકોના દિલ પર હુમલો કર્યો છે. હાલમાં જ સની લિયોન મૂવીઝે તેની અત્યાર સુધીની સૌથી સુંદર તસવીરો શેર કરી છે. લેટેસ્ટ ફોટોઝમાં સની લિયોન સાડી પહેરીને કિલર લુક આપતી જોવા મળી રહી છે. સની લિયોનની નવી તસવીરો જોઈને ફેન્સ એક્ટ્રેસને પોતાનું દિલ આપી રહ્યા છે.https://www.instagram.com/p/Cqmc-CwrL42/?utm_source=ig_embed&ig_rid=4d27ad34-2001-497e-b59c-602903d18a5fનવી તસવીરોમાં સની લિયોન ( Sunny Leone Movies ) નો સાડીનો લૂક કોઈ અપ્સરાથી ઓછો દેખાઈ રહ્યો નથી. સની…

Read More

Apple Store : ભારતનો પહેલો એપલ સ્ટોર ટૂંક સમયમાં મુંબઈમાં ખુલવા જઈ રહ્યો છે. Appleએ જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનો પહેલો રિટેલ સ્ટોર ખોલી રહી છે અને તેનું નામ Apple BKC હશે. એપલ લાંબા સમયથી ભારતમાં પોતાનો રિટેલ સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે. Appleનો આ રિટેલ સ્ટોર ઓફિશિયલ રીતે જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલ મુંબઈમાં Apple BKCના નામે ખોલવામાં આવશે. આ સાથે જ તેની પ્રથમ ઝલક પણ સામે આવી છે. Apple BKC સ્ટોર એપ્રિલમાં જ ખુલશે અને Apple નવી દિલ્હીમાં પછીથી અન્ય રિટેલ સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. નવા સ્ટોરમાં શું ખાસ Apple BKC સ્ટોર મુંબઈની પ્રતિષ્ઠિત કાલી…

Read More

સુપ્રસિદ્ધ સ્ટાર્ટઅપ યુલુ, જે ભાડા પર ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રોવાઇડ કરે છે, હવે વધુ એક મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. તે હવે પર્સનલ યુઝર્સ માટે લો-સ્પીડ ઈ-સ્કૂટર રજૂ કરવાની યોજના ધરાવે છે. તે હાલમાં યુલુ મિરેકલ દ્વારા રોજ મુસાફરોને અને યુલુ ડેક્સ દ્વારા ડિલિવરી એક્ઝિક્યુટિવ્સને સર્વિસ પૂરી પાડે છે. હવે તે તેના ઉત્પાદનો સીધા અંતિમ યુઝર્સને વેચવાની યોજના ધરાવે છે. કંપનીએ રિટેલ યુઝર્સ માટે મિરેકલ જીઆરની થર્ડ જનરેશન અને કોમર્શિયલ યુઝર્સ માટે ડેક્સ જીઆર લાવવા માટે બજાજ ઓટો સાથે હાથ મિલાવ્યા છે. તેઓ વ્યાપારી યુઝર્સને વેચવામાં આવશે.શા માટે યુલુએ તેની વ્યૂહરચના બનાવીયુલુના સીઇઓ અને કો-ફાઉન્ડર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે…

Read More

આપણાં વ્યવસાય, પરિવાર અને વ્યકિતગત જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવા શુભહેતુથી શ્રી સંજયભાઇ ગિરીશચંદ્ર ત્રિવેદી અને તેમનો ત્રિવેદી પરિવાર – રાંધેજા ધ્વારા ગાંધીનગર શહેરની સેકટર- ૧૭, ટાઉનહોલની સામે આવેલ સરકારી પુસ્તકાલયની સામે આવેલ ખુલ્લા પાર્કિંગમાં * શ્રી હનુમાન ચાલીસા કથા ” નું આયોજન કરવામાં આવેલ છે. આવો શુભ અવસર આપણને સાંપડયો છે. આ હનુમાન ચાલીસાનો વિસ્તૃત અર્થસભર કથા પ્રસિધ્ધ ભાગવત કથાકાર અને જીવન પ્રબંધન વિધ્વાન પૂજય શ્રી ભુપેન્દ્રભાઇ પંડયાજીની અમૃતવાણીમાં આપણને લાભ મળશે. હનુમાનજી મહારાજનો આધાર લઇ આ એક નવા પ્રકારનો મોટીવેશનલ સેમિનર ટાઇપનો કાર્યક્રમ છે, જેમાં ૨૧ મી સદીમાં પડતી મુશ્કેલીઓ નિરાશા અને નકારાત્મક જીવનને તેજસ્વી અને…

Read More

આગામી તારીખ 9 એપ્રિલને રવિવારના દિવસે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ઉજવવાની છે જેને લઇ જુનાગઢ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે એસટીના ડિવિઝનલ કંટ્રોલર આર પી શ્રીમાળી એ જણાવ્યું હતું કે જુનાગઢ એસટી વિભાગ દ્વારા 9 એપ્રિલ યોજાવનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ને લઇ વધારાની 234 બસો દોડાવવા છે જેમાં જૂનાગઢ જિલ્લા દ્વારા 124 બસો પોરબંદર જિલ્લામાં હતી 30 બસો ગીર સોમનાથ જિલ્લામાંથી 80 વધારાની બસ ફાળવણી કરવામાં આવી છે જેમાં જુનાગઢ કેશોદ માંગરોળ બાટવા પોરબંદર ધોરાજી ઉપલેટા જેતપુર વેરાવળ કોડીનાર ઉના ખાતે બસોની ફાળવણી કરવામાં આવશે જેમાં મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ કરી શકાશે તેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ…

Read More

જેરુસલેમમાં બુધવારે સતત બીજી રાતે હિંસા ચાલુ રહી, જયારે પેલેસ્ટિનિયનોએ ઓલ્ડ સિટીના સંવેદનશીલ કમ્પાઉન્ડમાં આવેલી અલ-અક્સા મસ્જિદની અંદર પોતાની જાતને બંધ કરી લીધા અને ઇઝરાયેલી પોલીસે તેમને ખાલી કરવા બળનો ઉપયોગ કર્યો. જેરુસલેમમાં તણાવ વચ્ચે બુધવારે રાત્રે ગાઝા પટ્ટીથી રોકેટ પણ છોડવામાં આવ્યા હતા. હિંસાની આ ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે મુસ્લિમો પવિત્ર રમઝાન માસની ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન, યહૂદીઓ અઠવાડિયા સુધી ચાલતા પાસોવર તહેવારની તૈયારી કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટે અહેવાલ આપ્યો છે કે હિંસાની તાજેતરની ઘટનાઓમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે. મસ્જિદ સંકુલનું સંચાલન કરતા ઇસ્લામિક વક્ફના અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ભીડને વિખેરવા માટે…

Read More

જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે પોલીસ જવાનોને તાલીમ અપાશે, એસ.પી. કલેક્ટર સાથે મુખ્ય સચિવે આ મામલે બેઠક પણ કરી છે. જો કે, પરીક્ષા સાથે જોડાયેલા લોકોની આજે ટ્રેનિંગ યોજવામાં આવી રહી છે. આ વખતે જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કોઈ ગેરરીતી ના રહે તેને લઈને સંપૂર્ણ તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. ગત વખતે પેપર લીક થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો ત્યારે આ વખતની તંત્ર તરફની તૈયારીઓને લઈને આઈપીએસ હસમુખ પટેલે કેટલીક જરુરી માહિતી આપી હતી. જૂનિયર ક્લાર્કની 9 એપ્રિલના રોજ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ મામલે આઈપીએસ હસમુખ પટેલે કહ્યું કે, મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક…

Read More

બાઈટ લિંક કરો ડાઉનલોડ : https://we.tl/t-pFr92UmZy8 —————————————જામનગરમાં અનેક શિવાલયો આવેલ છે એટલે જ તો જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. શિવ મંદિરોથી ઓળખાતું નગર અન્ય એક મંદિરના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. એ મંદિર એટલે બાલાહનુમાન મંદિર, વીસમી સદીના સાતમાં દાયકામાં બિહારથી સંત પ્રેમ ભિક્ષુજી મહારાજ અહી આવ્યા અને લાખોટા લેકના કિનારે બાલાહનુમાન મંદિરે વર્ષ ૧૯૬૪ની પહેલી ઓગસ્ટના રોજ રામધુનની શરૂઆત કરી. શરુઆતના તબક્કાથી જ રાત દિવસ રામધુનની ગૂંજ ગૂંજતી થઇ, પછી તેમાં તબલા, હાર્મોનિયમ અને માઈક જેવા વાધ્યો ભળતા ગયા સાથે સાથે ભાવિકોનો પ્રવાહ પણ અવિરત બાલાહનુમાન મંદિર તરફ જોડતો ગયો, વર્ષ ૧૯૬૪થી શરુ થયેલ અતિ ઉર્જાવાળી રામધૂનને હાલ ૫૯…

Read More

દેશભરમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. શહેરના વિવિધ હનુમાન મંદીરોમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે હેઠળ ગુરુવારે વહેલી સવારથી મંદિરોમાં મહાઆરતી, રામધૂન, સુંદરકાંડ મહાપૂજા, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.આજે 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ ત્યારે શહેરમાં પાલ વિસ્તારમાં આવેલા જાણીતા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અહીં આજે હનુમાન દાદાને 4500 કિલો અને સવા મણ લાડુનો ભોગ અપર્ણ કરવામાં આવશે, જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ પણ કરાઈ છે. માહિતી મુજબ, 4500…

Read More

બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ આધારે સહાયની જાહેરાત કરાશે. માવઠાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટમાં સર્વેની કામગિરીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી માવઠાને લઈને સતત આગાહીઓ થઈ રહ્યો છે. ત્યારે 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ખેતીના પાકને પણ તેના કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.રાજકોટમાં કૃષિ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેતીના કારણે જે નુકશાન થયું છે તેનો સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે. અમરેલીમાં રવિ અને બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે. બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ…

Read More