કવિ: satyadaydesknews

દિલ્હી દારૂ કૌભાંડમાં, રાઉઝ એવન્યુ કોર્ટે EDના મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ફરી એક વખત લંબાવી દીધી છે. જે બાદ તેમને તિહાર જેલમાં જ રહેવું પડશે. કોર્ટે તેમની કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.સીબીઆઈ કેસમાં પણ કોર્ટે લંબાવી હતી ન્યાયિક કસ્ટડી જણાવી દઈએ કે આ પહેલા પણ, રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ, 2023 સુધી વધારી દીધી હતી. મનીષ સિસોદિયા હાલ રદ થઈ ચુકેલી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં જેલમાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવામાં આવી…

Read More

આદિવાસીઓ માટેના ભીલિસ્તાનનું ભૂત ફરી ધૂણ્યું છે. ત્યારે ગુજરાતમાં આપના લડાકું નેતા ચૈતર વસાવા દ્વારા આ માગ કરાઈ છે. ત્યારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ છે. ત્યારે ચૈતર વસાવાએ ત્યાંના આદિવાસીઓને પણ જોડવા માટેની તૈયારી દર્શાવી છે.જો પડોશી રાજ્યોના આદિવાસીઓ જોડાશે, તો બની શકે છે કે, આગામી સમયમાં આંદોલન ભીલિસ્તાનને લઈને મોટું બની શકે છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ મોટા આદિવાસી નેતાનું કે અન્ય કોઈ નેતાનું નિવેદન સામે નથી આવ્યું ત્યારે આગામી સમયમાં આ આંદોલન કેટલું આગળ વધે છે તે જોવું રહ્યું પરંતુ વસાવાની આ વાતે ચર્ચા જરુરથી જગાવી છે. ટૂંક સમયમાં આંદોલનને ઉગ્ર…

Read More

વાગરાના લુવારા ખાતે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. અદાણી ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના લુવારા ખાતે સ્થાનિક સહયોગીઓ સાથે એક વિશેષ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક પંચાયતના સભ્યો, સ્વયંસેવી જૂથ, મરીન પોલીસ, ઉત્થાન સહાયક અને સમુદાયના સભ્યો સાથે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ અને સંગીત ખુરશી જેવી રમત ગમતની સ્પર્ધા યોજાઇ હતી. વિસ્તારમાં કાર્યરત મહિલાઓ અને સ્થાનિક ; સમુદાય વચ્ચેના અનુબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લુવારા ગામની બે ટીમ, ઉત્થાન સહાયક અને દહેજ અદાણી પોર્ટ હોર્ટિકલ્ચરની ટીમએ એકદમ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ક્રિકેટ…

Read More

Preeti Jhangiani: મોહબ્બતેં ફિલ્મની સંસ્કારી ‘કિરણ’ હવે થઈ ગઈ ખૂબ જ બોલ્ડ, સેક્સી ડ્રેસમાં હસીનાને ઓળખવી મુશ્કેલ!હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેઓ બોલીવુડની મોટી ફિલ્મોમાં દેખાયા હતા અને તે ફિલ્મોથી તેમને ઓળખ અને ખ્યાતિ મળી હતી… આમ છતાં તેને હિટ સ્ટાર ન કહી શકાય! આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરી રહ્યાં છીએ જેણે શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ મોહબ્બતેંથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી, આ હસીનાએ સારું કામ કર્યું પણ તેને એટલી લોકપ્રિયતા અને ખ્યાતિ ન મળી. મોહબ્બતેંમાં એક સંકાસરી છોકરીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીને તાજેતરમાં એક…

Read More

પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ સાથે તારીખ 06/04/2023ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે સુદામા ચોકથી રોકડીયા હનુમાન મંદિર એક બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરના સુદામા ચોક ખાતેથી આ બાઈક રેલીનું પ્રસ્થાન પોરબંદરના સાધુ-સંતો ઉપસ્થિત રહી રેલી આરંભ કરાવશે. આ વખતની આ બાઈક રેલીમાં 300 જેટલા બજરંગ દળના કાર્યકર્તાઓ બજરંગ દળનો બેલ્ટ સાથે કેસરી કલરની દોરી વાળા આઈ કાર્ડ સાથે હાથમાં કેસરી ધ્વજ સાથે જોડાશે. આ રેલીમાં આગળના ભાગે ડીજેના તાલે હનુમાન ચાલીસાના પાઠ સાથે શ્રી હનુમાનજીના ગીતોની રમઝટ બોલાવશે. વિશ્વહિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા આયોજીત બાઈક…

Read More

પોરબંદર માં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે 24 કલાકમાં વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 11 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં 9 માસ બાદ કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે ત્યારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 65 દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં કડછ ગોરસર ગામના 80 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 4418 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીનો ડીસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો…

Read More

ડમી વિદ્યાર્થીઓને લઈને યુવરાજસિંહે મોટો દાવો કરતા કહ્યું કે, પરીક્ષામાં ગેરરીતિમાં એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તેમ મોટો ઘટસ્ફોટ કર્યો છે. લોકો ડમી ઉમેદવારોના આધારે ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવવા લાગ્યા છે. ડમી વિદ્યાર્થીઓ નકલી આધાર કાર્ડ બનાવીને પરીક્ષામાં બેસે છે. આ ડમી વિદ્યાર્થીઓ સિસ્ટમનો ભાગ બની ગયા છે. યુવરાજસિંહ જાડેજાએ વધુ પરીક્ષા આપેલા ઉમેદવારો પર આક્ષેપ લગાવ્યો છે. નકલી માર્કશીટ, ડમી ઉમેદવારો પરીક્ષાઓમાં બેસતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાનગર આસપાસના પંથકમાં આ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ડમી વિદ્યાઓ બેસાડીને ગેરરીતી કરવામાં આવી રહી છે. તેમ આક્ષેપ લગાવતા પ્રેસ મીડિયા સમક્ષ યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં…

Read More

રામ નવમીના અવસર પર અનેક રાજ્યોમાં હિંસા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે. જણાવી દઈએ કે આવતીકાલે 6 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.ગૃહ મંત્રાલયના કાર્યાલયે ટ્વીટ કર્યું, “ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા લોકો પર નજર રાખવાનું સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે.”જહાંગીરપુરી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવીરાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હનુમાન જયંતિને લઈને પોલીસ…

Read More

આ મધુર ફળ ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતું નથી, મુક્તપણે તેનો આનંદ માણો….ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે વ્યક્તિ એકવાર તેનો શિકાર બની જાય છે, તે જીવનભર તેનો પીછો છોડતો નથી. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો પણ ડાયાબિટીસનો કોઈ નક્કર ઈલાજ શોધી શક્યા નથી, આવી સ્થિતિમાં દર્દીઓ માટે ત્યાગ જ એકમાત્ર વિકલ્પ ગણી શકાય. ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે મીઠી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેમાં કેરી અને પાઈનેપલ જેવા મીઠા ફળોનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું એવું કોઈ મધુર ફળ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક નથી. ચાલો જાણીએ.સીતાફળનું સેવન અવશ્ય કરવુંઅમે વાત કરી રહ્યા છીએ સીતાફળની જે…

Read More

100 Rupees Coin: જે રીતે કોઈ ખાસ વ્યક્તિની યાદમાં સ્મારકો બનાવવામાં આવે છે. તેવી જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં ઘણા વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય 100 રૂપિયાના સિક્કા જોયા છે? અહીં તમને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે અને તેની પાછળની રસપ્રદ વાર્તા પણ જાણવા મળશે.100 રૂપિયાનો સિક્કોભારતમાં જારી કરવામાં આવતા સિક્કા દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા બજારમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે,…

Read More